By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    1 day ago
    ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ સમાપ્ત : હોર્મુઝ ફરી ખુલશે
    1 day ago
    ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
    3 days ago
    AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
    3 days ago
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    6 hours ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    3 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    3 days ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    4 days ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 day ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    4 days ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    5 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    6 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    4 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    3 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    4 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    5 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    6 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દરેક મુલાકાતને અંતે એક જુદાઈ છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > દરેક મુલાકાતને અંતે એક જુદાઈ છે
Author

દરેક મુલાકાતને અંતે એક જુદાઈ છે

Khaskhabar Editor
Last updated: 2024/07/20 at 5:20 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

બધો આધાર છે એના જતી વેળાનાં જોવા પર.. મિલનમાંથી નથી મળતા મહોબ્બતના પુરાવાઓ

મિલન હંમેશા સુખકર હોય છે. નવસર્જનના નિર્માણ માટે નું સ્ત્રોત હોય છે. આઠ આઠ મહિનાની તરસ અને કાળઝાળ તપીશ અને ભીતરના ઉકળાટ ને વેઠ્યા પછી ધરતી આકાશ સામે આશા ની મીટ માંડી ને જુએ છે..એ ઝંખના,એ સાદ ને સાંભળી આકાશ પણ એ આંતરવેદના થી જાણે ગોરંભાય જાય અને વાદળનું બંધારણ થાય..જાણે કે,કોઈ વિરહી જણ ની પાંપણ નાં નેજે અટકી ને રહેલું કોઈ અશ્રુ બુંદ હોય..! અંતરના અવકાશને ખાલી કરવા આકાશ જાણે કડાકા ભડાકા અને વીજળીના ચમકારે આનરાધાર વર્ષેત્યારે થાય છે, ધરા અને આકાશનું મિલન..! એ મિલન એ આલિંગન એજ પ્રકૃતિના નવસર્જન નું નિર્માણ કરે છે.પાષણ બનેલી ગયેલ ધરતી મેઘવર્ષાનાં અમૃત પાનને મનભરી ને પીધાં પછી જાણે કાચી માટીની જાત બની જતી હોય છે..!
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?

- Advertisement -

પ્રકૃતિ હોય કે માણસની જાત, પ્રણય તો બધે સરખો..!
એક રીતે જોઈએ તો મિલનના પણ કેટલાક પ્રકાર હોય છે શાબ્દિક, દૈહિક, અને આત્મિક મિલન! આપણી આસપાસ જીવતી વાર્તાઓ જેવા કેટલાય પાત્રો આવાં સંબંધો જીવતા હશે..! જે સંબંધોમાં મિલનનાં નામે માત્ર ભાવનાઓ,શબ્દો ,અને પ્રાર્થના હોય!આવી લાગણીઓ શાશ્વત હોય છે ચિર કલીન..! મળ્યા વગર પણ જીવંત રહેતો સબંધ અનંત હોય છે. છતાં પણ વિરહ તો ત્યાં પણ આવે જ છે.કારણ કે ,જીવનને કાળનું બંધન હોય છે.

સંજોગો પરિસ્થિતિ અને સમય અનુસાર લાગણીઓ પરિવર્તિત થતી રહે સંબંધોના રૂપ પણ બદલાતા જાય છે.આથી જ સંવેદનાઓ એટલી જ રાખવી જેટલી વેદના સહન કરી શકો..! કારણ કે,દરેક મિલન પછી જુદાઈ નિશ્ચિત હોય છે. હા બસ, સમય ગાળાનો તફાવત રહે છે. ક્યારેક કોઈનું મળવું જીવનભરનો સાથ હોય તો ક્યારેક માત્ર કેટલાક દિવસો અને કેટલાક કલાકો પણ હોય શકે. કોઈ વ્યક્તિને અચાનક મળવું એ આકસ્મિક બનાવ ક્યારેય હોતો નથી.એ ઘટનાની નિયતિ પહેલેથી નક્કી થયેલી જ હોય છે.જે સમયે મળીએ છીએ તે ક્ષણ થી જ કદાચ જુદા થવાની ક્ષણો શરૂ થઈ જતી હોય છે.જેવી રીતે જન્મદિવસે આયુષ્યનું એક વર્ષ ખર્ચાઈ જાય છે બસ કંઈક એવી જ રીતે..! તફાવત બસ એટલો છે કે,આપણે જન્મદિવસની ઉજવણી કરીએ છીએ.પરંતુ કોઈ સ્વજનથી છુટા પડયા ની વેદના આજીવન આપણા દિલ ને દુ:ખી કરતી રહે છે.ઈશ્વર બહુ મોટો ગણિતજ્ઞ છે. તે હંમેશા દરેક વ્યક્તિના કર્મની ખાતાવહી બેલેન્સ કરે છે. ક્યારે, ક્યાં, કોણ, અને કેવી રીતે..? કેટલા સમય માટે..? મળશે અને કઈ ક્ષણથી જુદું પડશે..? એ પહેલે થી જ નિશ્ચિત થયેલું હોય છે. બસ આપણા માટે આ બધી ઘટનાઓ અનિશ્ચિત અને અણધારી હોય છે. એટલે જ તો ક્યારેક કોઈ અંગતનું ઓચિંતુ મળવું કે કોઈ સ્વજન નું અણધાર્યું છોડી જવું બંને પરિસ્થિતિનો સહજ સ્વિકાર કરવો સરળ હોતો નથી.સમય વીતી જાય છે અને સ્મરણો રહી જાય છે..કદાચ જીવન પર્યત..!

