By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    એલોન મસ્કે X પર લખેલી પોસ્ટ અંગે ટ્રમ્પ પાસે માફી માગી
    3 hours ago
    ધર્મમાં પરિવર્તન: મુસ્લિમો સૌથી ઝડપથી વધી રહ્યા છે, ખ્રિસ્તી ધર્મમાં અને હિન્દુઓમાં ઘટાડો
    4 hours ago
    કેન્યામાં રજાઓ ગાળવા ગયેલા મલયાલી પ્રવાસીઓનું બસ અકસ્માત: પાંચ લોકોના મોત, અનેક ઘાયલ
    5 hours ago
    રાત્રિના સમયે વધતી હિંસાને પગલે લોસ એન્જલસના મેયરે શહેરમાં કર્ફ્યુ લાદ્યો
    5 hours ago
    ઑસ્ટ્રિયાની શાળામાં થયેલા ગોળીબારમાં પીડિતાના હોસ્પિટલમાં મૃત્યુ બાદ મૃત્યુઆંક 11 થયો
    5 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    48.4% ગ્રામીણ મહિલાઓ પાસે મોબાઇલ ફોન નથી, ફક્ત 57.6% મહિલાઓ પાસે ઇન્ટરનેટની ઍક્સેસ છે : NSO ડેટા
    49 minutes ago
    શુક્રવારથી ચોમાસું ફરી સક્રિય થશે
    56 minutes ago
    હવે રેલવેમાં 24 કલાક પહેલાં જ બનશે વેઇટિંગ લિસ્ટ ચાર્ટ
    1 hour ago
    આંતરધર્મી જોડાણ માટે કોઈને જેલમાં નાખી શકાય નહીં: મુસ્લિમ વ્યક્તિને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા
    4 hours ago
    ધર્મમાં પરિવર્તન: મુસ્લિમો સૌથી ઝડપથી વધી રહ્યા છે, ખ્રિસ્તી ધર્મમાં અને હિન્દુઓમાં ઘટાડો
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    2 days ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    2 days ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    4 days ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    5 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વિશ્વના સૌથી લોકપ્રિય ટિકટોક સ્ટારને અમેરિકા છોડવું પડ્યું
    4 hours ago
    ’ધ કપિલ શર્મા શો’માં નવજોતસિંહ સિધુની 6 વર્ષ બાદ ફરી વાપસી
    1 day ago
    અક્ષયની ફિલ્મ ‘હાઉસફૂલ 5’ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન
    1 day ago
    જાણો તમારી ફેવરિટ ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ કેટલું કમાય છે
    2 days ago
    ‘મિશન: ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’માં પેરાશૂટ સળગાવવાનો સ્ટંટ કરીને ટોમ ક્રૂઝે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    5 hours ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 day ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    5 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    1 week ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રોકાણ કરતાં પહેલા રિટર્ન ચકાસી જુઓ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > રોકાણ કરતાં પહેલા રિટર્ન ચકાસી જુઓ
Author

રોકાણ કરતાં પહેલા રિટર્ન ચકાસી જુઓ

Khaskhabar Editor
Last updated: 2024/12/07 at 4:24 PM
Khaskhabar Editor 6 months ago
Share
6 Min Read
SHARE

નીતા દવે

સંવેદનાઓને ખર્ચીને સંપત્તિને ખરીદતાં રહ્યા
સંબંધો રઝળી પડ્યા બધાં સુવિધાની હોડમાં

