By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    3 hours ago
    હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર
    4 hours ago
    ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા વચ્ચે સમુદ્રમાં યુદ્ધ જેવી સ્થિતિ! અમેરિકાએ ફરી ઈરાનની દુખતી નસ દબાવી
    4 hours ago
    ભારતને ‘નર્ક’ ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO
    1 day ago
    યુદ્ધ વચ્ચે ચાબહાર પોર્ટ અંગે ભારત સરકાર લેશે મોટો નિર્ણય, 12 કરોડ ડૉલર લાગેલા છે દાવ પર
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોહલીના ‘ડ્રોપ કેચ’થી ગુજરાતની દશા બગડી: બેંગ્લોર પાંચ વિકેટે જીત સાથે પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે
    1 hour ago
    અરવિંદ કેજરીવાલ દિલ્હીના ‘રહેમાન ડકૈત’: ભાજપનો આક્ષેપ
    1 hour ago
    મણિપુર ફરી ભડકે બળ્યું: નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર, 3 લોકોનાં મોત: ઘરોમાં આગચંપી
    1 hour ago
    ભારત વિશ્ર્વગુરુ ચોક્કસ બનશે, કોઈ શંકા નથી: મોહન ભાગવત
    1 hour ago
    મે-જૂનથી જ ચોમાસા પર અલ નીનોનો પ્રભાવ રહેશે
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    1 day ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    2 days ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    2 days ago
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    3 days ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 days ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 week ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 week ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ “અન્નોત્સવ” કાર્યક્રમ યોજાયો.
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ “અન્નોત્સવ” કાર્યક્રમ યોજાયો.
રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ “અન્નોત્સવ” કાર્યક્રમ યોજાયો.

Khaskhabar Editor
Last updated: 2021/08/04 at 10:42 AM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

સરકારે અંત્યોદય અને ખરેખર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને શોધી શોધીને તેઓને અન્ન સુરક્ષા પ્રદાન કરી: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી

રાજ્યમાં ૧૭૦૦૦ થી વધુ સ્થળોએથી કુલ ૭૧ લાખ પરિવારો એટલે કે આશરે ૩.૫ કરોડ લોકોને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

ગુજરાત સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાઈ રહેલા વિવિધ સેવાકીય કાર્યો અને જુદાજુદા વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને ખામુહુર્તના સિલસિલા હેઠળ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે તા. ૦૩/૦૮૨૦૨૧ના રોજ સવારે ૧૧.૦૦ વાગ્યાથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સ્થળોએ “અન્નોત્સવ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શહેરના વેસ્ટ ઝોનમાં પૂ. પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ, કમિશનર અમિત અરોરા, નગર પ્રા. શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિત, શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, ભૂતપૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર ભાનુબેન બાબરીયા, નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંહ, સ્થાનિક કોર્પોરેટર ઓ વગેરે ઉપસ્થિતિમાં તથા સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નંબર ૧૪ માં રાણીંગા વાડીમાં માન. મેયર ડો. પ્રદિપ ડવ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઈ કાનગડ, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ વીરેન્દ્રસિંહ ઝાલા, તથા નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, સ્થાનિક કોર્પોરેટર ઓ તથા ઈસ્ટ ઝોનમાં અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નાયબ મ્યુનિ. કમિશનર આશિષ કુમાર, સ્થાનિક કોર્પોરેટર ઓ ઉપસ્થિતમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

Contents
સરકારે અંત્યોદય અને ખરેખર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને શોધી શોધીને તેઓને અન્ન સુરક્ષા પ્રદાન કરી: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીરાજ્યમાં ૧૭૦૦૦ થી વધુ સ્થળોએથી કુલ ૭૧ લાખ પરિવારો એટલે કે આશરે ૩.૫ કરોડ લોકોને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

વર્ચ્યુંઅલી ઉપસ્થિત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના વક્તવ્યમાં એમ કહ્યું હતું કે, દેશમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા મુજબ અંત્યોદય અને અન્ય જરૂરીયાતમંદ ગરીબોને કોરોના કાળની માફક તેમજ હાલ આગામી દિવાળી સુધી વિનામૂલ્યે અને રાહત દરે અન્ન મળી રહે તેવા આશય સાથે આ યોજના અમલમાં મુકવામાં આવેલી છે. કોઈ ગરીબ વ્યક્તિ ભૂખ્યા ના સુવે તેની ચિંતા કરવામાં આવી છે. કોરોના કાળમાં દેશ સામે ખુબ મોટો પડકાર હતો. એ સમયમાં નાગરિકોનો સરકાર પરનો વિશ્વાસ વધુ મજબુત થાય તે રીતે સરકારે સંવેદનશીલતા સાથે કામો કર્યા છે. લોકોનો આમ્વીશ્વાસ વધ્યો છે. અગાઉની સરકારો વખતે સરકારના અનાજના ગોદામો ભરેલા હતાં છતાં ભૂખમરાની સ્થિતિ જોવા મળતી રહેતી હતી. સને ૨૦૧૪થી આ પરિસ્થિતિમાં આમૂલ પરિવર્તન લાવવા માટે અન્ન સુરક્ષા કાયદો અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની અમલવારી કરવામાં આવી છે. સરકારે અંત્યોદય અને ખરેખર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને શોધી શોધીને તેઓને અન્ન સુરક્ષા પ્રદાન કરી છે. દેશમાં ૮૦ કરોડ લોકોને આ લાભ મળ્યો છે. વિશ્વના નિષ્ણાંતો ભારતની આ યોજના અને તેના વ્યાપ તથા અસરકારક પરિણામોની પ્રશંસા કરી રહયા છે. ભારત સરકારે માત્ર શહેરો જ નહી પણ ગ્રામ્ય વિકાસ માટે પણ અનેક યોજનાઓ અને વિકાસ કાર્યો કર્યા છે અને આ સિલસિલો ચાલુ છે.

