By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    1 day ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    1 day ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    2 days ago
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    2 days ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી
    10 hours ago
    જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત
    11 hours ago
    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બસ-ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત : 7નાં મોત, 22 ગંભીર
    11 hours ago
    આજથી કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થયો : નાયરાએ પેટ્રોલના ભાવ રૂ.5, ડીઝલના રૂ.3 ઘટાડ્યા
    11 hours ago
    સરલા ભટના હત્યારા આતંકી યાસીન મલિકને જલ્દી જ મળશે સજા
    13 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    3 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    3 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    3 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    5 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    6 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    6 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    7 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    12 hours ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    13 hours ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    1 day ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    2 days ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શા માટે ? કોંગ્રેસે રાહુલ ગાંધીને બદલે કિશોરી લાલ શર્માને રાયબરેલીના મેદાનમાં ઉતાર્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > શા માટે ? કોંગ્રેસે રાહુલ ગાંધીને બદલે કિશોરી લાલ શર્માને રાયબરેલીના મેદાનમાં ઉતાર્યા
ખાસ-ખબરરાષ્ટ્રીય

શા માટે ? કોંગ્રેસે રાહુલ ગાંધીને બદલે કિશોરી લાલ શર્માને રાયબરેલીના મેદાનમાં ઉતાર્યા

Khaskhabar Editor
Last updated: 2024/05/03 at 1:19 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

કોંગ્રેસે આખરે ઉત્તર પ્રદેશમાં ગાંધી પરિવારના ગઢ ગણાતી રાયબરેલી અને અમેઠી લોકસભા બેઠકો માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. રાયબરેલી બેઠક પરથી રાહુલ ગાંધી અને અમેઠી બેઠક પરથી કિશોરી લાલ શર્માને ટિકિટ આપવામાં આવી છે. બંને નેતાઓ આજે ઉમેદવારી પત્ર ભરશે, જેની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. પ્રિયંકા ગાંધી ચૂંટણી નહીં લડે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે રાહુલ ગાંધીએ ચૂંટણી લડવા માટે અમેઠીને બદલે રાયબરેલી સીટ પસંદ કરવાનું કારણ શું છે?

પરંપરાગત બેઠક મનાય છે કોંગ્રેસની
અમેઠી અને રાયબરેલી લોકસભા બેઠકો ગાંધી પરિવારની પરંપરાગત બેઠકો માનવામાં આવે છે. ગત લોકસભા ચૂંટણીમાં અમેઠીથી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવીને જીત મેળવી હતી. સ્મૃતિ ઈરાની ફરી ચૂંટણી મેદાનમાં છે, જેમની સામે કોંગ્રેસે રાહુલ ગાંધીને બદલે કિશોરી લાલ શર્માને મેદાનમાં ઉતાર્યા છે. રાહુલ ગાંધી હવે તેમની માતા સોનિયા ગાંધી અને દાદી ઈન્દિરા ગાંધીની બેઠક પરથી ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવશે. અમેઠીને બદલે રાયબરેલીમાંથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતારવું એ કોંગ્રેસની સમજી વિચારેલી વ્યૂહરચનાનો ભાગ છે.

- Advertisement -

#WATCH | Uttar Pradesh | After filing his nomination from Amethi Lok Sabha constituency, Congress candidate KL Sharma says, "Who will win or lose from here, it's in people's hands, we will work hard… Election is just a formality, people make their mood for those who work for… pic.twitter.com/NaH4CW59Yf

— ANI (@ANI) May 3, 2024

- Advertisement -

અમેઠીને આ કારણે પડતું મૂક્યું
અમેઠીની બેઠક છોડીને રાયબરેલીથી ચૂંટણી લડવાનો રાહુલ ગાંધીનો નિર્ણય ચૂંટણી હારવાના ડરને કારણે નથી પરંતુ ભાજપની રણનીતિને નિષ્ફળ કરવાનો ઈરાદો હોવાનું માનવામાં આવે છે. 2024ની ચૂંટણીનો માહોલ સંપૂર્ણપણે મોદી વિરુદ્ધ રાહુલની આસપાસ જ લાગે છે. આવી સ્થિતિમાં જો રાહુલ ગાંધી અમેઠી બેઠક પરથી ચૂંટણી લડ્યા હોત તો આ નેરેટિવ રાહુલ વિરુદ્ધ ઈરાનીમાં બદલાઈ ગયું હોત. આ પ્રકારના કોઈ વિચારો પેદા ન થાય તે માટે કોંગ્રેસે રાહુલ ગાંધીને અમેઠીને બદલે રાયબરેલીથી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો હોય તેવું લાગે છે.