ગુજરાતી ભાષામાં એક શબ્દ છે ..વિખોટું પડવું..! આ શબ્દને સમજવો જરૂરી છે.કેમકે, એ એ શબ્દના અર્થને પચાવ્યા પછી જ આપણે કદાચ જુદા પડવાનો અર્થ સમજી શકીશું. જ્યારે બે વ્યક્તિ પરસ્પર મળે છે પછી એ સંબંધ લોહીનો હોય,લાગણી નો ,સામાજિક કે, વ્યવસાયિકકોઈપણ સંબંધ હોય,પરંતુ પરસ્પર મળનાર બે વ્યક્તિ ત્યારે જ એકબીજાને મળે છે જ્યારે પૂર્વાંતરનાં જન્મમાં કંઈક ઋણાનુબંધ બાકી હોય..! માતા-પિતા-સંતાનો, પતિ પત્ની કે વ્યવસાયિક સંબંધો થી મળનાર વ્યક્તિ ત્યાં સુધી જ સાથે રહી શકશે જ્યાં સુધી પરસ્પર એકબીજા સાથે કશિક લેણા દેણી બાકી હશે.જે ક્ષણ થી લેતી દેતી બરાબર થશે,એ સંપર્ક પણ પૂર્ણ થશે.બંને વચ્ચે જ્યારે કંઈક ખુંટી જશે ત્યારે બંને વ્યક્તિ વિખુટા પડી જશે..!
આજના આ રોબોટિક સમયમાં લોકો માટે પરસ્પર મળવું અને છૂટું પડવું એ એક સામાન્ય રોજીંદા જીવનમાં બનતી ઘટના છે. કારણ કે પ્રવર્તમાન સમયમાં જીવાતા સંબંધો સ્થાયી કે નિરંતર હોતા નથી. નિજ સ્વાર્થ કે કોઈ ચોક્કસ ઉદ્દેશ્ય ને પરિપૂર્ણ કરવા માટે જોડાયેલા સંબંધોનું આયુષ્ય પરસ્પરની ધ્યેય પ્રાપ્તિ પૂરતું જ સીમિત બની જતું હોય છે. આવા સંબંધોમાં મળ્યા પહેલા જ છુટા થઈ જવાની શરતો પણ નક્કી થયેલી હોય છે. આથી આવા સંબંધો જીવતા લોકો માટે અલગ પડવું એ એક સહજ ઘટના કહી શકાય.
આમ છતાં એક સત્ય એ પણ છે કે ખરેખર આંતર મન ની લાગણી થી જોડાયેલ સ્વજન થી શું ખરેખર વિખૂટું પડી શકાય ખરું કે..? છેટુ પડવાથી છૂટું થઈ શકે ખરું કે..? સામાન્ય લાગણી કે સંબંધોની વાત અલગ છે.પરંતુ જ્યાં આત્મીક મિલનની ક્ષણોને માણી હોય એ મિલન ક્યારે ય વિરહમાં પરિણમી શકતું નથી. વ્યવહારો કે સામાજિક બંધનોથી બંધાયેલા સંબંધો સમયાંતરે અંતને પામે છે.પરંતુ આત્માના ઊંડાણથી મળેલા જીવ જન્માંત્તર સુધી છૂટા પડી શકતા નથી.કદાચ સમયનું ચક્ર ક્યારેક ઉલટુ ચાલે અને પ્રત્યક્ષ કે પરોક્ષ મુલાકાત ન થઈ શકે,પરંતુ શાશ્વત સાથેની મુલાકાત તો સતત અનુભૂતિ રૂપે પણ થતી જ રહેતી હોય છે.

- Advertisement -

You Might Also Like

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો

ગ્રીક પુરાણો, ક્રિસ્ટોફર નોલાન અને એકિલીસ

TAGGED: LOVE, RELETIONSHIP
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એક નવી પર્યાવરણિય સમસ્યા – ઈન્ટરનેટ પ્રદુષણ વિશે જાણો…
Next Article સુરજકરાડી ગામને મળ્યો નગરપાલિકાનો દરજ્જો છતાં સુવિધાના નામે મીંડું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

જસદણની સદીઓ જૂની ‘પટારી’ હસ્તકલાને મળ્યો વૈશ્વિક GI ટેગ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાણી-પીણાના ભેળસેળિયાઓની સાથે સાથે ઇન્ફ્લૂએન્સર્સને પણ દંડો
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની કાલે બેઠકઃ રેસકોર્સમાં લાઈટિંગ લગાડવા સહિતની 13 દરખાસ્તો પર નિર્ણય
બાલાજી થાળમાં જમવા જતા પહેલાં 100 વાર વિચારજોઃ રસોડામાંથી નીકળ્યા ધનેડા
અમરેલીમાં સિંહે યુવકનો શિકાર કર્યો, માથું ધડથી અલગ કર્યું, આખું શરીર ખાઈ ગયો
જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
Bhavy Raval

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Authorમનીષ આચાર્ય

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?