By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ, AIથી લઈને ડિફેન્સ સુધીના સેક્ટરમાં થશે કરાર
    1 minute ago
    હોર્મુઝ સ્ટ્રેટ ખૂલ્યા બાદ પણ યુદ્ધના ભણકારા! ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ- ડીલ કરો નહીંતર ફરી થશે હુમલો
    2 days ago
    મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
    3 days ago
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    4 days ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે
    2 days ago
    પુણેમાં એરફોર્સના વિમાનનું હાર્ડ લેન્ડિંગ
    2 days ago
    આજે રાત્રે 8:30 વાગ્યે ઙખ મોદી દેશને સંબોધિત કરશે
    2 days ago
    મહિલા અનામત બિલ મામલે ભાજપનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન
    2 days ago
    ટ્રમ્પ: જૂઠાણાંની ફેક્ટરી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયામાં રમી શક્યો હોત રાશિદ ખાન! ભારતની નાગરિકતા કેમ ઠુકરાવી? સ્ટાર સ્પિનરનો મોટો ખુલાસો
    4 minutes ago
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    3 days ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    4 days ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    5 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    5 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટનો સિલ્વર જ્યુબિલી દીક્ષાગ્રહણ સમારોહ સંપન્ન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટનો સિલ્વર જ્યુબિલી દીક્ષાગ્રહણ સમારોહ સંપન્ન
રાજકોટ

શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટનો સિલ્વર જ્યુબિલી દીક્ષાગ્રહણ સમારોહ સંપન્ન

Khaskhabar Editor
Last updated: 2024/09/16 at 5:18 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટમાંથી ઉજવળ કારકિર્દી હાંસલ કરનાર 125 પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન
શિક્ષા અને દીક્ષા એક મંચ ઉપર નિહાળી શિક્ષણ પ્રધાન અને ગૌસ્વામી 108 વ્રજકુમારજી આનંદિત થઈ પ્રભાવિત થયા
રાજકીય સામાજિક આગેવાનો તથા વાલીઓ અને જુના કાર્યકર્તાઓથી ભરાઈ ગયેલ અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

તા.14/09/2024 આજરોજ શ્રી રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ અંતર્ગત અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે સિલ્વર જ્યુબિલી દીક્ષા ગ્રહણ સમારોહ યોજાઈ ગયો. કાર્યક્રમના ઉદઘાટક તરીકે પૂ. પા. ગૌસ્વામી 108 વ્રજકુમારજી મહારાજ તથા કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્યના શિક્ષણ-આરોગ્ય-કાયદા વિભાગના મંત્રી માન. ઋષિકેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે રાજકોટના મેયર માન.નયનાબેન પેઢડીયા ટ્રસ્ટના ચેરમેન માન. વિજયભાઈ રૂપાણી, ટ્રસ્ટી મતી અંજલીબેન રૂપાણી, મહેશભાઈ ભટ્ટ, ડો.મેહુલભાઈ રૂપાણી, અમીનેશભાઈ રૂપાણી અને મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

