By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    2 hours ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    2 hours ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    1 day ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    1 day ago
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    49 minutes ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    1 hour ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    2 days ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    5 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    4 hours ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 day ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 day ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    3 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    5 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    6 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    1 day ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    5 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    6 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એક જૈનકથા અને કથાઓનું કૌવત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Naresh Shah > એક જૈનકથા અને કથાઓનું કૌવત
AuthorNaresh Shahધર્મ

એક જૈનકથા અને કથાઓનું કૌવત

Khaskhabar Editor
Last updated: 2021/09/04 at 4:35 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

રાજન, તમે આ ઐશ્ર્વર્ય ભોગવ્યાં પછી નરકમાં જવાના છો એટલે તેમણે તમને જીવી લો કહ્યું,
હું હજુ શરીરના બંધનથી મુક્ત થયો નથી એટલે મારો મોક્ષ્ થયો નથી, એ વાસ્તે તેણે મને મરો કહ્યું 

-નરેશ શાહ

શ્રેણિક મહારાજાના રાજગૃહના પવિત્ર ઉપવનમાં આજે નાનકડી ધર્મસભા ભરાઈ હતી. ભગવાન મહાવીરની ઉપસ્થિતિથી વાતાવરણ વધુ દિવ્ય બની ગયું હતું. તેમની આસપાસના વિશિષ્ઠ આસનો ઉપર રાજ દરબારના ગૂણીજનો બિરાજમાન હતા. તરત નજરે ચડતી વ્યક્તિ હતા મહામંત્રી અભયકુમાર. દરબારીઓ સહીત નગરના અનેક પ્રજાજનો તીર્થંકર મહાવીરની ઉપદેશવાણી અને ધર્મઆદેશ સાંભળવા એકઠા થયા હતા ત્યારે જ નગરજનોમાં સામેલ થયેલાં એક વૃદ્ઘ મહારાજા શ્રેણિકનો સામે જોઈને બોલ્યાં : સમ્રાટ, તમે જીવતાં રહો. બધા સ્તબ્ધ. પરંતુ એ ખખડેલ વૃધ્ધે તો હજુ શરૂઆત કરી હતી. તેમણે તીર્થંકર મહાવીર સામે હાથ જોડીને કહ્યું : તમે મરી જાવ

Contents
રાજન, તમે આ ઐશ્ર્વર્ય ભોગવ્યાં પછી નરકમાં જવાના છો એટલે તેમણે તમને જીવી લો કહ્યું, હું હજુ શરીરના બંધનથી મુક્ત થયો નથી એટલે મારો મોક્ષ્ થયો નથી, એ વાસ્તે તેણે મને મરો કહ્યું -નરેશ શાહ

ર0ર1ની સાલ હોત તો લોકોએ એ વૃધ્ધનું માથું ભાંગી નાખ્યું હોત પણ એ મહાવીર-કાળ હતો. મહાવીર જેવા પુણ્યાત્માની ઉપસ્થિતિમાં કોઈ અવિવેક કેમ થાય ? તમામ લોકો સમસમીને એ વૃધ્ધને જોઈ રહ્યા હતા. વૃધ્ધે મહામંત્રી અભયકુમાર તરફ જોઈને કહ્યું : મહામંત્રી તમે ઈચ્છો તો જીવો, ઈચ્છો તો મરો
હવે હદ થઈ ગઈ હતી. જો કે જાણે કામ પુરું થયું હોય તેમ સભામાંથી નીકળતાં વૃધ્ધે એક ગરીબ ક્સાઈ જેવી વ્યક્તિની તરફ જોયું અને બોલ્યાં : તમો જીવો પણ નહીં, મરો પણ નહીં

