હિમાચલ-જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષા, ભૂસ્ખલનથી રસ્તા બંધ
હવામાન વિભાગે આજે અને આવતીકાલે આંધી,વિજળી પડવાની આગાહી કરી હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા…
જોશીમઠમાં ભૂસ્ખલનના કારણે 1200 ઘર હાઇ રિસ્ક હેઠળ, CBRIએ રિપોર્ટમાં પુનર્વાસની ભલામણ કરી
જોશીમઠમાં ભૂસ્ખલનના કારણે લગભગ 1200 ઘર હાઇ રિસ્કમાં આવી ગયા છે. પહાડ…
આફ્રિકન દેશ કોંગોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી તબાહીની સ્થિતી
22 લોકોના મોત, અનેક લોકો બેઘર ખાસ-ખબર સંવાદદાતા કોંગોમાં પૂર અને ભૂસ્ખલનથી…
હિમાલય અને ઉતરાખંડમાં ‘કેરીંગ કેપેસીટી’ નકકી થશે: ભારે પુર, ભેખડો ધસવા સહિતની કુદરતી આફતો માટે માણસો જવાબદાર
-સર્વોચ્ચ અદાલત દ્વારા નિષ્ણાંતોની કમીટી રચવા તૈયારી: હિમાલયન મથકોમાં સતત વધી રહેલી…
હિમાચલમાં વરસાદ, પૂર અને ભૂસ્ખલને વેર્યો વિનાશ, 4 દિવસમાં 74ના મોત
ખાસ-ખબર સંવાદદાતા હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે તબાહી મચાવી છે. રાજ્યમાં છેલ્લા…
અમરનાથ યાત્રા ફરી સ્થગિત: જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે 44 પર ભૂસ્ખલનન કારણે અવરોધ
જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે 44 પર ભૂસ્ખલનને કારણે આજે (9 ઓગસ્ટ) જમ્મુથી શ્રીનગરની…
દક્ષિણ કોરિયામાં ભારે વરસાદથી પૂર અને ભૂસ્ખલન: 37નાં મોત
વીજ પુરવઠો ખોરવાતા 27 હજાર પરિવારો અંધારપટમાં: 50 રોડ તૂટ્યા, 100થી વધુ…
ભૂસ્ખલન થતા બદ્રીનાથ તરફનો નેશનલ હાઇવે બંધ: 10 હજારથી વધુ યાત્રાળુઓ ફસાયા
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારે વરસાદને પગલે યાત્રાધામ બદ્રીનાથમાં ભૂસ્ખલન, ભૂસ્ખલન બાદ 10…
ઉતરાખંડના જોષીમઠમાં ભૂસ્ખલન વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવો ભય: માર્ગોમાં તિરાડ પડવા લાગી
- ભારત-ચીન સીમા પર તૈનાત સેના- ITBP ના કેમ્પ ભણી ભૂ-ધસારો આગળ…
મલેશિયામાં ભૂસ્ખલનથી 8 લોકોના મોત, 100 લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા
મલેશિયાના સોલાંગોર રાજ્યમાં એક શિબિરના સ્થળ પર ભૂસ્ખલન થવાથી આઠ લોકોની મૃત્યુ…