By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચિલીના જંગલોમાં પ્રચંડ આગમાં 18 લોકોના મોત, ઈમરજન્સી જાહેર
    34 minutes ago
    ભારતે દાળ-કઠોળ પાર 30% ‘ટેરિફ’ ઝીંકતા અમેરિકાના વેપારીઓમાં રોષનો માહોલ
    2 days ago
    1971માં પાકિસ્તાનની પડખે ઊભું હતું ઈરાન! રાજાના પુત્રની સત્તામાં વાપસીથી ભારતનું વધશે ટેન્શન?
    4 days ago
    ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા
    6 days ago
    ભારત-જર્મની દ્વિ-પક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતે દાળ-કઠોળ પાર 30% ‘ટેરિફ’ ઝીંકતા અમેરિકાના વેપારીઓમાં રોષનો માહોલ
    2 days ago
    ભારતીય રેલ્વે દ્વારા ઐતિહાસિક અપગ્રેડની યોજના, જાણો વધુ
    2 days ago
    ઈરાનથી ભારતીયોનું ‘ઓપરેશન એરલિફ્ટ’ આજથી વિદ્યાર્થીઓની ઘરવાપસી શરૂ
    3 days ago
    ગંગાના પ્રવાહને વાળવા માટે બનાવેલી 14 કિ.મી. લાંબી ટનલ કરોડોના ખર્ચે કાયમ માટે બંધ કરાશે
    3 days ago
    ભારતની સ્ટાર્ટઅપ ક્રાંતિ: 10 વર્ષમાં 21 લાખ નોકરીઓનું સર્જન
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    3 days ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    4 days ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    1 week ago
    ભારત સાથેના વિવાદ વચ્ચે બાંગ્લાદેશી કેપ્ટાનનું છલકાયું દર્દ
    1 week ago
    રાજકોટમાં હાર્દિક પંડ્યાનું મેદાનમાં ફરી દેખાયું રૌદ્ર સ્વરૂપ
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    4 days ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: diwali 2024: કાળી ચૌદસના દિવસે અભ્યંગ સ્નાનનું અનોખુ મહત્વ, જ્યોતિષના મતે જાણો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > diwali 2024: કાળી ચૌદસના દિવસે અભ્યંગ સ્નાનનું અનોખુ મહત્વ, જ્યોતિષના મતે જાણો
ધર્મ

diwali 2024: કાળી ચૌદસના દિવસે અભ્યંગ સ્નાનનું અનોખુ મહત્વ, જ્યોતિષના મતે જાણો

Khaskhabar Editor
Last updated: 2024/10/30 at 11:35 AM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

કાળીચૌદસના દિવસે કરો અભ્યંગ સ્નાન, આખું વર્ષ બીમારીથી બચશો, જ્યોતિષના મતે જાણો મહત્વ

દરેક ઘર રોશનીથી ઝળહળી રહ્યા છે, માર્કેટમાં છેલ્લી ઘડીની ખરીદીની ભીડ છે. મીઠાઈની દુકાનો પર લાઈનો લાગી રહી છે, બાળકોની શાળામાં વેકેશન પડી ચૂક્યુ છે. કારણ કે, દિવાળી આવી ગઈ છે. તહેવારોની ઉજવણી શરૂ થઈ ચૂકી છે. બાળકો ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યા છે, તો મોટેરા પૂજા પાઠ કરીને, જુદી જુદી રીતે દિવાળી ઉજવી રહ્યા છે. દિવાળી એક એવો તહેવાર છે, જેમાં દરેક દુઃખને, સ્ટ્રેસને ભૂલીને દરેક વ્યક્તિ ઉજવણી કરે છે.