- Advertisement -

પૂ. પા. ગૌસ્વામી 108 વ્રજરાજકુમારજીએ આશિર્વચન પાઠવતા જણાવેલ કે વિદ્યાર્થીઓ માટે એકાગ્રતા કેળવવી અત્યંત જરૂરી છે. મન એકાગ્ર હોય તો યાદશક્તિ વધે છે તેને માટે સૂર્ય, ચંદ્ર અને દિપક સામે એકધારું જોવાનું ત્રાટક કરવું જોઈએ. ઉપરાંત મૌન ધારણ કરવાથી શક્તિનો સંચય થાય છે. સાથે સાથે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ જંકફૂડ ત્યજીને ફળોનો આહાર કરવાનો ખાસ આગ્રહ કર્યો હતો. આજે મોબાઈલની આડઅસર થી બચવા માટે આટલી વાત કરવી ખાસ જરૂરી છે. આ ઉપરાંત તેમેણે જણાવેલ કે આજરોજ દાન એકાદશી છે. દાનમાં પણ વિદ્યાદાન શ્રેષ્ઠ દાન છે. પુજીત રૂપાણી ટ્રસ્ટ છેલ્લા 25 વર્ષથી આ પ્રવૃત્તિ નિયમિત રીતે કરી રહી છે. કોઈપણ દેશની પ્રગતિ એ દેશ કેટલો શિક્ષિત છે તેના ઉપરથી નક્કી થઈ શકે છે. પુજીત ટ્રસ્ટ સેવાની સાથે આ દેશભક્તિનું કર્મ પણ કરી રહ્યું છે. માત્ર શિક્ષણ જ નહીં પરંતુ ટ્રસ્ટ શિક્ષા અને દીક્ષા બંને કરી રહ્યું છે જે સરાહનીય છે. શાસ્ત્રોક્ત વિધિથી દીક્ષા ગ્રહણ કરેલા છાત્રોને જોઈને તેમણે જણાવ્યું હતું કે આજનો કાર્યક્રમ હું ચૂકી ગયો હોત તો મને ખૂબ અફસોસ થાત. આવા કાર્યક્રમ ભાગ્યે જ જોવા મળે છે. વિજયભાઈનો પુજીત એક પુણ્યશાળી આત્મા હતો જે થોડા સમય માટે આવ્યો અને રૂપાણી દંપતીને સેવાનો એક અલગ માર્ગ દેખાડતો ગયો. આજે પુજીતના માધ્યમથી સેકડો પુજીત નિર્માણ થયા છે જે ભારતનું ભાવિ ઘડનાર ઘડવૈયા છે. દીક્ષિત છાત્રોને શીખ આપતા જણાવેલ કે આજે તમોને આ ટ્રસ્ટનો સાથ મળ્યો છે તમો ભણી ગણીને ઉચ્ચ સ્થાને પહોંચો ત્યારે સમાજના જરૂરીયાતમંદ બાળકોને સાથ આપજો તો આ યજ્ઞ મહાયજ્ઞ બની રહેશે તેમ કહી ટ્રસ્ટની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. અધ્યક્ષ સ્થાનેથી આશિર્વચન પાઠવતા રાજ્યના શિક્ષણ, આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ પટેલે જણાવ્યું હતું કે સમાજમાંથી મળેલી નામના અને પૈસાને પાછું સમાજને આપવાનું આવે ત્યારે સમાજના નબળા વર્ગની આશા પરિપૂર્ણ થાય છે. વિજયભાઈ એ એક રાજકારણી જીવ છે પરંતુ તેમના હૃદયમાં પડેલી સંવેદના આ ગરીબ બાળકોના ઉત્થાનમાં ઉજાગર થાય છે. તેમનામાં એક માનવતાવાદી ઇન્સાનના દર્શન થાય છે.

