By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ગુંડાગીરી નહીં, સન્માનથી વાત કરો; આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરો: ફ્રાંસની ટ્રમ્પને ચેતવણી
    2 hours ago
    અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત, જાણો વધુ
    1 day ago
    અમેરિકા ભૂતકાળમાં પણ બર્ફીલા ટાપુ ગ્રીનલૅન્ડને ખરીદવાનો પ્રયાસ કરી ચૂક્યું છે, 10 કરોડ ડૉલરની કરી હતી ઑફર
    2 days ago
    ચિલીના જંગલોમાં પ્રચંડ આગમાં 18 લોકોના મોત, ઈમરજન્સી જાહેર
    2 days ago
    ભારતે દાળ-કઠોળ પાર 30% ‘ટેરિફ’ ઝીંકતા અમેરિકાના વેપારીઓમાં રોષનો માહોલ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સુનિતા વિલિયમ્સનું અંતરિક્ષને અલવિદા!
    2 minutes ago
    1 જ દિવસમાં ડોનાલ્ડ ટ્રમ્પના 5 ‘મોટા કાંડ’!
    7 minutes ago
    જો આ ભૂલ કરી તો વાહન નહીં વેચી શકો, ફિટનેસ સર્ટિફિકેટ કે NOC પણ નહીં મળે! જાણો નિયમ
    2 hours ago
    પ્રયાગરાજમાં વાયુસેનાનું તાલીમી વિમાન તળાવમાં ખાબકતા રેસ્ક્યુ ઓપરેશન શરુ
    3 hours ago
    દુનિયામાં અબજોપતિઓની સંખ્યા વધી; રાજનીતિ પર પણ કબ્જો વધ્યો
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન
    1 day ago
    જો બાંગ્લાદેશનો મુદ્દો ઉકેલાય નહીં તો પાકિસ્તાન 2026 માં T20 વર્લ્ડ કપમાં ભાગીદારીની સમીક્ષા કરશે
    2 days ago
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    5 days ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    6 days ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    6 days ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘હું’ કારમાંથી જ મહાભારતનો ઉદ્ભવ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Dr. Sharad Thakar > ‘હું’ કારમાંથી જ મહાભારતનો ઉદ્ભવ
Dr. Sharad Thakar

‘હું’ કારમાંથી જ મહાભારતનો ઉદ્ભવ

Khaskhabar Editor
Last updated: 2025/12/13 at 5:37 PM
Khaskhabar Editor 1 month ago
Share
2 Min Read
SHARE

કોઈપણ મનુષ્ય રોજબરોજની ઘટમાળમાં સૌથી વધારે કયા શબ્દનો ઉપયોગ કરે છે ? આ શબ્દ છે: હું

હું એટલે કે હિન્દીમાં પજ્ઞ અને અંગ્રેજીમાં ઈં. અંગ્રેજીમાં તો આઇ કેપિટલ હોય છે એ આપણે બધા જાણીએ છીએ પરંતુ જગતની કોઈપણ ભાષામાં કોઈપણ મનુષ્ય માટે “હું” એ હંમેશા મોટો હોય છે. આ “હું” માંથી મારું અને પછી એની પ્રતિક્રિયા રૂપે તારું આવા શબ્દોનો ઉદ્ભવ થાય છે. ભગવદ્ ગીતાના પ્રથમ શ્લોકની શરૂઆત જ આ ભાવ સાથે થાય છે. ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે યુધ્ધના મેદાનમાં મારા પુત્રો અને પાંડુપુત્રો વચ્ચે શું ચાલી રહ્યું છે ? જો આ મારા પુત્રો અને પાંડુપુત્રો વચ્ચેનું અંતર જન્મ્યું ના હોત તો કદાચ મહાભારત ન થયું હોત. ઋષિ અત્રેય સરસ કહી ગયા છે.નવજાત શિશુમાં અસ્તિત્વનું ભાન નથી હોતું,એટલે જ એનો કોઈ અહંકાર નથી હોતો.બાળકના જન્મ સાથે તેને નામ આપવામાં આવે છે. એ ધીમે ધીમે મોટું થાય એટલે એને ઓળખ આપવામાં આવે છે.એને એના ધર્મનો,જાતિનો , વંશનો અને પરિવારનો પરિચય આપવામાં આવે છે.મોટો થઇને તે ભણી ગણીને તૈયાર થાય છે ત્યારે તેના નામની આગળ કે પાછળ ડિગ્રી અને હોદ્દાનું ઘરેણું મૂકી દેવામાં આવે છે.ઋષિ અત્રેય કહે છે કે આ બધા મનુષ્યના અહમને પોષનારા આવરણો છે. એ માણસ ભૂલી જાય છે કે આ શરીર તેની ઓળખ નથી તે પોતે વિશુદ્ધ આત્મા છે.આત્માને કોઈ વિશેષ ઓળખ નથી માટે આત્માની અંદર અભિમાન નથી હોતું.
દેહધારી મનુષ્ય પોતાના દેહની સભાનતા છોડી દે અને આત્મા સાથે મનને જોડી દે તો તેનો અહંકાર નષ્ટ થઈ જશે.

- Advertisement -

You Might Also Like

સ્વાભિમાન પર્વ : કરોડો લોકોની શ્રદ્ધાના ઊમટતાં પૂર, આ બધું વ્યર્થ નથી જવાનું

ઓમકાર અને પ્રાણાયામથી 120 બીમારીઓ થશે દૂર

કર્તાભાવ વિસરીને સાક્ષીભાવ ધારણ કરે તે ક્ષણથી મનુષ્ય કર્મ ફળથી મુક્ત થઈ જાય

જ્યારે સમય નહોતો ત્યારે શિવ હતા: બ્રહ્માંડના સર્જનની આધ્યાત્મિક પરિભાષા

ભક્તિના સરનામાં ભલે અલગ હોય, પરંતુ ગંતવ્ય સ્થાન તો એક જ છે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સમુદ્રની 6000 મીટર ઊંડાઈએ પ્રયોગશાળા
Next Article નાની મદદનું મોટું પરિણામ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

સુનિતા વિલિયમ્સનું અંતરિક્ષને અલવિદા!

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
1 જ દિવસમાં ડોનાલ્ડ ટ્રમ્પના 5 ‘મોટા કાંડ’!
માયાભાઈ આહિરના દીકરા જયરાજને જઈંઝનું તેડું: આજે હાજર થવા ફરમાન
અનાર પટેલ હવે ખોડલધામ સંગઠનનાં સર્વેસર્વા
ChatGPT ઉંમરનું અનુમાન લગાવતું ફીચર ડેવલપ કર્યું, એડલ્ટ કન્ટેન્ટથી બાળકોને સુરક્ષિત રાખવા OpenAIનો નિર્ણય
અમેરિકા-યુરોપ વચ્ચે ટ્રેડ વોરની આશંકાથી સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કડાકો! અબજોનું નુકસાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Dr. Sharad Thakar

સ્વાભિમાન પર્વ : કરોડો લોકોની શ્રદ્ધાના ઊમટતાં પૂર, આ બધું વ્યર્થ નથી જવાનું

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Dr. Sharad Thakar

ઓમકાર અને પ્રાણાયામથી 120 બીમારીઓ થશે દૂર

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Dr. Sharad Thakar

કર્તાભાવ વિસરીને સાક્ષીભાવ ધારણ કરે તે ક્ષણથી મનુષ્ય કર્મ ફળથી મુક્ત થઈ જાય

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?