By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં ઈઝરાયલની એક્શન, અનેક ગામડાં તબાહ
    11 hours ago
    શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! ઈરાનનો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ
    11 hours ago
    જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
    1 day ago
    યુદ્ધનો ખર્ચ અમેરિકા ઉઠાવે, નહીં તો ઓઈલના સોદા યુઆનમાં થશે’, UAEની ટ્રમ્પને ખુલ્લી ચેતવણી
    1 day ago
    સીઝફાયર માત્ર કાગળ પર? ઇઝરાયલે લેબેનોનમાં ‘બફર ઝોન’નો નકશો જાહેર કર્યો; સૈનિકો પાછા નહીં ખેંચાય
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓઈલ માર્કેટ ચિંતિત! શાંતિ મંત્રણા તૂટશે તો ટ્રમ્પ માટે કપરાં ચઢાણ
    9 hours ago
    ઈરાન સાથે સમાધાન ન થાય ત્યાં સુધી નાકાબંધી: ટ્રમ્પ
    9 hours ago
    પંજાબની સતત પાંચમી જીત, ટીમ ટેબલમાં ટોપ પર: લખનઉને 54 રને હરાવ્યું
    1 day ago
    અમેરિકામાં પિતાએ પોતાના જ 7 બાળકો સહિત 8ની હત્યા કરી
    1 day ago
    જમ્મુમાં મુસાફરોથી ભરેલી બસ 100 ફૂટ નીચે ખાબકી, 21 લોકોનાં મોત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    8 hours ago
    IPLમાં જાણો ક્યાં ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ અય્યર, કહ્યું- આ ભવિષ્યમાં સુપરસ્ટાર બનશે
    11 hours ago
    IPLના 35 સારા ખેલાડીઓ પર BCCIની નજર! શ્રેયસ અય્યરને મળી શકે છે મોટી જવાબદારી
    1 day ago
    ટીમ ઈન્ડિયામાં રમી શક્યો હોત રાશિદ ખાન! ભારતની નાગરિકતા કેમ ઠુકરાવી? સ્ટાર સ્પિનરનો મોટો ખુલાસો
    1 day ago
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    5 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    6 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આવતીકાલે સંવત્સરી પર્વ: વેરના બીજને દુર કરવાનો અમૂલ્ય અવસર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > આવતીકાલે સંવત્સરી પર્વ: વેરના બીજને દુર કરવાનો અમૂલ્ય અવસર
ધર્મ

આવતીકાલે સંવત્સરી પર્વ: વેરના બીજને દુર કરવાનો અમૂલ્ય અવસર

Khaskhabar Editor
Last updated: 2023/09/18 at 5:46 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મૂર્તિપૂજક તથા સ્થાનકવાસી જૈન સંઘોમાં તપ, ત્યાગ, ધર્મ આરાધના સાથે ઉજવાતું પર્યુષણ પર્વ

આવતીકાલે પૂ. ગુરૂ ભગવંતો વ્યાખ્યાનમાં બારસા સુત્રનું વાચન કરશે, જે કલ્પસૂત્રના આઠ વ્યાખ્યાનનો સાર છે

