By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરબની ‘ડબલ ગેમ’: ઈરાન સાથે દોસ્તીનો ડોળ અને ટ્રમ્પ સાથે મળીને હુમલાનું પ્લાનિંગ?
    2 hours ago
    ઇઝરાયલ દ્વારા ટ્રમ્પ સાથે ચેડા: એપ્સટાઇન ફાઇલોમાં નવો બોમ્બ વિસ્ફોટ
    3 hours ago
    50 વર્ષ જૂની દલીલમાં ફસાયું ડેનમાર્ક
    1 week ago
    ગુંડાગીરી નહીં, સન્માનથી વાત કરો; આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરો: ફ્રાંસની ટ્રમ્પને ચેતવણી
    1 week ago
    અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત, જાણો વધુ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અજિત પવારની NCPની કમાન સુનેત્રા પવારને , મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો
    2 hours ago
    યુવા પેઢીમાં ‘ડાર્ક ટુરિઝમ’નો ક્રેઝ
    2 days ago
    સંતાન માટે પિતાનું સર્વસ્વ: દીપડાને મારી પુત્રને જીવન દાન આપ્યું
    2 days ago
    સંસદમાં આર્થિક સર્વે રજૂ
    2 days ago
    બારામતીમાં ‘દાદા’ની વિદાય અજિત પવાર પંચતત્ત્વમાં વિલીન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડ કપમાં એક જ ટીમમાં રમશે ભારત-પાકિસ્તાનના ખેલાડી, શ્રીલંકાના ઇન્ટરનેશનલ પ્લેયરની પણ એન્ટ્રી
    2 hours ago
    T20 વર્લ્ડ કપ અગાઉ જ મોટી મુશ્કેલીમાં મૂકાયો આરોન જોન્સ, મેચ ફિક્સિંગને લીધે સસ્પેન્ડ
    2 days ago
    પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન
    2 weeks ago
    જો બાંગ્લાદેશનો મુદ્દો ઉકેલાય નહીં તો પાકિસ્તાન 2026 માં T20 વર્લ્ડ કપમાં ભાગીદારીની સમીક્ષા કરશે
    2 weeks ago
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    2 weeks ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    2 months ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 months ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહાશિવરાત્રિ મેળો ‘મિની કુંભ’ જેવો ભવ્ય બનશે: રવેડીનો રૂટ 500 મીટર વધારાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મહાશિવરાત્રિ મેળો ‘મિની કુંભ’ જેવો ભવ્ય બનશે: રવેડીનો રૂટ 500 મીટર વધારાયો
ગુજરાત

મહાશિવરાત્રિ મેળો ‘મિની કુંભ’ જેવો ભવ્ય બનશે: રવેડીનો રૂટ 500 મીટર વધારાયો

Khaskhabar Editor
Last updated: 2026/01/31 at 4:32 PM
Khaskhabar Editor 5 minutes ago
Share
6 Min Read
SHARE

મહાશિવરાત્રિ મેળો આ વર્ષે ‘અલૌકિક અને યાદગાર’ બની રહેશે: ઉુ. ઈળ હર્ષ સંઘવી

‘મિની કુંભ’ ને ભવ્યાતિભવ્ય બનાવવા સરકાર સજ્જ: ટૂરિઝમ વિભાગ દ્વારા ભોલેનાથ થીમ પર સુશોભન

- Advertisement -

શુદ્ધ પીવાનું પાણી અને સ્વચ્છતા માટે વહીવટી તંત્ર દ્વારા માઈક્રો પ્લાનિંગ તૈયાર.

દેશભરના સાધુ-સંતોને હર્ષ સંઘવીનું નિમંત્રણ: આસ્થા અને સુરક્ષા સાથે ભવ્ય આયોજન.

