By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    4 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    4 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    5 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    6 days ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    23 hours ago
    જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા
    23 hours ago
    પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ
    23 hours ago
    QDENGA : ડેન્ગ્યુની પ્રથમ વૅક્સિનને ભારતમાં મંજૂરી
    1 day ago
    સિક્કિમની નિર્માણાધીન ટનલ પર ભૂસ્ખલન, 8 મજૂરોનાં મોત:19 હજુ પણ ફસાયેલા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 day ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    2 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    2 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    5 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    5 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    6 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    7 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આ કારણથી ડૉ. ભીમરાવ આંબેડકરને બંધારણના નિર્માતા કહેવામાં આવ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > આ કારણથી ડૉ. ભીમરાવ આંબેડકરને બંધારણના નિર્માતા કહેવામાં આવ્યા
ખાસ-ખબરરાષ્ટ્રીય

આ કારણથી ડૉ. ભીમરાવ આંબેડકરને બંધારણના નિર્માતા કહેવામાં આવ્યા

Khaskhabar Editor
Last updated: 2024/11/26 at 12:35 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

આજે બંધારણ દિવસ છે, ત્યારે જણાવી દઈએ કે બંધારણને બનાવવામાં 2 વર્ષ, 11 મહિના અને 17 દિવસનો સમય લાગ્યો હતો. તેનો મુસદ્દો તૈયાર કરવામાં ડૉ. ભીમરાવ આંબેડકર દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાને કારણે તેમને બંધારણના નિર્માતા કહેવામાં આવે છે.

આજે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ આપણને બંધારણના મહત્ત્વની પણ યાદ અપાવે છે. ત્યારે જણાવી દઈએ કે ડૉ.ભીમરાવ આંબેડકરને બંધારણના નિર્માતા કહેવામાં આવે છે, પરંતુ તેમને આ નામ એમ જ નથી મળ્યું. તેની પાછળ પણ એક વાર્તા છે. દેશને આઝાદી મળ્યા પછી, ભારતનું નવું બંધારણ તૈયાર કરવા માટે 29 ઓગસ્ટ, 1947ના રોજ એક ડ્રાફટિંગ કમિટીની રચના કરવામાં આવી હતી. તેમાં 7 સભ્યો હતા અને ડૉ.આંબેડકરને કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તેમની જવાબદારી બંધારણનો લેખિત ડ્રાફ્ટ રજૂ કરવાની હતી. બંધારણને બનાવવામાં 2 વર્ષ, 11 મહિના અને 17 દિવસનો સમય લાગ્યો હતો. ભારતીય બંધારણ પર હસ્તાક્ષર કરનાર બંધારણ સભાના 284 સભ્યોમાં 15 મહિલાઓ પણ સામેલ હતી.

- Advertisement -

બંધારણ ઘડવામાં ડૉ. ભીમરાવ આંબેડકર દ્વારા ભજવવામાં આવેલી મહત્ત્વની ભૂમિકાને કારણે, તેમને ‘બંધારણના નિર્માતા’ કહેવામાં આવ્યા. બંધારણના ડ્રાફ્ટને તૈયાર કરવામાં એક લાંબો સમય લાગ્યો, એ પછી ભારતનું બંધારણ તૈયાર થયું. ભલે ડૉ.આંબેડકરને માત્ર ડ્રાફટિંગ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, પરંતુ બંધારણ તૈયાર કરવામાં તેમની ભૂમિકા સૌથી મહત્ત્વની રહી છે. એનું એક ઉદાહરણ ડ્રાફટિંગ કમિટીના સભ્ય રહેલા ટી.ટી. કૃષ્ણમાચારીના એ ભાષણ પરથી સમજી શકાય છે જે તેમણે નવેમ્બર, 1948માં બંધારણ સભામાં આપ્યું હતું.

પોતાના ભાષણમાં આંબેડકરનું ભૂમિકા વિશે જણાવતા ટી.ટી. કૃષ્ણમાચારીએ કહ્યું, બંધારણ તૈયાર કરનાર ડ્રાફટિંગ કમિટીમાં 7 સભ્યો હતા. એમાંથી એક સભ્યએ રાજીનામું આપી દીધું. એક સભ્યનું મૃત્યુ થઈ ગયું. એક સભ્ય અમેરિકામાં હતા અને એક સભ્ય સરકારી મામલામાં એટલા વ્યસ્ત હતા કે તેઓ પોતાની જવાબદારી નિભાવી શકવા અસમર્થ હતા. બે સભ્ય દિલ્હીથી દૂર હતા અને કમિટીની કાર્યવાહીમાં ભાગ લઈ શકતા ન હતા. આ રીતે બંધારણ લખવાનો ભાર ડૉ.આંબેડકર પર આવી પડ્યો. આપણે બધાએ તેમના આભારી હોવું જોઈએ કે આ જવાબદારી ભર્યા કામને તેમણે સરાહનીય રીતે અંજામ આપ્યો છે.