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજે સાતમો દિવસ છે. ગઇકાલે રવિવારેના કલ્પસુત્રના ગ્રંથ અંતર્ગત પ્રભુવીરનું જન્મવાચન, ત્યારબાદ પ6 દિકકુમારીકાઓ જન્મોત્સવ ઉજવે છે અને 64 ઇન્દ્રો મેરૂશિખર પર અસંખ્ય દેવો સાથે જન્મોત્સવ ઉજવે છે તથા માતા પિતાએ વર્ધમાન નામ પાડયું. તપ આદિ શકિત હોવાથી બીજુ નામ શ્રમણ પડયું તથા દેવોને પરાજિત કરતાં ત્રીજું નામ મહાવીર પડયું. પ્રભુ વૈરાગી હોવા છતાં માતા-પિતાના આગ્રહથી યશોદ સાથે લગ્ન કર્યા. પ્રભુ 28 વર્ષના થયા ત્યારે માતા-પિતાનો સ્વર્ગવાસ થયો.
નંદિવર્ધન ભાઇના આગ્રહથી બીજા બે વર્ષ રહ્યા પ્રભુએ વરસીદાન આપ્યું અને ચારિત્ર અંગીકાર કર્યુ. દીક્ષા બાદ પ્રભુએ વિહાર કર્યો. સાડા બાર વર્ષ સુધી પ્રભુએ અનેક ઉપસર્ગો સહન કર્યા કટપૂતનાનો ઉપસર્ગ, શૂલપાણિ યક્ષનો ઉપસર્ગ, સંગમ દેવનો ભયાનક ઉપસર્ગ સહન કર્યો. ઋજુવાલિકા નદીને કિનારે કેળવજ્ઞાન પ્રાપ્ત કર્યુ. પ્રભુએ ધર્મદેશના આપી, પ્રથમ દેશના નિષ્ફળ ગઇ. ત્યારબાદ પ્રભુ પાવાપુરી પધાર્યા ઇન્દ્રભૂતિ ગૌતમ પ00 શિષ્યો સાથે આવ્યા. પ્રભુના પ્રથમ શિષ્ય ગણધર બન્યા. પ્રભુએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી.
અંતિમ ચોમાસુ પાવાપુરીમાં કર્યુ. પ્રભુ આસો વદ 30ની રાત્રીએ નિર્વાણ પામ્યા આ વર્ણન કલ્પસૂત્રના વાંચન દરમ્યાન કરવામાં આવેલ હતું. આજે પર્યુષણના સાતમા દિવસે ગુરૂ ભગવંતોએ કલ્પસૂત્રના સાતમા અને આઠમા વ્યાખ્યાનમાં ભગવાન પાશ્ર્ચર્વનાથ, નેમિનાથ અને ઋષભદેવ ચરિત્ર, ર1 તીર્થંકરોના આંતરા અને જંબુસ્વામી આદિ મહાપુરૂષોના ચરિત્ર પર પ્રવચન કર્યુ. પ્રભુ વીરની પાટપરંપરાનું વર્ણન કરાયું જેમાં જંબુસ્વામી, ભદ્રબાહુ સ્વામ, સ્થૂલભદ્ર સ્વામી, આચાર્ય સુહસ્તિસૂરી, વજ્રસ્વામી વગેરેનું વર્ણન કરાયું હતું.
આજનું પ્રતિક્રમણ ત્રીજ હોવાથી માંગલિક પ્રતિક્રમણ કરવાનું રહેશે. આવતીકાલે સંવત્સરી મહાપર્વ અર્થાત પર્વાધિરાજ પર્યુષણનો આઠમો અને અંતિમ દિવસ છે. આવતીકાલનો દિવસ વેરના બીજને દુર કરવાનો અમૂલ્ય અવસર છે.
આવતીકાલે સવારે ગુરૂ ભગવંતો વ્યાખ્યાનમાં બારસા સુત્રનું વાચન કરે છે. આ બારસા સુત્ર અર્ધમાગધી ભાષામાં છે. તે કલ્પસૂત્રના આઠ વ્યાખ્યાનનો સાર છે. આવતીકાલનો દિવસ ક્ષમાના અમૃત ઘટનો દિવસ છે. કાલે સંવત્સરી પ્રતિક્રમણ કરતા પહેલા દરેક જીવને ખમાવી લેવા,
એક પણ વ્યકિત સાથે મતભેદ રહી જાય તો સાધના સફળ થતી નથી. આવતીકાલે તમામ ઉપાશ્રયોમાં લગભગ બપોરે 3 વાગે સંવત્સરી પ્રતિક્રમણની ક્રિયા કરવામાં આવશે. લગભગ 3 કલાકની આ વિધિ હોય છે. તમામ જૈનો પુરા ઉલ્લાસથી આ વિધિ કરે છે.
84 લાખ જીવયોનિ પ્રત્યે મિત્રતા નિર્માણ કરવી, સંવત્સરી મહાપર્વના દિવસે ‘મિચ્છામિ દુકકડમ’ માગી સાચું ભાવ પ્રતિક્રમણ કરી ક્ષમાપર્વની આરાધના કરવાની હોય છે. તેમ યુનિ. રોડ જૈન સંઘના ટ્રસ્ટી હિમાંશુ દેસાઇએ જણાવેલ છે.

કાલે પ્રત્યેક જૈનોના ઘરે નાનું-મોટું તપ થશે
પર્વાધિરાજ પર્યુષણના આઠેય દિવસોમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના ઉલ્લાસપૂર્વક થતી હોય છે. સંવત્સરી પ્રતિક્રમણ કરતી વખતે જૈનો પોતાના હાથે થયેલા દોષ અંગે ક્ષમા માંગે છે અને અન્ય કોઇના હાથે થયેલા દોષને ક્ષમા આપે છે. આ ક્રિયામાં માત્ર માનવ જાતને નજર સામે રાખવાની નથી પરંતુ સમગ્ર પ્રાણી સૃષ્ટિને આંખ સામે રાખવાની હોય છે.

You Might Also Like

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

TAGGED: SamvatsariParva, vengeance
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article U-17 ભારતીય ફૂટબોલ મહિલા ટીમમાં ગુજરાતની 16 વર્ષીય ખુશ્બુને સ્થાન
Next Article PM મોદીએ ‘વિશ્વકર્મા યોજના’ શરૂ કરાવી, ₹13,000 કરોડ ખર્ચશે સરકાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

2500 કરોડના સાયબર ફ્રોડમાં યસ બૅન્કના મેનેજર સહિત ત્રણ અધિકારીની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
માર્ગ અકસ્માત અટકાવવા કડક પગલાં
મતદાન વધારવા તંત્રની અનોખી પહેલ દવાના બિલથી માંડી ટેક્સ રિસિપ્ટ સુધી દરેક જગ્યાએ અપીલ…
રાજકોટની રળિયામણી રાત પણ ગરમ!
ઘરથી ઑફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે
અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મરાષ્ટ્રીય

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
ધર્મરાષ્ટ્રીય

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
ધર્મ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 6 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?