By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ સરકારનો ડેટા ચોરી થયો, હેકરે 19 મિલિયન રેકોર્ડ હોવાનો દાવો કર્યો
    6 hours ago
    ટ્રમ્પનો બફાટ: ભારત-ચીનને ગણાવ્યા ‘નરક’, શું ભારતીયોની નોકરીઓ જોખમમાં?
    6 hours ago
    યુદ્ધવિરામ લંબાવાયો:પાકિસ્તાનના ઈશારે નાચતું અમેરિકા: પાકિસ્તાની વડાપ્રધાન અને આર્મી ચીફનાં કહેવાથી સંઘર્ષ વિરામ લંબાવ્યો હોવાનું ટ્રમ્પે જણાવ્યું
    1 day ago
    અમેરિકામાં મોટો વિવાદ! ઈરાન મામલે પેન્ટાગોનના રિપોર્ટે ઈરાન અંગે ટ્રમ્પના દાવાઓની હવા કાઢી
    1 day ago
    યુએસ-ઈરાન યુદ્ધની અસર: લુફ્થાન્સા એરલાઈન્સે રદ કરી 20,000 ફ્લાઇટ્સ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતે લગભગ બમણાં ભાવે 25 લાખ ટન યુરિયા ખરીદ્યું
    4 hours ago
    ટ્રમ્પનો યુદ્ધવિરામ એકતરફી: ઈરાન
    4 hours ago
    એકસાથે 9 જિંદગી જીવતી ભડથું થઈ!
    4 hours ago
    પશ્ર્ચિમ બંગાળના કુમારગંજમાં ભાજપના ઉમેદવાર પર હુમલો
    4 hours ago
    પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, અફવાઓ પર ધ્યાન ના આપો…
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    3 hours ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    6 hours ago
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    1 day ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    2 days ago
    IPLમાં જાણો ક્યાં ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ અય્યર, કહ્યું- આ ભવિષ્યમાં સુપરસ્ટાર બનશે
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    6 hours ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 week ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 week ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધર્મ, સંસ્ક્રૃતિ અને માનવહૈયાનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રી મેળો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > ધર્મ, સંસ્ક્રૃતિ અને માનવહૈયાનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રી મેળો
જુનાગઢ

ધર્મ, સંસ્ક્રૃતિ અને માનવહૈયાનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રી મેળો

Khaskhabar Editor
Last updated: 2025/02/25 at 4:40 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

મહાશિવરાત્રી મેળામાં હૈયેહૈયું દળાય તેટલી જનમેદની, વાહનો માટે પ્રવેશ બંધ

રુદ્રાક્ષ ઘારી સાધુ, છોટે સાધુ, સાધ્વી અને વૃદ્ધ સાધુની શિવભક્તિ

- Advertisement -

ગિરનારી મેળામાં શિવનો નાદ ગુંજી ઉઠ્યો, શ્રદ્ધાળુનો પ્રવાહ મેળા તરફ

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
શિવ તત્વને પામવા ગિરનારની તપો પાવન ભૂમિમાં યોજાતા મહાશિવરાત્રી એટલે લઘુકુંભ મેળો હવે અંતિમ ચરણોમાં છે. હવે એક દિવસ બાકી રહ્યો છે દેશ દેશાવરથી માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. અને શિવભક્તોનો પ્રવાહ સતત ભવનાથ તળેટીમાં યોજાતા મેળા તરફ જોવા મળી રહ્યો છે.ત્યારે તળેટીમાં હૈયેહૈયું દળાય તેટલી જનમેદની જોવા મળી રહી છે. ત્યારે મેળામાં જવા માટે ભરડાવાવ તરફથી ભવનાથ જતા ભાવિકોના વાહનો માટે પ્રવેશ બંધી કરી દેવામાં આવી છે. પ્રશાશન તરફથી ભાવિકોને વાહનોથી વધુ કોઈ મુશ્કેલી ન પડે તેના માટે નિર્ણય લેવામાં આવ્યો છે.જયારે આવતીકાલે મહાશિવરાત્રીને અંતિમ દિવસ છે. એવા સમયે દિગમ્બર સાધુની રવાડી નીકળશે ત્યારે લાખોની ભીડ જોવા મળશે ત્યારે કાલે પણ વાહન પ્રવેશ બંધ કરી દેવામાં આવશે.