રાજકીય અને કાયદાકીય કાર્યક્ષમતાની અસર જોવા મળે છે બંધારણમાં

- Advertisement -

બંધારણ તૈયાર કરનાર ડ્રાફટિંગ કમિટીમાં અધ્યક્ષ રીતે ડૉ.આંબેડકરની પસંદગી એમ જ ન થઈ હતી. તેમની રાજકીય ક્ષમતા, કાયદાકીય પ્રાવીણ્ય અને ભાષાકીય જ્ઞાનને કારણે જ તેમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, બંધારણ સભામાં ઉઠાવવામાં આવેલા સવાલોના જવાબ આપવામાં અને જોગવાઈઓ વચ્ચે સંતુલન બનાવવામાં આંબેડકરે મહત્ત્વની ભૂમિકા રહી. તેની અસર ભારતીય બંધારણમાં જોવા મળે છે. તેથી જ તેમને બંધારણના નિર્માતા કહેવામાં આવ્યા.

અરુણ શૌરીએ આંબેડકર પર ઉઠાવ્યા સવાલો તો મળ્યા જવાબ

ભૂતપૂર્વ કેન્દ્રીયમંત્રી અરુણ શૌરીએ તેમના પુસ્તક ‘વૉરશીપિંગ ફોલ્સ ગોડ’માં આંબેડકરને એક એવા વ્યક્તિ તરીકે રજૂ કર્યા છે જે રાષ્ટ્રવિરોધી છે, સત્તાના ભૂખ્યા અને તેમને દેશભક્તિ સાથે કોઈ લેવાદેવા નથી. આ પુસ્તકના જવાબમાં આંબેડકરના જીવન પર અધ્યયન કરનાર ક્રિસ્ટોફ જાફરેલોએ લખ્યું, બંધારણ તૈયાર કરનાર ડ્રાફટિંગ કમિટીની એ જવાબદારી આપવામાં આવી હતી કે, સમિતિઓ દ્વારા મોકલવામાં આવેલા અનુચ્છેદોના આધારે પાઠ તૈયાર કરવામાં આવે અને તેને બંધારણ સભામાં રજૂ કરવામાં આવશે. આ જવાબદારી પણ સૌથી વધારે આંબેડકરે જ નિભાવી હતી. બંધારણને તૈયાર કરવા દરમિયાન જ્યારે પણ વિવાદાસ્પદ મુદ્દાઓ પર ચર્ચા થતી ત્યારે બાબા સાહેબ ચર્ચાને નવી દિશા આપતા અને સર્વસંમતિ લાવવાનો પ્રયાસ કરતા હતા.

You Might Also Like

યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં

જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા

પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ

QDENGA : ડેન્ગ્યુની પ્રથમ વૅક્સિનને ભારતમાં મંજૂરી

સિક્કિમની નિર્માણાધીન ટનલ પર ભૂસ્ખલન, 8 મજૂરોનાં મોત:19 હજુ પણ ફસાયેલા

TAGGED: Constitution, Dr. Bhimrao Ambedkar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજે 26 નવેમ્બર, આજના દિવસે જ કેમ ઉજવાય છે સંવિધાન દિવસ? જાણો
Next Article કોણ છે ચિન્મય પ્રભુ ? જેની ધરપકડથી બાંગ્લાદેશમાં ખળભળાટ મચ્યો, અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શનો થયા, 20થી વધુ લોકો ઘાયલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

શહેરમાં છ માસમાં ટ્રાફિક નિયમ ભંગના 89 હજારથી વધુ કેસો કરી 3.42 કરોડનો દંડ વસૂલાયો

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
રાજસ્થાનથી 38.67 ગ્રામ એમડી ડ્રગ લઈને આવતા રાજકોટ-જૂનાગઢના બે પેડલર ઝડપાયા
વેપન કાર્ટેલ ગેંગના વધુ 3 સાગરીતો 1 પિસ્ટલ, 2 તમંચા સાથે ઝડપાયા
64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ
રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ
28 IAS અને GAS કેડરના 13 અધિકારીની બદલી : રાજકોટ PGVCLના MD તરીકે એમ. ડી. ચૂડાસમાની નિમણૂક
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાષ્ટ્રીય

જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાષ્ટ્રીય

પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?