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.31

- Advertisement -

જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં યોજાતા વિશ્ર્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના સુચારૂૂ આયોજન માટે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ-સંતો અને વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. નાયબ મુખ્યમંત્રીએ મેળામાં રવેડીની પરંપરા, શાહી સ્નાન સહિતના મહત્વના આયોજનો બાબતે શ્રીગોરક્ષ નાથ આશ્રમના મહંત શેરનાથબાપુ, જુના અખાડાના ઇન્દ્રભારતી બાપુ, આહવાન અખાડાના ભારદ્વાજજીઅને અગ્નિ અખાડાના પ્રતિનિધિ તથા સાધુ સંતો- પ્રતિનિધિઓ સાથે પરામર્શ કર્યો હતો .
આ બેઠકમાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓની સુવિધાઓ માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યાં હતા. આગામી તા. 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર આ મહાશિવરાત્રી મેળાને વધુ યાદગાર અને ભવ્ય બનાવવા માટે આ વર્ષે પ્રથમવાર સાધુ સંતોના નગર પ્રવેશ સાથે અલૌકિક નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 11 ફેબ્રુઆરીએ સાંજે તમામ સાધુ સંતોના આગમન સમયે તેમનું ભવ્ય સ્વાગત કરવા ભવ્યાતિભવ્ય નગરયાત્રા નીકળશે.
મહાશિવરાત્રી મેળા અંગે વિગતે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ વર્ષનો મેળો અત્યાર સુધીનો સૌથી મોટો અને યાદગાર મેળો બની રહેશે. જૂનાગઢમાં યોજાતા ‘મીની કુંભ’ મહાશિવરાત્રી મેળામાં પધારતા સાધુ સંતો અને શ્રદ્ધાળુઓને આવકારવા વહીવટી તંત્ર સજ્જ છે. શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને દર વર્ષે રવેડી રૂૂટ 1.5 કિ.મી. નો હોય છે જેમાં 500 મીટરનો વધારો કરીને આ વર્ષે 2 કિ.મી કરવામાં આવ્યો છે, જેથી પવિત્ર નાગા સાધુઓની રવેડીના દર્શનનો મહત્તમ શ્રદ્ધાળુઓને લાભ મળી શકે.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સરકાર દ્વારા આ વર્ષે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવશે. દર વર્ષે અંદાજે 1600 પોલીસ જવાનોને ફરજો સોંપવામાં આવે છે જેની સંખ્યા વધારીને આ વર્ષે 2900થી વધુ કરવામાં આવી છે. મેળામાં કોઈપણ અનીચ્છનીય બનાવ ન બને તે હેતુથી સમગ્ર વિસ્તારમાં ઈઈઝટ કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. આ ઉપરાંત પાર્કિંગ, અવર જવરના રસ્તાઓ, રહેવાની સુવિધા માટે ડોર મેટરી જેવી અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
રાજ્ય સરકારના ટૂરિઝમ વિભાગ દ્વારા સમગ્ર રૂૂટનું ભગવાન ભોલેનાથની થીમ પર સુશોભન કરવામાં આવશે. જૂનાગઢ શહેરને પણ રોશનીથી શણગાર કરવામાં આવશે. સમગ્ર રૂૂટમાં અનેક સેલ્ફી પોઈન્ટ, ઈન્ફોર્મેશન સેન્ટર પણ મુકવામાં આવશે. આ ઉપરાંત શાહી સ્નાન સમયે મહાશિવરાત્રી મેળાનું લાઈવ સ્ટ્રીમીંગ પણ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, આ વર્ષે જૂનાગઢ પોલીસ દ્વારા પ્રથમવાર 1,000 થી વધુ સ્થાનિક યુવાનોને વોલેન્ટિયર તરીકે જોડી મેળાની વ્યવસ્થામાં સામેલ કરવામાં આવશે. 300 થી વધુ સામાજિક સંસ્થાઓ દ્વારા ભાવિકો માટે ઉતારા અને ભોજન (પ્રસાદ)ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેળાના રૂૂટ પર શુધ્ધ પીવાના પાણીની તથા સ્વચ્છ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભવનાથના આંગણે યોજાતા ભક્તિ અને શ્રદ્ધાના આ પર્વમાં રાજ્ય સહિત દેશભરના સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓને સહભાગી થવા નાયબ મુખ્યમંત્રીએ નિમંત્રણ પાઠવ્યું છે. સાથે જ સ્થાનિક નાગરિકોને મેળામાં આવતા શિવભક્તોનું ઉમળકાભેર સ્વાગત કરવા અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા વિનંતી કરી છે.
આ બેઠકમાં યુવક સેવા અને સાંસ્કૃતિક રાજ્ય મંત્રી ડો.જયરામ ગામીત, જુનાગઢ ભવનાથ જુના અખાડાના ઇન્દ્રભારતી બાપુ, શેરનાથ બાપુ, આહવાન અખાડાના ભારદ્વાજજી અને અગ્નિ આખાડાના પ્રતિનિધિ તેમજ સાધુ સંતો, જૂનાગઢ જિલ્લાના પદાધિકારીઓ, યાત્રાધામ તેમજ પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા‘

મહાશિવરાત્રિ મેળામાં જાણો આ વર્ષે શું હશે નવું

1 અગાઉ 1600 પોલીસ જવાનો ફરજ બજાવતા હતા, જેની સંખ્યા વધારીને આ વર્ષે 2900 કરવામાં આવી.
2સમગ્ર મેળા વિસ્તાર અને રૂૂટ પર સીસીટીવી કેમેરા દ્વારા 24 કલાક મોનિટરિંગ કરવામાં આવશે.
3પ્રથમવાર જૂનાગઢના 1000થી વધુ સ્થાનિક યુવાનોને ‘વોલેન્ટિયર’ તરીકે જોડીને વ્યવસ્થાપનમાં સામેલ થશે.
4ભોલેનાથની થીમ પર સુશોભન અને લાઈવ સ્ટ્રીમીંગ, જૂનાગઢ શહેર રોશનીથી ઝળહળી ઉઠશે.
5યાત્રિકો માટે ઠેર-ઠેર સેલ્ફી પોઈન્ટ અને ઈન્ફોર્મેશન સેન્ટરો ઉભા કરવામાં આવશે.
6જે શ્રદ્ધાળુઓ મેળામાં નથી આવી શકતા તેના માટે શાહી સ્નાનનું સીધું પ્રસારણ કરવામાં આવશે.
7લાખો ભક્તો માટે 300થી વધુ સામાજિક સંસ્થાઓ દ્વારા ભોજન અને ઉતારાની વ્યવસ્થા કરવામાં આવશે.

