By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    2 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    2 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    3 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    3 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    59 minutes ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    1 hour ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    1 hour ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    1 hour ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    3 hours ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    3 hours ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    3 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    5 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધર્મ, સંસ્ક્રૃતિ અને માનવહૈયાનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રી મેળો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > ધર્મ, સંસ્ક્રૃતિ અને માનવહૈયાનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રી મેળો
જુનાગઢ

ધર્મ, સંસ્ક્રૃતિ અને માનવહૈયાનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રી મેળો

Khaskhabar Editor
Last updated: 2025/02/25 at 4:40 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

મહાશિવરાત્રી મેળામાં હૈયેહૈયું દળાય તેટલી જનમેદની, વાહનો માટે પ્રવેશ બંધ

રુદ્રાક્ષ ઘારી સાધુ, છોટે સાધુ, સાધ્વી અને વૃદ્ધ સાધુની શિવભક્તિ

- Advertisement -

ગિરનારી મેળામાં શિવનો નાદ ગુંજી ઉઠ્યો, શ્રદ્ધાળુનો પ્રવાહ મેળા તરફ

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
શિવ તત્વને પામવા ગિરનારની તપો પાવન ભૂમિમાં યોજાતા મહાશિવરાત્રી એટલે લઘુકુંભ મેળો હવે અંતિમ ચરણોમાં છે. હવે એક દિવસ બાકી રહ્યો છે દેશ દેશાવરથી માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. અને શિવભક્તોનો પ્રવાહ સતત ભવનાથ તળેટીમાં યોજાતા મેળા તરફ જોવા મળી રહ્યો છે.ત્યારે તળેટીમાં હૈયેહૈયું દળાય તેટલી જનમેદની જોવા મળી રહી છે. ત્યારે મેળામાં જવા માટે ભરડાવાવ તરફથી ભવનાથ જતા ભાવિકોના વાહનો માટે પ્રવેશ બંધી કરી દેવામાં આવી છે. પ્રશાશન તરફથી ભાવિકોને વાહનોથી વધુ કોઈ મુશ્કેલી ન પડે તેના માટે નિર્ણય લેવામાં આવ્યો છે.જયારે આવતીકાલે મહાશિવરાત્રીને અંતિમ દિવસ છે. એવા સમયે દિગમ્બર સાધુની રવાડી નીકળશે ત્યારે લાખોની ભીડ જોવા મળશે ત્યારે કાલે પણ વાહન પ્રવેશ બંધ કરી દેવામાં આવશે.

ગિરનારની ગોદમાં યોજાતા મહાશિવરાત્રી મેળામાં રુદ્રાક્ષ ઘારી સાધુ, છોટે સાધુ, સાધ્વી અને વૃદ્ધ સાધુઓએ ધુણીઓ ધખાવી છે અને શિવભક્તિમાં લિન છે. અનેક સાધુ આ પાંચ દિવસના મેળામાં સનાતન ધર્મની ધ્વજા ફરકાવી અલગ અલગ રીતે તપસ્યા કરતા નજરે પડે છે.ત્યારે ભાવિકો પણ નાગા સંન્યાસી સાધુના દર્શન સાથે ભવનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.તેની સાથે અન્નક્ષેત્રમાં અવિરત સેવા કાર્યો સાથે ભાવિકોને ભાવતા ભોજન્યા પીરસી સેવકો સેવાકાર્ય કરી ગિરનારી મહારાજના આશીર્વાદ મેળવી રહ્યા છે. જયારે લાખોની જનમેદની ઉમટી પડતા પ્રશાશન પણ ખડેપગે રહીને ટ્રાફિક વ્યસવ્થા સાથે વધુ ભીડ એકત્રિત ન થાય તેના માટે પોલીસ વિભાગ પણ ખડેપગે ફરજ નિભાવી રહ્યા છે. ધર્મ, સંસ્ક્રુતિ, અને માનવહૈયાનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રીનો મેળો આ લઘુકુંભ સમા મેળો એટલે ભજન, ભોજન અને ભક્તિનો ભવનાથનો મેળો આ મેળો ગુજરાતના જૂનાગઢમાં આવેલ ગિરનાર પર્વતની તળેટીમાં સુવર્ણરેખા નદીના કિનારે ભવનાથનો મેળો યોજાય છે. ભવનાથનો મેળો ગુજરાત રાજ્યના અગત્યના મેળાઓમાંનો એક છે. આ મેળાને મિનિ કુંભમેળા તરીકે પણ ઓળખવામાં આવે છે આ સ્થળે દર વર્ષે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મહા વદ અગિયારસથી મહાવદ અમાસ સુધી યોજાતો મેળો ભવનાથના મેળા તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે. અહી મહા વદ નોમના દિવસે ભગવાન ભવનાથના મંદિર ઉપર ધર્મ અને સંસ્કૃતિની ધજા ચડાવવામાં આવે છે. ત્યારબાદ ભવનાથ ક્ષેત્રમાં આવેલા તમામ અખાડાઓમાં પણ ધ્વજારોહણ થશે અને મેળાનો પ્રારંભ થશે. આ સમયે નાગાબાવા તથા સાધુઓ શંખ ધ્વની કરતા અને જાતજાતના વાદ્યો વગાડતા મહાદેવનો જયનાદ તથા જય જય ગિરનારીના જયઘોષ કરતા જોવા મળે છે.