- Advertisement -

નિવેશઆ શબ્દ સાંભળતા જ આપણી સામે અનેકાનેક વિકલ્પો આવવા લાગે છે. જેમકે, ફિક્સ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ, બિઝનેસ, શેર બજાર, સોનું, એસ આઈ પી, બેંક ડિપોઝિટ.. વગેરે વગેરે ! કારણકે આપણે રોકાણ માત્ર રૂપિયાનું જ કરતા શીખ્યા છે. આપણી પેઢીઓ, આપણા પૂર્વજો પણ ધન સંચયને મહત્વ આપતા, ધનસંચય દ્વારા જ આપણા ભવિષ્યને સધ્ધર બનાવી શકાય આવી માનસિકતા આપણે ધરાવીએ છીએ. જો કે કેટલાક અંશે એ સત્ય પણ છે. રૂપિયો, ધન એ જીવનની જરૂરિયાત માટે અગત્યની બાબત છે.તેને ક્યારેય નકારી ન શકાય. પરંતુ અહીંયા પ્રશ્ર્ન એ આવે છે કે શું ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે ફક્તને ફક્ત આર્થિક રોકાણ જ જરૂરી છે? શું ખરેખર આર્થિક સદ્ધરતા મેળવી ને આપણે આપણું ભવિષ્ય ચોક્કસ સુખ તરફ કે નિશ્ચિત શાંતિ તરફ લઈ જઈ શકીએ છીએ?
જો આ પ્રશ્ર્નનો જવાબ આપણી પાસે નથી, અથવા આવનારા ભવિષ્યમાં આપણી આર્થિક સિવાય પણ કયા પ્રકારની જરૂરિયાતો હશે.? જો એ આપણે જાણી શકતા નથી તો રોકાણ થોડી બીજી બાબતોમાં પણ થવું જરૂરી છે ! આર્થિક સધ્ધરતાથી માત્ર સગવડો ખરીદી શકાય છે સુખ નહીં ! તેમ છતાં આપણે આ બાબત ભૂલી જઈએ છીએ. બાળક સમજણું થાય અને તેના અભ્યાસ બાબત કે કેરિયર નક્કી કરવાનું હોય તો પહેલો દ્રષ્ટિકોણ આર્થિક ઉપાર્જન નો જ રહેશે ! આપણે જાણતા-અજાણતા જ આપણી આવનારી પેઢીને આર્થિક નિવેશનાં પાઠ જ શીખવીએ છીએ… અને એ પેઢી જ્યારે મોટી થાય આપણે શીખવેલ પાઠ બરાબર શીખીને પોતાના જીવનમાં વ્યસ્ત બને જ્યારે આપણે જ તેની પાસેથી લાગણી,પ્રેમ,પરિવાર ભાવના જેવી લાગણીઓની અપેક્ષા રાખીએ છીએ! કેમ ભૂલી જઈએ છીએ આપણે કે માનવ મનની જમીન બહુ જ ફળદ્રુપ છે ત્યાં જે પ્રકારના વિચારોના બીજ વાવવામાં આવશે વ્યક્તિનું વ્યક્તિત્વ તે રીતે જ આકાર પામશે..!

પ્રવર્તમાન સમયમાં સમાજમાં આવતા સંવેદનાત્મક પરિવર્તનો કદાચ આવા materialist investment ને જ આભારી છે એવું કહી શકાય. જીવનમાં આર્થિક રોકાણ જેટલું મહત્વનું છે.તેના કરતાં ઘણું જરૂરી સંબંધો નું રોકાણ છે, સમયનું રોકાણ છે, વિચારોનું રોકાણ છે, વિશ્વાસનું રોકાણ છે, અને શ્રદ્ધાનું રોકાણ છે !! એ શ્રદ્ધા જો સ્વથી લઈ અને ઈશ્વર સુધી રોપવામાં આવે તો અદ્ભુત વળતર મેળવી શકાય છે ! પરંતુ વિચારોની આ દિશામાં આપણે પગલું પણ કરતા નથી. જ્યારે જીવનમાં કોઈ પ્રસંગે સંબંધોની, વિશ્વાસની, લાગણીની ખોટ વર્તાય ત્યારે આપણી પાસે જમા કરેલ ધનસંચય કે રોકાણ આ ખોટને પૂરી કરી શકતા નથી. ત્યારે જ કદાચ માનવજાતની ગરીબાઈનું દ્રશ્યતા દશ્યમાન થાય છે..! સંપત્તિ ક્યારે સુખનો વિકલ્પ ન બની શકે.