પ્રાસ્તાવિક ઉદબોધન કરતા ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે સર્જન વગરનું વિજ્ઞાન વ્યર્થ છે તેમ દીક્ષા વગરનું શિક્ષણ વ્યર્થ છે. આ ટ્રસ્ટમાં શિક્ષણ સાથે સંસ્કારનું પણ સિંચન કરવામાં આવે છે. આ ટ્રસ્ટમાં કોઈ નાત જાતના ભેદભાવ રાખવામાં આવતા નથી. પુજીતના અવસાન બાદ વિચાર આવ્યો કે કંઈક એવું કાર્ય કરવું કે જેનાથી સેવા થાય અને સમાજનું પણ ભલું થાય ત્યારે છેવાડાના માનવીનો વિચાર આવ્યો એટલે કે કચરો વીણતા બાળકો. આ બાળકોને નથી પોતાનું બાળપણ મળતું કે નથી બે ટકનો રોટલો, બસ આવા બાળકોનું ઉધ્ધાર કરવાનું નક્કી કર્યું અને આ દિશામાં ટ્રસ્ટ સતત કાર્યશીલ છે.
જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટના માધ્યમથી એવા બાળકો કે જેઓ ભણવામાં હોશિયાર હોય પરંતુ આર્થિક સ્થિતિ સારી ન હોય, સારું પ્લેટફોર્મ ન હોય તેમને ટ્રસ્ટ દ્વારા આ બધું પૂરું પાડી આજે 300 થી વધુ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની મંજીલે પહોંચાડ્યા છે. આ બાળકોનો તો ઉધ્ધાર થયો છે સાથે સાથે તેમના પરિવારનો પણ ઉધ્ધાર થયો છે. આજે કેટલાય બાળકો ડોક્ટર થયા છે, એન્જિનિયર થયા છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા છે, સારી સારી કંપનીમાં જોબ કરતા થયા છે. આવા બાળકો આજે આ દીક્ષા ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા છે એમને જોઈને એમ લાગે છે કે 25 વર્ષના તપનું આ ફળ છે, પરિણામ છે. આ બાળકો આજે આત્મનિર્ભર થયા છે અને દેશને પણ આત્મનિર્ભર બનાવવા આ બાળકો અગ્રેસર બની રહેશે.

કાર્યક્રમની શરૂઆતમાં ટ્રસ્ટી ડો.મેહુલભાઈ રૂપાણીએ મહેમાનોના પરિચય સાથે સ્વાગત પ્રવચન કરેલ. જયારે ચેરમેન વિજયભાઈ સહિત તથા ટ્રસ્ટી મતી અંજલીબેન રૂપાણી તથા મહેશભાઈ ભટ્ટ વગેરેએ મહેમાનોનું બુકેથી સ્વાગત કર્યું હતું.

- Advertisement -

આજના આ કાર્યક્રમનું એક વિશેષ આકર્ષણ હતું કે છેલ્લા 25 વર્ષથી ચાલતા જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટમાંથી આગળ આવેલા અને ઉજ્જવળ કારકિર્દી હાંસલ કરનાર 125 જેટલા વિદ્યાર્થીઓ કે જેઓ ડોક્ટર, એન્જિનિયર, સી.એ. થયેલા અને દેશ-વિદેશની સારી કંપનીમાં જોબ મેળવી પગભર થયેલા વિદ્યાર્થીઓએ ગૌરવ અને હર્ષ વ્યક્ત કર્યો હતો કે તેઓ ક્યાં હતા અને આજે ક્યાં છે. એક રિક્ષાવાળાની દીકરી ડોક્ટર બને, એક કારખાના વાળાનો દીકરો એન્જિનિયર બને, એક સામાન્ય પરિવારનો દીકરો સી.એ. બને આ વિદ્યાર્થીઓ આજે એક સાથે ભેગા થયા હતા અને પોતાની સિદ્ધિઓ વિજયભાઈ તથા અંજલિબેન સમક્ષ ગૌરવથી રજૂ કરી હતી. આજના કાર્યક્રમને યશસ્વી બનાવવા ટ્રસ્ટી મતિ અંજલીબેન રૂપાણી, મહેશભાઈ ભટ્ટ, ડો.મેહુલભાઈ રૂપાણી તથા અમીનેશભાઈ રૂપાણીના માર્ગદર્શન અંતર્ગત કમિટી મેમ્બર્સ હિંમતભાઈ માલવિયા, જયેશભાઈ ભટ્ટ, હસુભાઈ ગણાત્રા, રાજુભાઈ શેઠ, ગીતાબેન તન્ના, મીરાબેન મહેતા, સી. કે. બારોટ, ભારતીબેન બારોટ તથા ઉલ્કાબેન બક્ષી, વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ, કો-ઓર્ડીનેટર સાગરભાઈ પાટીલ ઉપરાંત કાર્યકર્તાઓ કનુભાઈ હિંડોચા, કિશોરભાઈ ગમારા, ઉમેશભાઈ કુંડલીયા, દિલીપભાઈ મીરાણી, કિરીટભાઈ પરમાર, કેતનભાઇ મેસવાણી કે.બી.ગજેરા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

