By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    19 hours ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    19 hours ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    2 days ago
    ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા? LPG સંકટ વચ્ચે હોર્મુઝ અંગે ચીનને આપી કડક ચેતવણી
    4 days ago
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દર 10માંથી એક બાળકને મોબાઈલ એડિક્શન: સ્ક્રિન હટતા જ તોફાન!
    17 hours ago
    સુવેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી
    17 hours ago
    તમિલનાડુમાં રાજકીય ભૂકંપ
    17 hours ago
    તમિલનાડુમાં થશે મોટો ખેલ, ભાજપનો સાથ છોડશે AIADMK, વિજય-DMKને લઈને સસ્પેન્સ વધ્યું
    20 hours ago
    સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: બૉમ્બે હાઈકોર્ટનો ચુકાદો: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્ રખાયો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    19 hours ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    2 days ago
    IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
    2 days ago
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    3 days ago
    બેંગલુરુ નહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL ફાઈનલ, BCCIએ કેમ બદલ્યો નિર્ણય?
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 week ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચક્રવાતની લહેરો સામે લડવા માટે સમર્પિત ભારતીય સશસ્ત્ર દળોનું શાનદાર પ્રદર્શન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ચક્રવાતની લહેરો સામે લડવા માટે સમર્પિત ભારતીય સશસ્ત્ર દળોનું શાનદાર પ્રદર્શન
રાજકોટ

ચક્રવાતની લહેરો સામે લડવા માટે સમર્પિત ભારતીય સશસ્ત્ર દળોનું શાનદાર પ્રદર્શન

Khaskhabar Editor
Last updated: 2024/11/20 at 4:59 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

પોરબંદર : ભારતીય સેનાએ મલ્ટી એજન્સી આપદા રાહત કવાયત ‘સંયુક્ત વિમોચન 2024’ સંપન્ન થયું

રાષ્ટ્ર સેવા અને વૈશ્વિક સહકારનો સમન્વય: ’સંયુક્ત વિમોચન 2024’નું ઉત્કૃષ્ટ ઉદાહરણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

ભારતીય સેનાએ 18 અને 19 નવેમ્બર 2024ના રોજ અમદાવાદ તેમજ પોરબંદર ખાતે બહુપક્ષીય વાર્ષિક સંયુક્ત માનવતાવાદી સહાય અને આપદા રાહત (HADR) કવાયત ‘સંયુક્ત વિમોચન 2024’ સફળતાપૂર્વક હાથ ધરી હતી. સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેમાં આપદા સામે પ્રતિભાવની ભારતની તૈયારી દર્શાવવામાં આવી હતી. ભારતીય સેનાના સધર્ન કમાન્ડના કોણાર્ક કોર દ્વારા ગુજરાતના અમદાવાદ અને પોરબંદર ખાતે 18 થી 19 નવેમ્બર 2024 દરમિયાન બે દિવસ સુધી આ કવાયત હાથ ધરવામાં આવી હતી. 18 નવેમ્બર 2024ના રોજ અમદાવાદ ખાતે કવાયતના પ્રારંભિક કાર્યક્રમમાં ‘ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશમાં ચક્રવાત’ની થીમ પર ધ્યાન કેન્દ્રિત કરતી ટેબલ ટોપ કવાયત રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય આપદા વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA), ગુજરાત રાજ્ય આપદા વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA), હવામાન વિભાગ અને FICCIના પ્રતિનિધિઓએ ભારતીય સશસ્ત્ર દળોના અધિકારીઓ સાથે હાજરી આપી હતી. બીજા દિવસે 19 નવેમ્બર 2024ના રોજ પોરબંદરનો ચોપાટી બીચ પર મલ્ટી-એજન્સી ક્ષમતા પ્રદર્શનનો સાક્ષી બન્યો હતો.
મલ્ટી-એજન્સી ક્ષમતા પ્રદર્શનમાં ચક્રવાત જેવી ઉભી કરવામાં આવેલી પરિસ્થિતિ દરમિયાન સંકલિત લોજિસ્ટિક્સ, ઝડપી પ્રતિભાવ અને અસરકારક આપદા વ્યવસ્થાપન વ્યૂહરચનાની પ્રેક્ટિસ કરતી વિવિધ એજન્સીઓની કામગીરી રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભારતીય સેના, ભારતીય નૌકાદળ, ભારતીય વાયુસેના, ભારતીય તટરક્ષક, રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ, રાજ્ય આપદા પ્રતિભાવ દળ અને કેન્દ્ર તેમજ રાજ્યની અન્ય એજન્સીઓ દ્વારા કુદરતી આપદાની સ્થિતિનો સામનો કરવા માટે હાથ ધરવામાં આવતા સહયોગપૂર્ણ પ્રયાસો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. નાગરિક પ્રશાસન દ્વારા સશસ્ત્ર દળોની માંગણી સાથે નિદર્શનની શરૂઆત થઈ હતી. અસરગ્રસ્ત વિસ્તારમાં મલ્ટી એજન્સીની તપાસ અને દેખરેખ હાથ ધરવામાં આવી હતી, અને ત્યારબાદ બચાવ કામગીરી હાથ ધરવા માટે કર્મચારીઓને સામેલ કરવામાં આવ્યા હતા. કવાયત દરમિયાન તૈનાત સંસાધનોની સહાયથી દુર્ઘટનાગ્રસ્ત લોકોના સ્થળાંતરણનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