પ્રિયંકા ગાંધી આ કારણે ચૂંટણી નથી લડી રહ્યાં
જો રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડ્યા હોત તો પ્રિયંકા ગાંધીને રાયબરેલી બેઠક પરથી ઉમેદવાર બનવાની ફરજ પડી હોત. પ્રિયંકા ગાંધીને લોકસભાની ચૂંટણી લડવામાં રસ નહોતો. તેની પાછળનું કારણ એ હતું કે જો પ્રિયંકા ગાંધી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હોત તો ભાજપને ભાઈ-ભત્રીજાવાદ કે પરિવારવાદ મુદ્દે કોંગ્રેસને ઘેરવાની તક મળી હોત. એટલું જ નહીં, જો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંને ચૂંટણી લડ્યા હોત, તો તેઓએ પોતપોતાની બેઠકો પર વ્યસ્ત રહેવું પડત. આવી સ્થિતિમાં દેશના અન્ય ભાગોમાં પણ કોંગ્રેસના ચૂંટણી પ્રચારને અસર થવાની સંભાવના હતી. જો રાહુલ અને પ્રિયંકાએ તેમના વિસ્તાર માટે ઓછો સમય ફાળવ્યો તો વિસ્તાર પ્રત્યે ઉદાસીનતાનો આરોપ લાગ્યો હોત.

રાહુલ ગાંધીને રાયબરેલીમાં જ કેમ ઉતાર્યા?
કોંગ્રેસે એક વ્યૂહરચના હેઠળ રાહુલ ગાંધીને રાયબરેલીથી મેદાનમાં ઉતાર્યા છે જેથી તેમના પર રાજ્યમાંથી ભાગી જવાનો આરોપ ન લગાવી શકાય અને પ્રિયંકા ગાંધીઅન્ય વિસ્તારોમાં પ્રચાર માટે પણ ઉપલબ્ધ રહે. પ્રિયંકા ગાંધી હવે ઉમેદવાર નહીં હોવાથી ભાજપ અને પીએમ મોદી માટે કોંગ્રેસ પર પરિવારવાદના આરોપો વધુ ઘેરા કરવા મુશ્કેલ બનશે. આથી જ ભાજપને ચૂંટણીમાં તક ન મળે તે માટે રાહુલ ગાંધીને અમેઠીની જગ્યાએ રાયબરેલી બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

અમેઠીથી ન લડવા અંગે આ મત
જો કે નિષ્ણાતોના મતે જો રાહુલ ગાંધી આ વખતે અમેઠીથી ચૂંટણી લડ્યાં હોત તો તેઓ જીતી પણ શકે તેમ છે પરંતુ તેમના ન લડવા પાછળનું બીજું મોટું કારણ એ છે કે સ્મૃતિ ઈરાની સામે ચૂંટણી લડીને તેઓ સ્મૃતિને બહુ રાજકીય મહત્ત્વ આપવા માંગતા નથી. સ્મૃતિ ઈરાનીને રાજકીય ઓળખ માત્ર એટલા માટે મળી છે કારણ કે તેમણે અમેઠીની ચૂંટણીમાં રાહુલ ગાંધીને હરાવ્યા હતા. જો રાહુલે ફરીથી ચૂંટણી લડી હોત તો સ્મૃતિ ઈરાનીનું આકર્ષણ વધી જાત. જો તે ચૂંટણી જીતવામાં સફળ થાય છે, તો તેમનું રાજકીય કદ ગાંધી પરિવારની સમકક્ષ બની ગયું હોત. આથી જ ગાંધી પરિવારે પોતે લડવાને બદલે હવે તેમના નજીકના સહયોગી કિશોરી લાલ શર્માને મેદાનમાં ઉતાર્યા છે.

 

You Might Also Like

મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બસ-ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત : 7નાં મોત, 22 ગંભીર

આજથી કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થયો : નાયરાએ પેટ્રોલના ભાવ રૂ.5, ડીઝલના રૂ.3 ઘટાડ્યા

સરલા ભટના હત્યારા આતંકી યાસીન મલિકને જલ્દી જ મળશે સજા

TAGGED: Amethi, CONGRESS, Kishori Lal Sharma, Lok Sabha Election 2024, Rae Bareli, RAHUL GANDHI
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માત્ર 20 વર્ષની ઉંમરે આ યુવા ક્રિકેટરે દુનિયાને કહ્યું અલવિદા, એક દિવસ પહેલા જ મેચમાં ખેરવી હતી ત્રણ વિકેટ
Next Article ગૂગલે ૨૫ એપ્રિલના રોજ તેનો પહેલા ક્વાર્ટરનો રિપોર્ટ આપ્યો ત્યારે તેની કોર ટીમમાંથી ૨૦૦ની બરતરફી કરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
UPSC પ્રિલિમની તૈયારી કરતાં ઉમેદવારોને દર મહિને 4 હજારની સહાય
પનીરના શોખીનો સાવધાન..! 500 કિલો પનીરનો જથ્થો સીઝ
રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળીઃ 27 લાખના ભોજન ખર્ચનો નામંજૂર
કુવાડવા પાસે સવારે બંધ ટ્રક પાછળ બાઇક અથડાતા હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થીનું મોત
જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાષ્ટ્રીય

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બસ-ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત : 7નાં મોત, 22 ગંભીર

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?