- Advertisement -

એ વૃધ્ધ સભામાંથી બહાર જઈ રહ્યા હતા ત્યારે પ્રજાજનો એ વૃધ્ધને ચસકેલ સ્વભાવનો ગણાવા લાગ્યા તો કોઈએ મહારાજા શ્રેણિક તરફ જોઈને ગુસ્સો વ્યક્ત ર્ક્યો : આ બુઢૃાની ધરપકડ કરીને સજા કરો… રાજા શ્રેણિકે તીર્થંકર મહાવીર સમક્ષ્ા નજર કરી. તેમના ચહેરા પર પરમ શાંતિ હતી, પરમ સત્ય પામી ગયા હોય તેવી શાંતિ. મહારાજાએ પૂરા આદરથી મહાવીરને વૃધ્ધના શબ્દોનો ગૂઢાર્થ સમજાવવા કહ્યું ત્યારે તીર્થંકરે સમજાવ્યું કે, એ વૃધ્ધ નહોતા. દેવ હતા અને તેમના શબ્દો બક્વાશ નહોતાં, પણ તેમાં જીવનનું સત્ય હતું. રાજન, તમે આ ઐશ્ર્વર્ય ભોગવ્યાં પછી નરકમાં જવાના છો એટલે તેમણે તમને જીવી લો કહ્યું. હું હજુ શરીરના બંધનથી મુક્ત થયો નથી એટલે મારો મોક્ષ્ા થયો નથી. એ વાસ્તે તેણે મને મરો કહ્યું. મહામંત્રી અભયકુમાર ઈમાનદારીથી, તમારી સુચનાનો અને સુશાસનનો અમલ કરાવી રહ્યાં છે એટલે તેમને અહીં પણ સ્વર્ગ છે, ઉપર પણ તેમને સ્વર્ગ મળવાનું છે. આ કારણે અભયકુમારને તેમણે ઈચ્છો તો જીવો, ઈચ્છો તો મરો કહ્યું…
પણ પેલી વ્યક્તિને તો તેમણે કહ્યું કે જીવો પણ નહીં અને મરો પણ નહીં, આવું કેમ કહ્યું ?

કારણકે એ ગરીબ છે અને ક્સાઈ તેનું કર્મ છે. એ અહીં પણ નર્કને જીવી રહ્યો છે અને મૃત્યુ પછી પણ તેને નર્ક જ મળવાનું છે એટલે તેને જીવવા-મરવાથી કોઈ ફરક પડવાનો નથી તીર્થંકર મહાવીરે પેલાં વૃધ્ધના વેશમાં આવેલાં દેવની વાણીને એનાલાઈઝ કરી ત્યારે આખી ધર્મસભા ચક્તિ થઈ ગઈ. બધા વિચારવા માંડયા કે પેલાં વૃધ્ધ આપણી સામે જોઈને શું બોલ્યાં હોત ?

