By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોનાલ્ડ ટ્રમ્પ 116 વર્ષમાં પહેલા રાષ્ટ્રપતિ છે જેમને NAACP સંમેલનમાં આમંત્રણ આપવામાં ન આવ્યું
    18 minutes ago
    ટ્રમ્પે G7 સમિટ વહેલા છોડી, ઈરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો બનાવવા દેવામાં નહીં આવે
    2 hours ago
    નાઇજીરિયાના બેનુ રાજ્યના યેલેવાટા શહેરના એક ગામમાં 100 લોકોની ગોળી મારીને હત્યા
    22 hours ago
    શું ડોનાલ્ડ ટ્રમ્પ 36 દેશોના નાગરિકો પર પ્રતિબંધો લાદશે?
    24 hours ago
    ઈરાન ટ્રમ્પને ‘મારવા માંગે છે’, હત્યાના પ્રયાસો પાછળ તેનો હાથ હતો: નેતન્યાહૂ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વડાપ્રધાન મોદીની સાયપ્રસ મુલાકાત : તુર્કિયેના પેટમાં તેલ રેડાયું
    35 minutes ago
    બોમ્બની ધમકી: કોચી-દિલ્હી ઈન્ડિગો ફ્લાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ
    1 hour ago
    ગોવા શિપયાર્ડ દ્વારા બનાવવામાં આવેલ પાંચમું ફાસ્ટ પેટ્રોલ જહાજ ‘અચલ’ ICG માટે લોન્ચ કરવામાં આવ્યું
    2 hours ago
    કેપ્ટન સુમિત સભરવાલના 88 વર્ષીય શોકગ્રસ્ત પિતાએ અંતિમ શ્રદ્ધાંજલિ આપી
    2 hours ago
    સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ, કોલકાતામાં લેન્ડ કરાઈ
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    2 hours ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    1 day ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    5 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    5 days ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    1 hour ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    3 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    4 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    4 days ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    6 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘પોર્ટ બ્લેયર’ નહીં હવે ‘શ્રી વિજયપુરમ’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘પોર્ટ બ્લેયર’ નહીં હવે ‘શ્રી વિજયપુરમ’
ગુજરાતરાજકોટ

‘પોર્ટ બ્લેયર’ નહીં હવે ‘શ્રી વિજયપુરમ’

Khaskhabar Editor
Last updated: 2024/09/14 at 4:58 PM
Khaskhabar Editor 9 months ago
Share
3 Min Read
SHARE

જ્યાં નેતાજીએ સૌપ્રથમ ફરકાવ્યો હતો તિરંગો, જ્યાં સાવરકરે રચી હતી ક્રાંતિ, તે સ્થળનું નામ મોદી સરકારે બદલ્યું

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આંદામાન અને નિકોબાર ટાપુઓની રાજધાની ‘પોર્ટ બ્લેયર’નું નામ બદલીને ‘શ્રી વિજયપુરમ’ કરવાનો નિર્ણય કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે (13 સપ્ટેમ્બર) આ બાબતની જાણકારી આપી. તેમણે ડ પર એક પોસ્ટ કરતાં લખ્યું કે, દેશને ગુલામીનાં તમામ પ્રતીકોમાંથી મુક્તિ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી પ્રેરિત થઈને આજે ગૃહ મંત્રાલયે પોર્ટ બ્લેયરનું નામ ‘શ્રી વિજયપુરમ’ કરવાનો નિર્ણય કર્યો છે. ‘શ્રી વિજયપુરમ’ નામ આપણા સ્વાધીનતા સંઘર્ષ અને તેમાં આંદામાન નિકોબારના યોગદાનને દર્શાવે છે. તેમણે આગળ કહ્યું કે, આ દ્વીપ આપણા દેશની સ્વાધીનતા અને ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન રહ્યો છે. ચોલ સામ્રાજ્યમાં નૌસેના અડ્ડાની ભૂમિકા નિભાવનારો આ દ્વીપ આજે દેશની સુરક્ષા અને વિકાસને ગતિ આપવા માટે તૈયાર છે. ગૃહ મંત્રી શાહ આગળ લખે છે કે, આ દ્વીપ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દ્વારા સૌથી પહેલો તિરંગો ફરકાવવાથી લઈને સેલ્યુલર જેલમાં વીર સાવરકર અને અન્ય સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા મા ભારતીની સ્વાધીનતા માટે સંઘર્ષનું પણ સ્થાન છે. પોર્ટ બ્લેયર એ આંદામાન-નિકોબાર દ્વીપસમૂહનું પાટનગર છે. જે દક્ષિણ આંદામાનમાં સ્થિત છે.