- Advertisement -

આમ તો આપણને બધાને ખબર છે, 14 વર્ષના વનવાસ બાદ જ્યારે પ્રભુ શ્રી રામ ઘરે પાછા આવ્યા, ત્યારથી દિવાળીની ઉજવણી શરૂ થઈ, પરંતુ ધનતેરસથી લઈને ભાઈબીજ સુધીના તહેવારોની ઉજવણી સાથે જુદી જુદી પરંપરા જોડાયેલી છે. જે સદીઓથી ચાલી આવે છે. જેમાંથી કેટલીક વિધિ અને પરંપરાઓ ખૂબ જ રસપ્રદ છે, જેમકે કાળી ચૌદસના દિવસે કરવામાં આવ્યું અભ્યંગ સ્નાન, જેમાં અત્તર અને તેલથી સ્નાન કરવાનું હોય છે.

ધનતેરસની ઉજવણીની ખાસ વાત

ધનતેરસના દિવસે લક્ષ્મીજીની ઉપાસના કરવામાં આવે છે. સોના ચાંદીની ખરીદી થાય છે, એ તો બધાને જ ખબર છે. આ દિવસે એક મૂહર્ત જોઇને લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે, ચોપડા પૂજન અને જે પણ વ્યવસાય હોય તેની પૂજા કરીને આ દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે. ધનતેરસની ઉજવણી પાછળની માન્યતા એવી છે કે દેવી લક્ષ્મીનું આહ્વાન કરતા પહેલાં, સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા અને યમને પ્રસન્ન કરવા માટે કાર્યોની શુદ્ધિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેમને જણાવી દઇએ કે કુબેર પણ આસુરી શક્તિને દૂર કરનાર દેવ છે.

- Advertisement -

પરંતુ ધનતેરસ એ આરોગ્ય માટે પણ મહત્વનો દિવસ છે, જે ધનત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન ધન્વંતરીની પણ પૂજા કરવામાં આવે છે. જેનું કારણ છે કે ભગવાન ધન્વંતરીને દવા અને સારવારના દેવતા માનવામાં આવે છે. શાસ્ત્રો અને વેદો, પુરાણો પ્રમાણે ધન્વંતરિ ભગવાન વિષ્ણુના અવતાર છે અને સમગ્ર વિશ્વને આરોગ્ય પ્રદાન કરે છે. આ સાથે ધનતેરસની ઉજવણી પાછળ ભગવાન વિષ્ણુના વામન અવતારની કથાનો પણ ઉલ્લેખ છે, ભાગવત પુરાણ અનુસાર, ધનતેરસના દિવસે વામન અવતારે રાક્ષસ રાજા બલિ પાસેથી ત્રણ લોકનું દાન માગ્યું હતી અને દેવતાઓને તેમની ખોવાયેલી સંપત્તિ અને સ્વર્ગ પ્રદાન કર્યું હતું. આ પ્રસંગે દેવતાઓએ ધનતેરસના તહેવારની ઉજવણી કરી હતી.

કાળી ચૌદસ / નરક ચતુર્દશી (શક્તિ અને શુદ્ધિ માટેનો દિવસ)
ધનતેરસ બાદ આવે છે કાળી ચૌદસનો દિવસ. જે દિવસે ભગવાન કૃષ્ણે નરકાસુરનો નાશ કર્યો હતો, આ દિવસ નકારત્મક્તા પર સકારાત્મકતાના વિજયનો પ્રતિક છે. કાળી ચૌદસના દિવસે અનેક માન્યતા હોય છે, એવું પણ સાંભાળ્યું હશે કે આ દિવસે લોકો ઘરમાં ભજીયા બનાવે છે અને તે ભજીયા ઘરમાંથી કાઢીને ચાર રસ્તે મૂકવામાં આવે છે. તેનું કારણ છે કે, આ ભજીયા થકી ઘરમાં રહેલ નેગેટિવ ઉર્જા અને કકળાટ તેઓ ઘરની બહાર કાઢે છે. આ વિધિ થકી ઘરમાંથી નેગેટિવ ઉર્જા દૂર થાય તેવું માનવામાં આવે છે. આખા વર્ષમાં ફક્ત આ દિવસે જ આ વિધિ કરવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં આ દિવસે માતા કાળીની પૂજન પણ કરવામાં આવે છે. પણ તમને ખબર છે આ દિવસે અભ્યંગ સ્નાન પણ કરવામાં આવે છે જેની એક જૂની માન્યતા છે.

