By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    7 hours ago
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    2 days ago
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    4 days ago
    હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર
    4 days ago
    ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા વચ્ચે સમુદ્રમાં યુદ્ધ જેવી સ્થિતિ! અમેરિકાએ ફરી ઈરાનની દુખતી નસ દબાવી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હિંમતનગર પાસે ખાનગી બસે કારને ટક્કર મારતાં 6નાં મોત
    3 hours ago
    દેશનાં 15 રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ
    3 hours ago
    ‘નરેન્દ્ર’થી ‘ભૂપેન્દ્ર’ સુધી આ ભાજપવાળાઓ સતત કેવી રીતે જીતી રહ્યાં છે?
    3 hours ago
    પશ્ર્ચિમ બંગાળમાં બીજા તબક્કામાં પણ બમ્પર મતદાન બપોરે 3 વાગ્યા સુધીમાં 78%
    3 hours ago
    બંગાળમાં જેનો ડર હતો એ જ થયું! બીજા તબક્કામાં મતદાન લોહિયાળ, ઠેર ઠેર હિંસા; EVM સાથે ચેડાં
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    6 hours ago
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    2 days ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    2 days ago
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    5 days ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 days ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    6 days ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 weeks ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભગવા વસ્ત્રો પહેરવાનું ટાળો અને તિલક પણ ભૂસી કાઢો: હુમલા બાદ ISKCONની ભક્તોને સલાહ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ભગવા વસ્ત્રો પહેરવાનું ટાળો અને તિલક પણ ભૂસી કાઢો: હુમલા બાદ ISKCONની ભક્તોને સલાહ
આંતરરાષ્ટ્રીય

ભગવા વસ્ત્રો પહેરવાનું ટાળો અને તિલક પણ ભૂસી કાઢો: હુમલા બાદ ISKCONની ભક્તોને સલાહ

Khaskhabar Editor
Last updated: 2024/12/03 at 12:06 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

બાંગ્લાદેશમાં હિંદુઓ અને ઈસ્કોનના પૂજારીઓ સામે વધી રહેલી હિંસાને જોતા ઈસ્કોન કોલકાતાએ હિન્દુઓ અને પૂજારીઓને તેમની ઓળખ છુપાવવા માટે તાકીદ કરતાં કહ્યું છે કે જો તેઓ કટ્ટરપંથીઓથી બચવા માંગતા હોય તો સાવચેત રહેવાની જરૂર છે. બહાર જતી વખતે ભગવા વસ્ત્રો પહેરવાનું ટાળો અને તિલક પણ ભૂસી કાઢો.

બાંગ્લાદેશમાં ચિન્મય દાસ પ્રભુ સહિત અનેક પૂજારીઓની ધરપકડ કરવામાં આવી છે અને હિંદુઓ પર સતત હુમલા થઈ રહ્યા છે તેવી સ્થિતિમાં ઇસ્કોન કોલકત્તાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે પોતાની હિન્દુ તરીકેની ઓળખ છુપાવવા માટે કહ્યું છે. હિન્દુઓને ઘરમાં જ પૂજા કરવા કહ્યું છે તો વધુમાં કહ્યું કે બહાર જતી વખતે ભગવા કપડાં ના પહેરો, તુલસીની માળા છુપાવો અને તિલકને ઢાંકીને રાખો. રાધારમણ દાસે એવો પણ દાવો કર્યો છે કે ચિન્મય દાસના વકીલ રમણ રોયને એટલો માર મારવામાં આવ્યો હતો કે તે ICUમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે.

- Advertisement -

દરેક પૂજારીને કરી ભલામણ

રાધારમણ દાસે કહ્યું હું તમામ પૂજારીઓને સલાહ આપું છું કે આ સંકટનો સમય છે. સંઘર્ષ ટાળવા માટે સાવચેત રહેવાની જરૂર છે. તેમણે સલાહ આપી કે પૂજારીઓએ ભગવા કપડાં પહેરવાનું ટાળવું જોઈએ અને તિલક પણ એવી રીતે છુપાવીને રાખવું જોઈએ કે જેથી તેમની ઓળખ છતી ના થઈ શકે. બાંગ્લાદેશી પ્રશાસને ભગવા કપડાં પહેરેલા 63 ઈસ્કોનના પૂજારીઓને ભારતમાં પ્રવેશતા અટકાવ્યા હતા. આવી સ્થિતિમાં સુરક્ષિત રહેવું વધુ જરૂરી છે.

ચિન્મય દાસ પર રાજદ્રોહનો આરોપ

- Advertisement -

ચિન્મય દાસની રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી અન્ય બે પૂજારીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ સોમવારે બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના કથિત હુમલાઓ સામે વિરોધ દર્શાવ્યો હતો અને અત્યાચાર રોકવા માટે સંયુક્ત રાષ્ટ્રના હસ્તક્ષેપની માંગ કરી હતી. જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા લોકોએ બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે દાવો કર્યો કે, હિંદુઓમાં ગુસ્સો છે અને તેઓ પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા અહીં આવ્યા છે.