તેને આંદામાન નિકોબારનું પ્રવેશદ્વાર પણ કહેવાય છે અને ભારત સાથે દરિયાઈ અને હવાઈ માર્ગે જોડાયેલું છે. બ્રિટીશ શાસન દરમિયાન પોર્ટ બ્લેયર અગત્યનું સ્થળ હતું. અહીં અંગ્રેજોએ એક ‘સેલ્યુલર જેલ’ બનાવડાવી હતી, જેમાં કાળાપાણીની સજા પામેલા ભારતના ક્રાંતિવીરોને રાખવામાં આવતા હતા. વીર વિનાયક સાવરકર આ જેલમાં 11 વર્ષ રહ્યા હતા. જ્યાં પણ તેમણે સ્વાધીનતા માટેના પ્રયાસો ચાલુ રાખ્યા હતા. સ્વતંત્રતા બાદ આ જેલને સ્મારકમાં ફેરવી નાખવામાં આવી. આજે પણ તેની મુલાકાત લઇ શકાય છે અને પોર્ટ બ્લેયરનું એક અગત્યનું પર્યટન સ્થળ બની ગઈ છે. આ જ ટાપુનું કનેક્શન નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સાથે પણ ખરું. અહીં તેમણે આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે મુલાકાત લીધી હતી. વર્ષ 2018માં અહી વડાપ્રધાન મોદીએ નેતાજીને શ્રદ્ધાંજલિ આપવા માટે ત્રણ ટાપુઓનું નામકરણ કર્યું હતું. જેમાં દ્વીપોને ‘સુભાષચંદ્ર બોઝ દ્વીપ’, ‘શહીદ દ્વીપ’ અને ‘સ્વરાજ દ્વીપ’ નામ આપવામાં આવ્યાં હતાં. આ ત્રણેય મુખ્ય પર્યટન સ્થળો પૈકીના છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી દેશમાંથી ગુલામીનાં પ્રતીકો દૂર કરવા માટે સતત પ્રયાસરત રહે છે અને આ વાત તેમણે લાલ કિલ્લાના તેમના સ્વતંત્રતા દિવસના એક સંબોધનમાં પણ કહી હતી. આ જ ક્રમમાં સ્થળોનાં નામો બદલાતાં રહ્યાં છે. મોદી સરકાર આ પહેલાં રાજપથનું નામ ‘કર્તવ્ય પથ’ અને રાષ્ટ્રપતિ ભવનના ‘મુઘલ ગાર્ડન’નું નામ ‘અમૃત ઉદ્યાન’ કરી ચૂકી છે.

You Might Also Like

અમદાવાદ વિમાન દુર્ઘટના: 135 મૃતકોની ઓળખ, 101 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની પધરામણી

અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટના અત્યંત દુ:ખદ : ભાનુબેન બાબરીયા

રાજકોટ જિલ્લામાંથી બાંગ્લાદેશીઓને શોધી કાઢતી પોલીસ

રાજકોટમાં અઠવાડિયામાં શરદી-ઊધરસના 758 અને સામાન્ય તાવના 893 કેસ

TAGGED: Port Blair, Sri Vijayapuram
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચોમાસાની વિદાય પહેલાં 119 ડેમ તૃપ્ત થઈ ગયા
Next Article સર્વેશ્વર ચોક આયોજિત ગણપતિ મહોત્સવમાં આરતીના દર્શનનો લ્હાવો લેતાં સ્પેશિયલ હોમ ફોર બોયઝના દીકરા-દીકરીઓ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પ 116 વર્ષમાં પહેલા રાષ્ટ્રપતિ છે જેમને NAACP સંમેલનમાં આમંત્રણ આપવામાં ન આવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
વડાપ્રધાન મોદીની સાયપ્રસ મુલાકાત : તુર્કિયેના પેટમાં તેલ રેડાયું
ઘરમાંથી નકારાત્મક ઉર્જાને કપૂર દ્વારા દૂર કરો
નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
બોમ્બની ધમકી: કોચી-દિલ્હી ઈન્ડિગો ફ્લાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ
અમદાવાદ વિમાન દુર્ઘટના: 135 મૃતકોની ઓળખ, 101 મૃતદેહ પરિવારજનોને સોંપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદગુજરાત

અમદાવાદ વિમાન દુર્ઘટના: 135 મૃતકોની ઓળખ, 101 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની પધરામણી

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટના અત્યંત દુ:ખદ : ભાનુબેન બાબરીયા

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?