By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    4 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    6 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    6 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    1 day ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    2 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    2 days ago
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    2 days ago
    વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 day ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    5 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    6 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    6 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સ્વાભિમાન પર્વ : કરોડો લોકોની શ્રદ્ધાના ઊમટતાં પૂર, આ બધું વ્યર્થ નથી જવાનું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Dr. Sharad Thakar > સ્વાભિમાન પર્વ : કરોડો લોકોની શ્રદ્ધાના ઊમટતાં પૂર, આ બધું વ્યર્થ નથી જવાનું
Dr. Sharad Thakar

સ્વાભિમાન પર્વ : કરોડો લોકોની શ્રદ્ધાના ઊમટતાં પૂર, આ બધું વ્યર્થ નથી જવાનું

Khaskhabar Editor
Last updated: 2026/01/17 at 5:03 PM
Khaskhabar Editor 7 months ago
Share
3 Min Read
SHARE

વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીએ સોમનાથથી સ્વાભિમાન પર્વનો શુભારંભ કર્યો તે જોઈને મારાં મનમાં મિશ્ર ભાવો જન્મ્યાં. આજથી 1000 વર્ષ પહેલાં લગભગ 2500 કિલોમીટરનું અંતર કાપીને ધર્મ ઝનૂની, શૈતાની દિમાગ ધરાવતો, જાહિલ, ગમાર, અસંસ્કારી, મહેમુદ ગઝનવી વિશાળ સૈન્ય લઈને સોમનાથ ભગવાનના મંદિર પર ચડી આવ્યો. ભવ્ય મંદિરને ધ્વસ્ત કર્યું. સોમનાથનું જ્યોતિર્લિંગ તોડીને, એના ચાર કકડા કરીને, અબજો રૂપિયાનું ધન લૂંટીને રવાના થઈ ગયો. તેની સાથે આવેલા ઇતિહાસકારો અલ બૈરુની અને કુતબી દ્વારા લખાયેલા ગ્રંથોમાંથી તે સમયની ઘટનાઓનું વિવરણ વાંચવા મળે છે. આપણે જેને સોમ અર્થાત્ ચંદ્રમા દ્વારા સ્થાપિત જ્યોતિર્લિંગ માનીને પૂજતા રહ્યા તે શિવલિંગનું આપણે રક્ષણ કરી શક્યા નહીં. મસ્જિદના દાદર પર જડાયેલા શિવલિંગના એક ભાગ પર પગ મૂકીને વીતેલા એક હજાર વર્ષોમાં કરોડો વિધર્મીઓ પસાર થઈ ગયા. આપણી લાગણીને દુ:ખ અને આઘાત પહોંચતા રહ્યા. દ્વાદશ જ્યોતિર્લિંગોમાંથી મેં માત્ર એક જ જ્યોતિર્લિંગના દર્શન કર્યાં છે અને તે છે ભગવાન સોમનાથ. ત્રણ મહિના માટે મેં વેરાવળની હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરી હતી ત્યારે અનેક વાર સોમનાથના દર્શન કરવા ગયો હોઈશ. એક વાતની નિખાલસ કબૂલાત કરું છું કે જ્યારે-જ્યારે ભગવાન સોમનાથના દર્શન કરવા માટે બે હાથ જોડીને ઊભો રહ્યો છું ત્યારે-ત્યારે મારા મનમાં મૂળ જ્યોતિર્લિંગ ઉપર