અભ્યંગ સ્નાન શું છે કેમ કરવામાં આવે ?
પ્રખ્યાત એસ્ટ્રોલોજર અંકિત શાહના કહેવા અનુસાર અભ્યંગ સ્નાન સદીઓ પહેલા ઋષિમુનિઓ કરતા હતા, જેનું એક માત્ર કારણ હતું કે, શિયાળાની ઋતુ દિવાળી બાદ આવતી હોય છે એટલે તેમાં કોઇ પણ રોગ ના થાય એટલે આ સ્નાન કરવામાં આવે છે. પરંતુ યુગ બદલાતા આ પરંપરા લુપ્ત થતી જાય છે. પણ અભ્યંગ સ્નાન કરવાથી અનેક ફાયદા છે, કાળી ચૌદસની સવારે, અત્તર અને તેલ સાથે સ્નાન કરી શરીર અને આત્માનું શુદ્ધિકરણ કરવાનું હોય છે. જે બાદ જ નકારાત્મકતાના નિવારણ માટે માતા કાળી અથવા હનુમાનજીની પૂજા કરવામાં આવે છે.

દિવાળી (પ્રકાશ અને લક્ષ્મી પૂજા માટેનો દિવસ)
દિવાળી એટલે વર્ષનો અંતિમ દિવસ અને પ્રકાશ પર્વ. જેમાં દુઃખ કે આફતરૂપી અંધકાર દૂર કરી સફળતા અને સુઃખ રૂપી સુરજ ઉગવાના પ્રતીક રીતે ઉજવણી કરવામાં આવે છે. આ જ દિવસે પ્રભુ રામચંદ્રજીના અયોધ્યામાં પાછા ફર્યા હતા, જેને લીધે પ્રકાશના અંધકાર પર વિજય તરીકે આ ઉત્સવ ઉજવાય છે.

આ દિવસ માતા લક્ષ્મી માટે સમર્પિત છે. સાંજે પરિવાર એકત્ર થઈ માતા લક્ષ્મી અને વિઘ્નહર્તા ગણેશજીની પૂજા કરે છે. ઘરની સુ:ખ અને શાંતિ માટે. આ પૂજામાં મીઠાઈ, ફૂલો અને મિશ્ઠાનનો ભોગ ચઢાવવામાં આવે છે. ઉજવણીના ભાગરૂપે ફટાકડા ફોડવામાં આવે છે, જે આનંદ અને પ્રકાશના વિજયનું પ્રતીક છે. આ ત્રણ દિવસ શરીર, મન અને આત્માની શુદ્ધિ અને શાંતિની યાત્રાનો દિવસ છે.

You Might Also Like

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

TAGGED: Abhyanga bath, Abhyanga bath on Kali Chaudas, Diwali 2024, Kali Chaudas
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મેટોડામાં મંજૂરી વગર ફટાકડાંનો સ્ટોલ ચાલું કરનાર વેપારી સામે ગુનો
Next Article diwali 2024: આજે કાળી ચૌદશના દિવસે રાત્રિના સમયે હનુમાનજીની પૂજા કરવાનું હોય છે અનેરું મહત્વ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિઝનેસ

ચાંદી તમામ રેકોર્ડ તોડી પહેલીવાર પ્રતિ કિલો ₹3 લાખને પાર; સોનામાં પણ તોફાની તેજીનો માહોલ

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
ચિલીના જંગલોમાં પ્રચંડ આગમાં 18 લોકોના મોત, ઈમરજન્સી જાહેર
અમદાવાદના નારાણપુરાની નેશનલ સ્કૂલ બહાર ધોરણ 10ના વિદ્યાર્થી પર થયો છરીથી હુમલો
વાત હનુમાનજી અને જટાયુજીની
નીંદ ચૂરાઈ તેરી કીસને ઓ સનમ..
એક ઔષધ એક સુગંધ, તાંત્રિક દ્રવ્ય ઔદ્યોગિક પ્રોડક્ટ!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મરાષ્ટ્રીય

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ધર્મરાષ્ટ્રીય

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ધર્મ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?