VHPના વિરોધ સાથે અત્યાચાર રોકવાની ઉઠી માંગ

VHPના રાજ્ય સચિવ સુરેન્દ્ર ગુપ્તાએ સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોને આ મામલે હસ્તક્ષેપ કરવા અને અત્યાચાર રોકવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે જો અત્યાચાર બંધ નહીં થાય તો બાંગ્લાદેશના બે ટુકડા થઈ શકે છે. બાંગ્લાદેશની 17 કરોડની વસ્તીમાં હિંદુઓની સંખ્યા 8 %. શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યા બાદ બાંગ્લાદેશના 50 થી વધુ જિલ્લાઓમાં લઘુમતી હિન્દુઓ પર 200 થી વધુ હુમલાઓ નોંધાયા છે. વિરોધમાં જોડાયેલા મહંત નવલ કિશોર દાસે કહ્યું, “અમારી બહેનો અને દીકરીઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવી રહ્યા છે અને સંતોને જેલમાં ધકેલી દેવામાં આવી રહ્યા છે. હિન્દુઓ આ સ્વીકારી નહીં લે. તો VHP દિલ્હીના વડા કપિલ ખન્નાએ પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ ચિંતાજનક છે અને જો આ અત્યાચાર નહીં અટકે તો બાંગ્લાદેશના બે ભાગ પણ થઈ શકે છે.

હિન્દુઓ પર હુમલા વધી રહ્યા છે

બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ અને ઈસ્કોન સાધુઓ સામે હિંસાની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં બાંગ્લાદેશમાં એક કાયદાકીય કેસમાં આધ્યાત્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસનો બચાવ કરનારા એડવોકેટ રમણ રોય પર ક્રૂર હુમલો કરવામાં આવ્યો છે અને તેમની હાલત અત્યંત નાજુક છે. હુમલા અંગે માહિતી આપતાં, પશ્ચિમ બંગાળના કોલકાતા સ્થિત ઇસ્કોનના પ્રવક્તા રાધારમણ દાસે જણાવ્યું હતું કે, ‘રમણ રોયના ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી અને હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે માત્ર ભૂલ એ હતી કે કોર્ટમાં ચિન્મય કૃષ્ણ દાસનો બચાવ કર્યો હતો. આ હુમલામાં ‘રમણ રોય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને તેઓ હાલ આઈસીયુમાં છે.’

જાણો શું છે મામલો

આધ્યાત્મિક ઉપદેશક ચિન્મય કૃષ્ણ દાસની 25મી ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી ત્યારથી બાંગ્લાદેશમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. ચટગાંવમાં બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજ પર ભગવો ધ્વજ ફરકાવવા બદલ તેમના પર દેશદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેમની ધરપકડ બાદ 27મી નવેમ્બરના રોજ ચટગાંવ કોર્ટ બિલ્ડીંગ વિસ્તારમાં પોલીસ અને આધ્યાત્મિક ગુરુના કથિત અનુયાયીઓ વચ્ચેની અથડામણ દરમિયાન એક વકીલનું મોત થયું હતું.

ભારતે બાંગ્લાદેશમાં ‘ઉગ્રવાદી રેટરિક, હિંસા અને ઉશ્કેરણીનાં વધતા બનાવો’ પર ચિંતા વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે,ભારતે બાંગ્લાદેશ સરકાર સમક્ષ હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ પર લક્ષિત હુમલાનો મુદ્દો સતત ઊઠાવ્યો છે.’

You Might Also Like

ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!

ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…

કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ

હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર

ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા વચ્ચે સમુદ્રમાં યુદ્ધ જેવી સ્થિતિ! અમેરિકાએ ફરી ઈરાનની દુખતી નસ દબાવી

TAGGED: bangladesh, ISKCON
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોરબંદર : રાજુ રાણા ઓડેદરાને લઈ પોલીસે સમગ્ર ઘટનાનું રીક્ધસ્ટ્રકશન કરાવ્યું
Next Article બાંગ્લાદેશે અદાણીને આપ્યો મોટો ઝટકો: હવે 50 ટકા ઓછી વીજળી ખરીદવાનો નિર્ણય લીધો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

હિંમતનગર પાસે ખાનગી બસે કારને ટક્કર મારતાં 6નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
દેશનાં 15 રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ
‘નરેન્દ્ર’થી ‘ભૂપેન્દ્ર’ સુધી આ ભાજપવાળાઓ સતત કેવી રીતે જીતી રહ્યાં છે?
પશ્ર્ચિમ બંગાળમાં બીજા તબક્કામાં પણ બમ્પર મતદાન બપોરે 3 વાગ્યા સુધીમાં 78%
બંગાળમાં જેનો ડર હતો એ જ થયું! બીજા તબક્કામાં મતદાન લોહિયાળ, ઠેર ઠેર હિંસા; EVM સાથે ચેડાં
મોદીએ કાશી વિશ્વનાથ મંદિરે રુદ્રાભિષેક કર્યો : ત્રિશૂલ અને ડમરૂ હાથમાં લઈ ફોટો પડાવ્યો ; હવે યોગી આદિત્યનાથ સાથે હરદોઈ જશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
આંતરરાષ્ટ્રીય

ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરરાષ્ટ્રીય

કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?