ગિરનારની ગોદમાં યોજાતા મહાશિવરાત્રી મેળામાં રુદ્રાક્ષ ઘારી સાધુ, છોટે સાધુ, સાધ્વી અને વૃદ્ધ સાધુઓએ ધુણીઓ ધખાવી છે અને શિવભક્તિમાં લિન છે. અનેક સાધુ આ પાંચ દિવસના મેળામાં સનાતન ધર્મની ધ્વજા ફરકાવી અલગ અલગ રીતે તપસ્યા કરતા નજરે પડે છે.ત્યારે ભાવિકો પણ નાગા સંન્યાસી સાધુના દર્શન સાથે ભવનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.તેની સાથે અન્નક્ષેત્રમાં અવિરત સેવા કાર્યો સાથે ભાવિકોને ભાવતા ભોજન્યા પીરસી સેવકો સેવાકાર્ય કરી ગિરનારી મહારાજના આશીર્વાદ મેળવી રહ્યા છે. જયારે લાખોની જનમેદની ઉમટી પડતા પ્રશાશન પણ ખડેપગે રહીને ટ્રાફિક વ્યસવ્થા સાથે વધુ ભીડ એકત્રિત ન થાય તેના માટે પોલીસ વિભાગ પણ ખડેપગે ફરજ નિભાવી રહ્યા છે. ધર્મ, સંસ્ક્રુતિ, અને માનવહૈયાનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રીનો મેળો આ લઘુકુંભ સમા મેળો એટલે ભજન, ભોજન અને ભક્તિનો ભવનાથનો મેળો આ મેળો ગુજરાતના જૂનાગઢમાં આવેલ ગિરનાર પર્વતની તળેટીમાં સુવર્ણરેખા નદીના કિનારે ભવનાથનો મેળો યોજાય છે. ભવનાથનો મેળો ગુજરાત રાજ્યના અગત્યના મેળાઓમાંનો એક છે. આ મેળાને મિનિ કુંભમેળા તરીકે પણ ઓળખવામાં આવે છે આ સ્થળે દર વર્ષે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મહા વદ અગિયારસથી મહાવદ અમાસ સુધી યોજાતો મેળો ભવનાથના મેળા તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે. અહી મહા વદ નોમના દિવસે ભગવાન ભવનાથના મંદિર ઉપર ધર્મ અને સંસ્કૃતિની ધજા ચડાવવામાં આવે છે. ત્યારબાદ ભવનાથ ક્ષેત્રમાં આવેલા તમામ અખાડાઓમાં પણ ધ્વજારોહણ થશે અને મેળાનો પ્રારંભ થશે. આ સમયે નાગાબાવા તથા સાધુઓ શંખ ધ્વની કરતા અને જાતજાતના વાદ્યો વગાડતા મહાદેવનો જયનાદ તથા જય જય ગિરનારીના જયઘોષ કરતા જોવા મળે છે.

- Advertisement -

ભાવિકોને અહીં 150 જેટલા ઉતારા અને અન્નશ્રેત્રોના મંડળો દ્વારા ભાવથી વિના મૂલ્યે ભોજન પીરસવામાં આવે છે. સવારમાં ગરમ ગાંઠિયા, જલેબી, ઈડલી, સહિતના વ્યંજનો નાસ્તામાં હોય છે. રાત્રિના સમયે પંજાબી અને ચાઈનીઝની સાથે કાઠીયાવાડી રોટલો પણ માખણ, ઘી, ગોળ સાથે અનેક ઉતારા મંડળો દ્વારા પીરસવામાં આવે છે. ભવનાથનો શિવરાત્રી મેળો ભોજન માટે જગવિખ્યાત બન્યો છે. ગિરિ તળેટીમાં નામી અનામી અનેક કલાકારો, ભજનિકો પાંચ દિવસ દરમિયાન વિવિધ શૂરો અને શાહિત્ય દ્વારા ભક્તિ કરે છે. અહીંના અન્નક્ષેત્રો, આશ્રમો અને મંદિરોમાં ભજનની રસલ્હાણ ભાવિકોને પીરસે છે. અમુક ભજન રશિયા ભાવિકો તો આ મેળાની રાહ જોઈને બેસતા હોય છે. કારણ કે, ભવનાથમાં પાંચ દિવસ સુધી મોટાભાગના ઉતારાઓ અને આશ્રમોમાં ભજનની રંગત જામતી હોય છે.