મહાશિવરાત્રિ મેળો: મનપા વિરોધ પક્ષના નેતાની મહત્વની માંગણીઓ

જૂનાગઢમાં આગામી 11 ફેબ્રુઆરીથી શરૂ થનાર મહાશિવરાત્રી મેળાને હવે માત્ર 11 દિવસ બાકી છે, ત્યારે વિરોધ પક્ષના નેતા લલિત પણસારાએ તંત્રના આયોજન સામે સવાલો ઉઠાવ્યા છે. તેમની મુખ્ય રજૂઆતોમાં આ મેળો માત્ર વીઆઈપી લોકો, પદાધિકારીઓ કે અધિકારીઓ પૂરતો સીમિત ન રહેવો જોઈએ. તંત્રએ ‘વીઆઈપી કલ્ચર’ બાજુએ મૂકીને સામાન્ય ભાવિકોની સગવડતાને પ્રાધાન્ય આપવું જોઈએ, તમામ વાહનોને ’ભરડાવાવ’ પાસે અટકાવી દેવાની વિચારણા અયોગ્ય છે. જો વાહનો ત્યાં જ અટકાવી દેવાશે, તો સિનિયર સિટીઝન, મહિલાઓ, બાળકો અને દિવ્યાંગો મેળા સુધી કેવી રીતે પહોંચશે તે એક મોટો પ્રશ્ર્ન છે. મેળામાં અન્નક્ષેત્ર, ઉતારા મંડળ અને સાધુ-સંતો માટે તંત્ર દ્વારા શું નવી વ્યવસ્થા કરાશે તેની હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. કામનાથ મહાદેવ મંદિર પાસેના ગોળાઈવાળા સાંકડા રસ્તાને પહોળો કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હલ થઈ શકે તેમ છે. તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવનારી સુવિધાઓની બહોળી પ્રસિદ્ધિ થવી જોઈએ, જેથી દૂરથી આવતા યાત્રીઓને અગાઉથી જાણકારી મળી રહે.

You Might Also Like

હળવદ: સેન્ટ્રલ બૅન્કમાં પરચુરણ નોટોના વિતરણમાં ભારે ધાંધિયા, લોકોનો ઉગ્ર રોષ

મનપાની ફૂડ શાખા ત્રાટકી, 500 કિલો અખાદ્ય કલરનો નાશ અને 15 એકમોને નોટિસ ફટકારાઈ

રાજકોટ છખઈ ઓફિસ ખાતે ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવ

15 વર્ષની દીકરી પર સગા બાપનું ચાર વર્ષથી દુષ્કર્મ

13 લાખ સુધી ટેક્સ-ફ્રી આવક, 300+ નવી ટ્રેનની જાહેરાત થવાની આશા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હળવદ: સેન્ટ્રલ બૅન્કમાં પરચુરણ નોટોના વિતરણમાં ભારે ધાંધિયા, લોકોનો ઉગ્ર રોષ
Next Article જૂનાગઢ ટીંબાવાડી પાસે ટ્રકે કારને ઠોકરે લેતાં ટ્રાફિકજામ: બાયપાસના અભાવે અકસ્માતો વધ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

જૂનાગઢ ટીંબાવાડી પાસે ટ્રકે કારને ઠોકરે લેતાં ટ્રાફિકજામ: બાયપાસના અભાવે અકસ્માતો વધ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 51 seconds ago
હળવદ: સેન્ટ્રલ બૅન્કમાં પરચુરણ નોટોના વિતરણમાં ભારે ધાંધિયા, લોકોનો ઉગ્ર રોષ
મનપાની ફૂડ શાખા ત્રાટકી, 500 કિલો અખાદ્ય કલરનો નાશ અને 15 એકમોને નોટિસ ફટકારાઈ
થાનગઢના તરણેતર ગામે ખાનગી જમીન પર ગેરકાયદે કોલસા ખનનનો પર્દાફાશ
મૂળીના સડલા ગામે ગેબેશ્ર્વર મંદિર નજીક સફેદ માટીના ખનનથી ‘લાખો’ રૂપિયાની કમાણી
રાજકોટ છખઈ ઓફિસ ખાતે ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

હળવદ: સેન્ટ્રલ બૅન્કમાં પરચુરણ નોટોના વિતરણમાં ભારે ધાંધિયા, લોકોનો ઉગ્ર રોષ

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
મોરબી

મનપાની ફૂડ શાખા ત્રાટકી, 500 કિલો અખાદ્ય કલરનો નાશ અને 15 એકમોને નોટિસ ફટકારાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
રાજકોટ

રાજકોટ છખઈ ઓફિસ ખાતે ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવ

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?