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ કાર્યક્રમ દરમ્યાન ગુજરાતના રાજકોટ સહિતના ગામોના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના તથા સરકારની અન્ય ગરીબલક્ષી યોજનાઓની અમલવારી અને અસરકારકતા અંગે વાતચિત કરી હતી. માન. પ્રધાનમંત્રી રાજકોટમાં એક સમયે ટ્રેનથી પીવાનું પાણી પુરૂ પાડવામાં આવતું હતું એ સમય યાદ કરી આજે “સૌની યોજના”થકી નર્મદાના નીર મળતા થતા જળ કટોકટી ભૂતકાળ થઇ ગયાનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે એ પણ યાદ કરાવ્યું હતું કે, પોતે સૌપ્રથમ વખત રાજકોટતથી ધારાસભ્ય બન્યા હતાં.

આ અવસરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ તેમના પ્રાસંગોચિત પ્રવચનમાં એમ જણાવ્યું હતું કે, રાજ્યમાં ૧૭૦૦૦ થી વધુ સ્થળોએથી કુલ ૭૧ લાખ પરિવારો એટલે કે આશરે ૩.૫ કરોડ લોકોને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા યોજના હેઠળ વિનામૂલ્યે અને કેટલુંક અન્ન રાહતદરે આપવામાં આવી રહયું છે. અંત્યોદય અને ખરેખર ગરીબ હોય તેવા લોકોને આ યોજનાના લાભ પુરા પાડવામાં આવી રહયા છે. આ યોજનાના સફળ અમલ સાથે દેશ માટે આજે ગુજરાત રોલ મોડલ બન્યું છે. સરકાર લોકોની ચિંતા કરે છે તેની અનુભૂતિ સૌને થાય છે.આગામી નવેમ્બર સુધી આ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ સરકાર દ્વારા મળતું રહેશે. સરકાર આ યોજના માટે રૂ. ૨.૮૦ લાખ કરોડની જંગી રકમનો ખર્ચ કરી રહી છે.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ પ્રસંગોચિત વક્તવ્યમાં સરકારના પાંચ વર્ષના સુશાસનના કામોની રૂપરેખા આપી હતી. તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે તેમના ઉદબોધનમાં સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવતી રાષ્ટ્રીય અન્ન સુરક્ષા યોજના સહિતની અન્ય યોજનાઓથી પણ લોકોના જીવનમાં પરિવર્તન આવી રહ્યાનું જણાવ્યું હતું. આ પ્રસંગે સ્વાગત પ્રવચન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે કાર્યક્રમનું સંચાલન કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર દીપ્તિબેન આગરિયાએ કર્યું હતું. આ અવસરે મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને અન્ન બેગ અર્પણ કરવામાં આવી હતી.

- Advertisement -

You Might Also Like

રાજકોટ જિલ્લામાં મતદાન મથકો પર લોખંડી બંદોબસ્ત ગોઠવાયો

એલ.કે.સ્ટાર ટીમના સર્જક અને ક્રિકેટપ્રેમી લખનભાઈ સોનૈયા

આજે વિજેતા ટીમ-રનર્સ અપ ટીમના ખેલાડીઓ પર ઇનામોનો વરસાદ

આજે મેગા ફાઇનલ RAR રિબડા Vs એકતા XI

આ માત્ર ચૂંટણી નહીં, પરંતુ રાજકોટના આવનારા વર્ષોની દિશા નક્કી કરવાની તક: રાજદીપસિંહ જાડેજા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફૂડ સેફ્ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્ટ – 2006 અંતર્ગત રાત્રી રાઉન્ડ દરમ્યાન કુલ -૪૦ રેંકડીમાં ચેકીંગ અને બિનઆરોગ્યપ્રદ અને અખાદ્ય ૨૦ કિ.ગ્રા. નાશ કરવામાં આવેલ
Next Article ખંભાળીયા ખાતે ગુ.મ્‍યુ.ફા. બોર્ડના ચેરમેન ડો.ધનસુખભાઇ ભંડેરીની ઉપસ્‍થિતિમાં ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્‍ન યોજના’નો સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ઓસ્કાર એવોર્ડ્સમાં અપાયેલું એક અદ્ભુત વક્તવ્ય

Khaskhabar Editor Khaskhabar Editor 57 minutes ago
ભારતીય છો તો ભારતીય બનીને જ રહો, નહીં કે દેશના ગુનેગાર
ગુજરાતમાં ભાજપના સતત વિજય પાછળનું શું છે રહસ્ય?
બૈરન, પ્રેમ, આશિકી અને લિમરન્સ
સોર્સોપ એટલે કે હનુમાનફળ: એક અદભૂત સ્વાદિષ્ટ ઔષધીય ફ્રુટ
લપસ્યો છું, પડ્યો નથી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ જિલ્લામાં મતદાન મથકો પર લોખંડી બંદોબસ્ત ગોઠવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

એલ.કે.સ્ટાર ટીમના સર્જક અને ક્રિકેટપ્રેમી લખનભાઈ સોનૈયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

આજે વિજેતા ટીમ-રનર્સ અપ ટીમના ખેલાડીઓ પર ઇનામોનો વરસાદ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?