મેળામાં તંત્રના જુદા જુદા વિભાગો ચોતરફ ભાવિકોની સુખાકારી માટે ખડેપગે

જૂનાગઢ ભવનાથ તળેટીમાં યોજાતા મહાશિવરાત્રી મેળમાં પ્રતિવર્ષ 10 લાખથી વધુ ભાવિકો પધારે છે.ત્યારે ભાવિકોની સુખાકારી અને મેળો શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તેના માટે વહીવટી તંત્રના જુદા જુદા વિભાગો સતત પાંચ દિવસ સુધી ખડેપગે ફરજ નિભાવે છે આ એક માત્ર એવો મેળો છે કે જેમાં વન વિભાગ, મહાનગર પાલિકા, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને પીજીવીસીએલ અને 108 ઇમરજન્સી સેવા સતત કાર્યરત જોવા મળે છે.મેળાના ચાર દિવાસમાં પાંચ લાખ ભાવિકો મેળો કરીને પરત ફર્યા હોવાનો એક અંદાજ છે હજુ કાલે મહાશિવરાત્રી પર્વ છે તેમાં હજુ લાખો શ્રદ્ધાળુ જોડાશે અને મધ્યરાત્રિ સુધી મેળો ચાલશે આમ પાંચ દિવસમાં કોઈ અનિચ્છિય બનાવ ન બને તેના માટે તંત્ર દ્વારા ચોતરફ બંદોબસ્ત સાથે ફરજ પર જોવા મળે છે.

ગિરનારની છત્રછાયામાં મહાશિવરાત્રી મેળામાં રંગત જામી, હકડેઠઠ મેદની

દેશ દેશદેશાવરના સાધુ-સંતો મહંતો અને શિવભક્તો જોડાયા

ગરમા ગરમ રોટલા સાથે અન્નક્ષેત્રોની સેવા

શિવરાત્રી મેળામાં છોટેસાધુ આકર્ષણનું કેન્દ્ર: છોટેસાધુએ ધુણી ધખાવી

હાથબનાવટ ઢીંગલી અને શિવના ડમરુનો વેપાર કરતો પરિવાર

108 એમ્બ્યુલન્સ સેવા મેળામાં ખડેપગે: પોલીસ અને ડોક્ટરો ભાવિકોના વ્હારે

You Might Also Like

આજે જૂનાગઢમાં ગિરનાર પર્વતને બચાવવા ‘ગિરનાર સંરક્ષણ મહાસભા’

કેસર કેરીની સીઝન પૂરબહારમાં ખીલી, 10 કિલો બોક્સના રૂ. 800થી 1200 આસપાસ ભાવ બોલાયા

કેશોદમાં જાહેર રસ્તા પર જન્મદિવસ ઉજવણીથી આચારસંહિતાનો ભંગ ?

શિક્ષણ ફી સહાય યોજના: 2892માંથી માત્ર 674 અરજી જ મંજૂર, અનેક પરિવારો સહાયથી વંચિત

જૂનાગઢ રેન્જમાં ‘ઓપરેશન સજ્જતા’ અસામાજિક તત્ત્વો પર પોલીસનો સપાટો

TAGGED: Mahashivratri fair
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ત્રિદિવસીય કલા આરાધના ઉત્સવ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો
Next Article ધ્રાંગધ્રાના નવલગઢમાં 1 વીઘામાં 200થી 250 મણ ટેટીનું ઉત્પાદન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

આજે જૂનાગઢમાં ગિરનાર પર્વતને બચાવવા ‘ગિરનાર સંરક્ષણ મહાસભા’

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રતનપર નજીક ઈકો કાર પલટી જતાં 8 ધાયલ
લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપી મિલન પિઠિયાના જામીન મંજૂર
ઉપલેટામાં RTIના બહાને બ્લેકમેઇલ કરતો નકલી પત્રકાર આશિષ લાલકિયા ઝડપાયો
રાજકોટ: પોપટપરામાંથી 3.57 લાખના 7 કિલો ગાંજા સાથે મહિલાની ધરપકડ
ચછ કોડ સ્કેન કરતા જ મતદારોને મળશે બૂથ અને લોકેશનની વિગત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

આજે જૂનાગઢમાં ગિરનાર પર્વતને બચાવવા ‘ગિરનાર સંરક્ષણ મહાસભા’

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
જુનાગઢ

કેસર કેરીની સીઝન પૂરબહારમાં ખીલી, 10 કિલો બોક્સના રૂ. 800થી 1200 આસપાસ ભાવ બોલાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
જુનાગઢ

કેશોદમાં જાહેર રસ્તા પર જન્મદિવસ ઉજવણીથી આચારસંહિતાનો ભંગ ?

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?