ઓજાર વીંધતો મહેમુદ ગઝનવી તાદૃશ્ય થયો છે. મારા મનમાં દરેક પ્રસંગે એ વિચાર ઉઠ્યો છે કે હું જેના શ્રદ્ધાપૂર્વક દર્શન કરી રહ્યો છું તે શિવલિંગ તો માનવ રચિત છે. આ ઑરિજનલ જ્યોતિર્લિંગ નથી. એક મ્લેચ્છ યવન આવીને આપણી શ્રદ્ધાના કેન્દ્રબિંદુ સમાન શિવલિંગના કકડા કરી ગયો ત્યારે ભગવાન શંકર એને બચાવવા માટે કેમ ન આવ્યા? આ સવાલનો જવાબ સમજણ વિકસિત થયા પછી મળ્યો કે ધર્મ એનું જ રક્ષણ કરે છે જે ધર્મનું રક્ષણ કરે છે. આપણા ધર્મસ્થાનોનું રક્ષણ માત્ર શ્રદ્ધાથી નહીં થાય, આપણે એના માટે સામર્થ્ય પણ કેળવવું પડશે. તો પછી આ સ્વાભિમાન પર્વ શા માટે? આખું વર્ષ એ ઘટનાને યાદ કરાવવા માટે કે એક લુટારો આવીને સોમનાથનું લિંગ તોડી ગયો હતો? આવી ઝાકઝમાળ, એનું જીવંત પ્રસારણ, કરોડો લોકોની શ્રદ્ધાના ઊમટતા પૂર, આ બધું સાવ વ્યર્થ નથી જવાનું. ગઈ કાલે પાકિસ્તાન ટીવી ચેનલ પરની એક ડિબેટ જોતો હતો. એક મુસ્લિમ ચિંતકને મેં નિખાલસતાપૂર્વક કબૂલાત કરતાં જોયો અને સાંભળ્યો. ભગવાન શિવજીનો મહિમા અને એનું દર્શન નિહાળીને એણે કહ્યું, “હિન્દુ મહાન ધર્મ છે. આપણે પણ હિન્દુ હતા પણ આપણે આપણો બાપ બદલ્યો”. એક સમાન ઉગઅ ધરાવતાં આપણા જ ભાઈઓએ સદીઓ પહેલાં બીજો ધર્મ અપનાવ્યો એ માટેના સાચા કારણો આપણે જાણતા નથી. મૃત્યુના ભયથી ડરી જઈને, ધનની લાલચથી કે ખરી આસ્થાથી મૂળ હિન્દુઓએ ધર્મ પરિવર્તન કર્યું હોઈ શકે. આજે એમાના કેટલાંક લોકો હિન્દુ ધર્મની મહાનતાને પ્રમાણે, સ્વીકારે અને જાહેરમાં કબૂલ કરે કે, “હમને અપના બાપ બદલા હૈ.” ત્યારે આ શબ્દોના પડછાયામાંથી મને ભગવાન સોમનાથનું સ્વાભિમાન જાગ્રત થતું દેખાય છે. આપણે હિન્દુઓ ક્યારેય બીજા કોઈ ધર્મનું અપમાન નથી કરતા કે નથી વિચારતા, આપણે માત્ર બીજા ધર્મો દ્વારા આપણા ધર્મની સ્વીકૃતિ જ ઈચ્છીએ છીએ.

You Might Also Like

પરમાત્માથી વધારે કશું જ નથી

वसुधैव कुटुम्बकम्

કામ એવું કરો જેમાં આનંદ મળે !

સનાતન સંસ્કૃતિનો મહિમા

વૈભવ અને વૈરાગ્યનો સમન્વય…..

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આપણે પરણ્યા છીએ ચાર રાણીઓને
Next Article એક ઔષધ એક સુગંધ, તાંત્રિક દ્રવ્ય ઔદ્યોગિક પ્રોડક્ટ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
શાંત શહેર રાજકોટમાં 2026માં હત્યાના 19 બનાવ પોલીસ ચોપડે નોંધાયા
રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ
સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર
નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorDr. Sharad Thakar

પરમાત્માથી વધારે કશું જ નથી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
AuthorDr. Sharad Thakar

वसुधैव कुटुम्बकम्

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
AuthorDr. Sharad Thakar

કામ એવું કરો જેમાં આનંદ મળે !

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?