- Advertisement -

આ બોધકથા જેવી લાગતી જૈન કથા છે. જૈનધર્મ, તેની ફિલસૂફી તેમજ આચારવિચારોએ આખી પૃથ્વીને કોઈકને કોઈક રીતે પ્રભાવિત કરી છે, કારણકે તેની ધરોહર હજારો વરસ જૂની પણ જાનદાર છે. આપણા વેદોમાં જૈન તીર્થંકરોના ઉલ્લેખ છે. ડૉ. રાધાકૃષ્ણને ઈન્ડિયન ફિલોસોફી (વોલ્યુમ : એક, પાનું: ર87) માં લખ્યું છે કે જૈન પરંપરાનો – જૈન ધર્મનો ઉદય ૠષભદેવથી થયો હોવાનો ઉલ્લેખ મળે છે. ઈસવીસન પૂર્વેની પ્રથમ શતાબ્દીમાં જૈનોના પ્રથમ તીર્થંકર ૠષભદેવની પૂજા થતી હોવાના પ્રમાણો મળ્યાં છે (આજે ચોવીસમા તિર્થંકર મહાવીર સ્વામીની જન્મજયંતિ છે ) જૈન ધર્મની વિશિષ્ઠતાઓ, વૈજ્ઞાનિક અભિગમ અને તેની યુનિવર્સલ વેલ્યૂ વિશે તો અવારનવાર અઢળક લખાતું રહ્યું છે પણ જૈનકથાઓએ તીર્થંકરોના આદેશ, ઉપદેશ અને આદર્શ વિચારોના પ્રસાર-પ્રચાર થકી આખી દુનિયાને અનેક રીતે પ્રભાવિત કરી છે. જૈન-આગમોમાં મહારાજ શ્રેણિકના પુત્ર અભયકુમારની બુદ્ઘિચાતુરીથી જે કથાઓ છે તે હરિયાણામાં લોક્સાહિત્યમાં અલગ નામથી પ્રસિદ્ઘ છે. જૈમિની સ્ટૂડિયોએ તેના પરથી એક ફિલ્મ પણ બનાવી હતી. ઈતિહાસના પ્રોફેસર ડૉ. ઓ. પી. જાયસ્વાલનો અભ્યાસ તો એવું કહે છે કે જૈન કથાઓના બોધ તેમજ દાર્શનિક તત્વ એટલા ચોટદાર રહ્યાં છે કે ભારતની બહાર આરબ, ચીન, લંકા, યુરોપ સુધી મૂળરૂપે અથવા તો બદલાયેલાં સ્વરૂપે પહોંચી ગઈ છે. ચોખાના પાંચ દાણાવાળી જૈન કથા થોડા અલગ સ્વરૂપે બાઈબલમાં વાંચવા મળે છે તો આશ્ર્ચર્ય ભલે થાય, પણ અલિફ લૈલાની વાર્તાઓનો મૂળ આધાર પણ જૈન કથાઓ જ રહી છે. અસિફ લૈલામાં એક યુવતી બાદશાહની મલ્લિકા બનીને રોજ એક વાર્તા કહે છે અને એ રીતે પોતાનો જીવ બચાવે છે. જૈન કથામાં કનકમંજરી આ રીતે વાર્તા કહીને પોતાના પતિ-રાજાને છ મહીના સુધી પોતાની પાસે રોકી રાખે છે અને યુદ્ઘને ટાળે છે…

આ લેખની શરૂઆતમાં તમે વાંચી એ પણ એક જૈન કથા જ છે. ધ્રુવકુમારના હિન્દી પુસ્તક જૈનધમ કી કહાનિયાં માં આવી અનેક કથા છે. કથાઓમાં લોકોને આકર્ષવાનું લોહચુંબક હોય છે અને તેના ટવિટ તેમજ અંતમાં એક આવતી ચોટ. જે સામાન્ય વ્યક્તિને પણ સરળતાથી બોધ પાસઓન કરી આપે છે.

ગમે કે ન ગમે, પણ જૈન કથા હોય કે બોધ કથા, એ કોઈપણ સાધુ-સાધ્વી, બાપુ, બાબા, જોગી, જતિ, મુનિ, પ્રિસ્ટ, મૌલવી, મૌલાના કરતાં વધુ અસરદાર રીતે લોકોને સત્યપ્રેમી, સૌમ્ય અને સાત્વિક બનાવી શક્તી હોય છે. ખાત્રી ન થતી હોય તો મહાવીર સ્વામીની જૈન કથા ફરી વાંચી જાવ. નવા નવા સૂચિતાર્થો તમને પણ મળશે

You Might Also Like

48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જગદીશભાઈ, આપની સેવાને સો – સો સલામ
Next Article એકાગ્રતાનો ભંગ કરનાર પરિબળો બહારથી નહીં પણ આપણી ભીતરમાંથી જ આવે છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ
રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
રાજ્યની 224 APMCના 3,000થી વધુ કર્મચારીને મળશે બે પગાર સુધીનું બોનસ અને રહેમ ભથ્થું
રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ: સૌની યોજના
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ

Khaskhabar Editor Khaskhabar Editor 34 minutes ago
મનીષ આચાર્ય

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Bhavy Raval

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?