ઈશ્વરે દરેકને ગણીને શ્વાસો આપેલા છે. આપણે સમયનું આયોજન કેમ કરવું તે આપણી સમજણ પણ આધાર રાખે છે. સારા પુસ્તકોનું વાંચન, પ્રકૃતિ સાથે ગાળેલો સમય, અને સ્નેહાળ સંબંધો પાછળ ખર્ચેલા સમયનું ભવિષ્યમાં બહુ જ સારું વળતર મળે છે. આપણી આસપાસ વસતા લોકો, આપણા બાળકો, સ્વજનો, કે પછી emotional investment..!આ બધી જગ્યાએ ઉત્તમ વિચારોનું વાવેતર કરવું જોઈએ. આપણા દ્વારા થયેલું કોઈ એક ઉતમ વિચારનું વાવેતર કોઈ ના જીવન માં સુંદર ભવિષ્યનું નિર્માણ કરી શકે છે. આથી હંમેશાં સારા વિચારોનું રોકાણકર્તા બનવું જોઈએ. હવે સૌથી અગત્યનું છે યળજ્ઞશિંજ્ઞક્ષફહ શક્ષદયતળિંયક્ષિ.ં.! સંબંધોમાં નફો-નુકસાન કે ફાયદો ન જુઓ, પછી ભલે એ સંબંધ લોહીનો હોય, લાગણીનો, કે વ્યવસાયિક… હૃદયમાં રોપાયેલ સ્નેહનું બીજ ભવિષ્યમાં ચોક્કસ અંકુરિત થઈ અને તમારી જીવન સંધ્યાએ છાયડો બનીને શાતા આપશે જ..! આ આસ્થા ક્યારે ન ગુમાવવી જોઈએ. પરંતુ આ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે આપણે પરસ્પર વિશ્વાસ મુકતા અને એકબીજાનો વિશ્વાસ નિભાવતા શીખીશુ ! આજના સમયમાં આ બાબત સ્વીકારવી થોડી અઘરી છે, પરંતુ જીવનમાં થયેલા એકાદ કડવા અનુભવને કારણે સમગ્ર માનવજાત પ્રત્યે સંદેહ રાખીને વિશ્વાસ ક્યારે ન ગુમાવો જોઈએ. કારણ કે શ્રદ્ધા અને શંકા બંને એકસાથે સંબંધોમાં ક્યારેય પણ ન રહી શકે.