અસરગ્રસ્ત નાગરિકોના ‘પુનરુત્કર્ષ અને પુનર્વસન’ સાથે નિદર્શનનું સમાપન કરવામાં આવ્યું હતું. આત્મનિર્ભર ભારત પહેલ સાથે અનુરૂપ, નિદર્શનની સાથે-સાથે ઔદ્યોગિક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેણે ભારતીય સંરક્ષણ ઉદ્યોગોને આપદા પ્રતિભાવ ટેકનોલોજીમાં તેમના આવિષ્કારો અને ઉત્પાદન ક્ષમતાઓ પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં આપદા વ્યવસ્થાપનમાં આત્મનિર્ભરતા અને ટેકનોલોજીકલ પ્રગતિ માટે ભારતની પ્રતિબદ્ધતા રેખાંકિત થઈ હતી. સૈન્ય સ્ટાફના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આ પ્રોફેશનલ રીતે યોજવામાં આવેલી કવાયતનું આયોજન કરવા બદલ અને તેને ઉત્કૃષ્ટતા તેમજ ચતુરાઈથી સંચાલિત કરવા બદલ તમામ સહભાગીઓના પ્રયાસો અને સમર્પણની પ્રશંસા કરી હતી. સૈન્ય વડા (ઈઘઅજ)એ વૈશ્વિક માનવતાવાદી પ્રયાસો પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા પર વધુ ભાર મૂક્યો હતો, જેમાં દુનિયાભરના ઘણા લોકો માટે તેમના કટોકટીના સમયમાં, દેશો તેમજ તકલીફમાં રહેલા લોકોને મહત્વપૂર્ણ સહાયતા પૂરી પાડવા માટે ભારતીય સૈન્ય સતત આશા અને સહાયના કિરણ તરીકે ઉભરી આવ્યું છે. ભારતીય સશસ્ત્ર દળો દ્વારા, તાજેતરના વર્ષોમાં, આપદા રાહત કામગીરીમાં આપદા શોધ અને બચાવ મિશન, માનવતાવાદી સહાય અને તબીબી સહાયની જોગવાઈ સહિત મુખ્ય ભૂમિકા નિભાવવામાં આવી હતી. સૈન્ય વડા (COAS)એ ભારતીય ઉદ્યોગોના સહભાગીઓની પણ પ્રશંસા કરી હતી, જેમણે સરકારના વિકસિત, આત્મનિર્ભર ભારતની દૂરંદેશીને અનુરૂપ સ્વદેશી HADR સાધનોનું પ્રદર્શન કર્યું હતું. તેમણે ભારતીય સૈન્યને સમર્થન આપવા બદલ તેમજ આ કવાયતમાં તેમની સક્રિય સામેલગીરી બદલ ગુજરાત રાજ્ય સરકાર અને ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI) સહિત ઔદ્યોગિક ભાગીદારોનો નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સૈન્ય વડા (COAS)એ વિદેશી પ્રતિનિધિઓની સહભાગિતાની પણ પ્રશંસા કરી હતી, જેનાથી માનનીય પ્રધાનમંત્રી દ્વારા સતત હિમાયત કરવામાં આવતા વસુધૈવ કુટુંબકમ – વિશ્વ એક પરિવારની ભારતીય વિચારધારા સમજવા મળી હતી. 18 નવેમ્બર 2024ના રોજ કવાયતના પ્રારંભિક કાર્યક્રમમાં ‘ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશમાં ચક્રવાત’ થીમ પર કેન્દ્રિત ટેબલ ટોપ કવાયત (TTX) સામેલ કરવામાં આવી હતી. આ કવાયતમાં ચક્રવાત સંભવિત ઓખા-પોરબંદર દરિયાકાંઠાને અસર કરતી આપદાનું દૃશ્ય તૈયાર કરવામાં આવ્યું હતું, જ્યાં તમામ સહભાગી એજન્સીઓએ આપદા રાહત વ્યૂહરચનાઓ પર મનોમંથન કર્યું હતું અને તે વ્યૂહરચનાઓના અમલીકરણ માટે અસરકારક સંયુક્ત વ્યવસ્થાતંત્ર સ્થાપિત કર્યું હતું. તેનો હેતુ કુદરતી આપદાઓ માટે ઝડપી અને સંકલિત પ્રતિભાવ સુનિશ્ચિત કરીને આંતર-એજન્સી એકીકરણ અને સહકારમાં આવતા અંતરાયને દૂર કરવાનો છે.