- Advertisement -

ભાવિકોને અહીં 150 જેટલા ઉતારા અને અન્નશ્રેત્રોના મંડળો દ્વારા ભાવથી વિના મૂલ્યે ભોજન પીરસવામાં આવે છે. સવારમાં ગરમ ગાંઠિયા, જલેબી, ઈડલી, સહિતના વ્યંજનો નાસ્તામાં હોય છે. રાત્રિના સમયે પંજાબી અને ચાઈનીઝની સાથે કાઠીયાવાડી રોટલો પણ માખણ, ઘી, ગોળ સાથે અનેક ઉતારા મંડળો દ્વારા પીરસવામાં આવે છે. ભવનાથનો શિવરાત્રી મેળો ભોજન માટે જગવિખ્યાત બન્યો છે. ગિરિ તળેટીમાં નામી અનામી અનેક કલાકારો, ભજનિકો પાંચ દિવસ દરમિયાન વિવિધ શૂરો અને શાહિત્ય દ્વારા ભક્તિ કરે છે. અહીંના અન્નક્ષેત્રો, આશ્રમો અને મંદિરોમાં ભજનની રસલ્હાણ ભાવિકોને પીરસે છે. અમુક ભજન રશિયા ભાવિકો તો આ મેળાની રાહ જોઈને બેસતા હોય છે. કારણ કે, ભવનાથમાં પાંચ દિવસ સુધી મોટાભાગના ઉતારાઓ અને આશ્રમોમાં ભજનની રંગત જામતી હોય છે.

મેળામાં તંત્રના જુદા જુદા વિભાગો ચોતરફ ભાવિકોની સુખાકારી માટે ખડેપગે

જૂનાગઢ ભવનાથ તળેટીમાં યોજાતા મહાશિવરાત્રી મેળમાં પ્રતિવર્ષ 10 લાખથી વધુ ભાવિકો પધારે છે.ત્યારે ભાવિકોની સુખાકારી અને મેળો શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તેના માટે વહીવટી તંત્રના જુદા જુદા વિભાગો સતત પાંચ દિવસ સુધી ખડેપગે ફરજ નિભાવે છે આ એક માત્ર એવો મેળો છે કે જેમાં વન વિભાગ, મહાનગર પાલિકા, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને પીજીવીસીએલ અને 108 ઇમરજન્સી સેવા સતત કાર્યરત જોવા મળે છે.મેળાના ચાર દિવાસમાં પાંચ લાખ ભાવિકો મેળો કરીને પરત ફર્યા હોવાનો એક અંદાજ છે હજુ કાલે મહાશિવરાત્રી પર્વ છે તેમાં હજુ લાખો શ્રદ્ધાળુ જોડાશે અને મધ્યરાત્રિ સુધી મેળો ચાલશે આમ પાંચ દિવસમાં કોઈ અનિચ્છિય બનાવ ન બને તેના માટે તંત્ર દ્વારા ચોતરફ બંદોબસ્ત સાથે ફરજ પર જોવા મળે છે.

ગિરનારની છત્રછાયામાં મહાશિવરાત્રી મેળામાં રંગત જામી, હકડેઠઠ મેદની

દેશ દેશદેશાવરના સાધુ-સંતો મહંતો અને શિવભક્તો જોડાયા

ગરમા ગરમ રોટલા સાથે અન્નક્ષેત્રોની સેવા

શિવરાત્રી મેળામાં છોટેસાધુ આકર્ષણનું કેન્દ્ર: છોટેસાધુએ ધુણી ધખાવી

હાથબનાવટ ઢીંગલી અને શિવના ડમરુનો વેપાર કરતો પરિવાર

108 એમ્બ્યુલન્સ સેવા મેળામાં ખડેપગે: પોલીસ અને ડોક્ટરો ભાવિકોના વ્હારે

You Might Also Like

બંગાળની ઝાલમુરી, લક્ષદ્વીપના દરિયાકિનારા બાદ હવે ગીરની કેસર કેરી, સોમનાથ મંદિર અને એશિયાઈ સિંહ બનશે વિશ્ર્વના આકર્ષણ

સોરઠમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી માવઠાંની સિસ્ટમ સક્રિય: ધરતીપુત્રોના જીવ અધ્ધર

જૂનાગઢમાં વિકાસના નામે વિનાશ? કેવડા વાડીમાં ગટર યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

વંથલીના કણજડી ગામે રેતી ભરેલા ડમ્પરે યુવાનને હડફેટે લેતા ડમ્પરને ટોળાંએ ફૂંકી માર્યું, યુવાન ઈજાગ્રસ્ત

ભારતીય સંસ્કૃતિ અને લોકશાહીનું સંગમ: નવવધૂઓએ નિભાવી નાગરિક ફરજ

TAGGED: Mahashivratri fair
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ત્રિદિવસીય કલા આરાધના ઉત્સવ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો
Next Article ધ્રાંગધ્રાના નવલગઢમાં 1 વીઘામાં 200થી 250 મણ ટેટીનું ઉત્પાદન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 37 minutes ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

બંગાળની ઝાલમુરી, લક્ષદ્વીપના દરિયાકિનારા બાદ હવે ગીરની કેસર કેરી, સોમનાથ મંદિર અને એશિયાઈ સિંહ બનશે વિશ્ર્વના આકર્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
જુનાગઢ

સોરઠમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી માવઠાંની સિસ્ટમ સક્રિય: ધરતીપુત્રોના જીવ અધ્ધર

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
જુનાગઢ

જૂનાગઢમાં વિકાસના નામે વિનાશ? કેવડા વાડીમાં ગટર યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?