આજના આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક અગ્રણી ધારાસભ્ય દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, પ્રવીણભાઈ માંકડિયા, ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ભુપતભાઈ બોદર, ધનસુખભાઈ ભંડેરી, નીતિનભાઈ ભારદ્વાજ, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, ડી.ડી.ઓ. ડો.નવનાથ ગવ્હાણે, એડીશનલ કલેકટર ચેતનભાઈ ગાંધી, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, બીનાબેન આચાર્ય, અશ્વિનભાઈ મોલિયા, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકોર, રામજીભાઈ માવાણી (પૂર્વ સાંસદ), રમાબેન માવાણી નેહલભાઈ શુક્લ, જાનવીબેન લાખાણી, નિલેશભાઈ શાહ, હરીશભાઈ શાહ, શૈલેષભાઈ લોટીયા, મયુરભાઈ શાહ, કમલેશભાઈ પારેખ, દિવ્યેશભાઈ અઘેરા, ડો.વિભાકરભાઈ વચ્છરાજાની, બીપીનભાઈ વસા, ગીતાબેન વસા, મીત્સુબેન વ્યાસ, મુકેશભાઈ મહેતા, શૈલેશભાઈ માંડલિયા, નીરદભાઈ પાઠક, રવજીભાઈ દવેરા, પ્રવિણભાઈ ખોખર, જયદીપભાઈ ગોહેલ, જીજ્ઞેશભાઈ રત્નોતર એન.જી.પરમાર, કર્મચારીઓ શીતલબા ઝાલા, પ્રીતીબેન મહેતા, ધાનીબેન મકવાણા, શિલ્પાબેન કુમારખાણીયા, વર્ષાબેન મકવાણા, દીપકભાઈ જોષી, અનિલભાઈ ચાવડા, કાંતિભાઈ નિરંજની, દીપ્તિ ગરાચ, નયનાબેન ડાભી, સકીનાબેન અજમેરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

ન્યાયાધીશો અને વકીલો વચ્ચે જંગ, વકીલોની જીત

અથાણાંનો અસ્સલ ટેસ્ટ માણવા, ઈલાબેનના અથાણાં ચાખવા પડે!

17.87 લાખ શ્રદ્ધાળુએ રજિસ્ટ્રેશન કરાવ્યું

પ્રચારનું આખરી સપ્તાહ: ભાજપ સૌરાષ્ટ્રમાં નેતાઓને ઉતારશે

માનવને મોજમાં રહેવાના સૂત્રો સાથે સ્વઉત્કર્ષની યાત્રાનો આરંભ કરાવતા અપૂર્વમુનિ સ્વામી

TAGGED: Rajkot, Sri Pujit Rupani Memorial Trust
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારે બ્લડ ડૉનેશન કેમ્પ યોજાયો
Next Article સોનમ નવનાત ગરબા મહોત્સવના મધ્યસ્થ કાર્યાલયનો ધમાકેદાર પ્રારંભ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ, AIથી લઈને ડિફેન્સ સુધીના સેક્ટરમાં થશે કરાર

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
ટીમ ઈન્ડિયામાં રમી શક્યો હોત રાશિદ ખાન! ભારતની નાગરિકતા કેમ ઠુકરાવી? સ્ટાર સ્પિનરનો મોટો ખુલાસો
ચાંદીમાં રૂ. 5400નો કડાકો! અક્ષય તૃતીયાના રેકોર્ડ વેચાણ બાદ સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું
જનાર્દનથી જોર્ડનની સફર
શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર
અમેરિકા હાર્યું! ખરેખર ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ન્યાયાધીશો અને વકીલો વચ્ચે જંગ, વકીલોની જીત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

અથાણાંનો અસ્સલ ટેસ્ટ માણવા, ઈલાબેનના અથાણાં ચાખવા પડે!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

17.87 લાખ શ્રદ્ધાળુએ રજિસ્ટ્રેશન કરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?