You Might Also Like

20મીએ દવાની દુકાનો બંધ રહેશે

બાલાજી હનુમાનજી મંદિરે સંધ્યા આરતીના સમયમાં ફેરફાર: શનિવારથી સાંજે 7:15 કલાકે આરતી થશે

23-24 શનિ-રવિ અને 25-26 હડતાળ SBI બૅન્ક ચાર દિવસ સુધી બંધ રહેશે

જંગલેશ્ર્વર ડિમોલિશનને 75 દિવસ થયા પરંતુ હજુ સુધી રોડ ન બન્યો!

35,00,000 વિદેશી પક્ષીઓ માટે ગુજરાત સુરક્ષિત આશ્રયસ્થાન

TAGGED: Indian Armed Forces, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article યુક્રેને પ્રથમ વખત રશિયા પર અમેરિકન મિસાઇલો છોડી: બાઈડને 2 દિવસ પહેલા પ્રતિબંધ હટાવ્યો હતો
Next Article UPમાં મતદાન દરમિયાન પોલીસ પર પથ્થરમારો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

20મીએ દવાની દુકાનો બંધ રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ફાઈલોમાં પ્રોબ્લેમ ન હોય તો સમયસર ક્લિયર કરવાની પ્રેક્ટિસ પાડો : સંઘવી
પોરબંદરના બાહોશ PI આર.સી. કાનમિયાની ACBમાં બદલી: ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ, પ્રજામાં મિશ્ર લાગણી
બાલાજી હનુમાનજી મંદિરે સંધ્યા આરતીના સમયમાં ફેરફાર: શનિવારથી સાંજે 7:15 કલાકે આરતી થશે
23-24 શનિ-રવિ અને 25-26 હડતાળ SBI બૅન્ક ચાર દિવસ સુધી બંધ રહેશે
ભાવનગરમાં દારૂ પીને નાયબ મામલતદારે ધમાલ મચાવી !
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

20મીએ દવાની દુકાનો બંધ રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

બાલાજી હનુમાનજી મંદિરે સંધ્યા આરતીના સમયમાં ફેરફાર: શનિવારથી સાંજે 7:15 કલાકે આરતી થશે

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

23-24 શનિ-રવિ અને 25-26 હડતાળ SBI બૅન્ક ચાર દિવસ સુધી બંધ રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?