- Advertisement -

આપણે ધીમે ધીમે નિસ્વાર્થ સંબંધો જીવવાના ભૂલતા જઈએ છીએ. સહજ ભાવથી કોઈની મદદ કરવાનું ટાળતા હોઈએ છીએ. ક્યારેક જીવનમાં કોઈ કપરી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે પણ અંગત લોકો પાસે વિશ્વાસ મૂકી અને વાતો કરતા ડરીએ છીએ..! શા માટે આવું બને છે.? કદાચ આપણે પ્રેમ, કરુણા,વિશ્વાસ આ બધા ક્ષેત્રે રોકાણ કરવાનું ભૂલી ગયા છીએ.ખરા અર્થમાં જોઈએ તો આ માણસઇ માટે ની જીવનની સૌથી મોટી ગરીબાઈ કહેવાય! ધનથી સ્વાર્થના સબંધો ખરીદી શકાય,પરંતુ સ્નેહથી નિસ્વાર્થ અંગત મેળવી શકાય !આ સત્યનનો સ્વીકાર આપણા માટે બહુ અઘરો બનતો જાય છે.
માનવી સમજણ આવતાની સાથે જ સંચય શરૂ કરી દે છે. આર્થિક, માનસિક, સામાજિક, આધ્યાત્મિક. આ બધાજ અલગ અલગ પ્રકારનું છે એકત્રીકરણ કરવાનું શરૂ કરી દે છે…. પરંતુ સૌથી વધુ આપણે દોડતા રહીએ છીએ ભૌતિક સુખની લાલસામાં ! સામાજિક પદ-પ્રતિષ્ઠા અને હોદ્દા ની આંધળી દોટ પાછળ પરંતુ જ્યારે દોડતા દોડતા કયારેક લાગણીઓને ઠેસ વાગે ત્યારે અચાનક વાહનમાં લાગેલી બ્રેક થી જે ધક્કો લાગે એવો જ ધક્કો માનવ મનને પણ લાગે છે..! આપણે જેને સુખ માની બેઠા હતા તે તો માત્ર સગવડો છે સુખ નહીં! ખૂબ ધનાઢ્ય કે અતિ પ્રતિષ્ઠિત વ્યક્તિ પણ જીવન સંધ્યાએ પહોંચ્યા પછી જીવનમા જે તે સમય સાથે છૂટી ગયેલા ’કિંતુ’ અને ‘પરંતુ’ ના અફસોસ ને વાગોળતો હોય છે. એ અફસોસ આર્થિક નિવેશ માં કરેલી ભૂલ નો નહીં…પણ જીવનને એકાંતમાં છોડીને દૂર થયેલા કોઈ અંગત નો, સ્વજનો સાથે ન ગાળી શકેલા સમયનો, છૂટી ગયેલા મિત્રોનો હોય છે! આપણે એ સત્ય જાણીએ જ છીએ કે, કોઇ પણ વ્યકિત જીવનને 100% મન મુજબનું નથી જીવી શકવાના… પરંતુ જીવનનાં અંતે જ્યારે સંવેદનાઓની સરવાળા બાદબાકી થાય ત્યારે જીવનની balance sheet નુકશાની વાળી ન બની રહે એવું જીવી શકીએ તો પણ આપણે જીવનને યોગ્ય જગ્યાએ નિવેશ કર્યું છે, એ સંતોષ સાથે આ દુનિયામાંથી exit લઈ શકીશું.

You Might Also Like

આજે એક નવો તર્પણ શર્મા અવતર્યો હતો…

ભાષાને શું વળગે ભૂર, વિજ્ઞાન જે લખે તે શૂર..

ત્રણ જુદા જુદા પ્રકારના વિદ્યાર્થીઓ

ભારતની એક સટીક સૈન્ય કાર્યવાહી: ‘ઑપરેશન સિંદૂર’થી ભારતને શું મળ્યું? પરિણામના લેખાં-જોખાં

વાત એક તરંગી બુદ્ધિશાળીની..

TAGGED: relationships
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભવાઈ-નાટકો ફરી પ્રાસંગિક બની શકે
Next Article ધરાર માર્કેટિંગ પર સરકાર સખ્ત બની: સ્પૅમ કૉલ્સ પર ‘ટ્રાઈ’લગામ લગાવશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પોરબંદર

પોરબંદરમાં રામદેવપીરનો મંડપ ધરાશાયી થતાં એક દર્શનાર્થીનું મોત, ચોપાટી ગ્રાઉન્ડ પર નાસભાગ

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળતા પહેલા મંત્રીઓ માટે RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત
બીચ ક્લીનિંગ અભિયાન: તટસ્થળો પર ત્રણ દિવસમાં 121 સ્વયંસેવકોએ 242 કલાક શ્રમદાન કરી પ્લાસ્ટિકનો કચરો દૂર કર્યો
વિજયનગર ગામ ખાતે પેવર બ્લોક નાખવાનું કામ મંજૂર, ખાતમુહૂર્ત કરાયું
રેવન્યુ તલાટીની 2389 જગ્યા માટે 5 લાખથી વધુ ફોર્મ ભરાયા
આટકોટ પાસે ટ્રકમાંથી 100 લિટર ડીઝલ કાઢી બારોબાર વેંચી નાખતો ડ્રાઇવર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Kinnar Acharya

આજે એક નવો તર્પણ શર્મા અવતર્યો હતો…

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

ભાષાને શું વળગે ભૂર, વિજ્ઞાન જે લખે તે શૂર..

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

ત્રણ જુદા જુદા પ્રકારના વિદ્યાર્થીઓ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?