By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિઝા ફી વધારાના ટ્રમ્પના નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સને અસર
    18 hours ago
    nvidia વિશ્ર્વની પ્રથમ કંપની બની, જેનું માર્કેટ કેપિટલાઈઝેશન 4 લાખ કરોડ ડોલરને પાર
    18 hours ago
    ટ્રમ્પે ઇરાક, બ્રાઝિલ અને ફિલિપાઇન્સ સહિત નવા ટેરિફની જાહેરાત કરી
    21 hours ago
    23 લાખ રૂપિયાના UAE ગોલ્ડન વિઝા એક અફવા છે, UAE અધિકારીઓએ પુષ્ટિ આપી
    21 hours ago
    રશિયાએ યુક્રેન પર 728 ડ્રોન અને 13 મિસાઈલથી અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો
    22 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતના દરેક ખૂણે હવે હાઈસ્પીડ ઈન્ટરનેટ મળશે
    18 hours ago
    શશિ થરૂરની સંજય ગાંધી ફ્લેશબેક પોસ્ટ કોંગ્રેસ માટે નવી ઉશ્કેરણી છે
    21 hours ago
    પાંચ દેશોના પ્રવાસ અને 17મા બ્રિક્સ સમિટમાં ભાગ લીધા બાદ પ્રધાનમંત્રી મોદી વતન પરત ફર્યા
    22 hours ago
    ઉત્તરાખંડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલનથી રુદ્રપ્રયાગ-બદ્રીનાથ માર્ગ ખોરવાયો
    22 hours ago
    હરિયાણામાં ભૂકંપના જોરદાર ઝટકા, દિલ્હી-એનસીઆરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ચોથી T20 મેચમાં ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવીને ઇતિહાસ રચ્યો
    17 hours ago
    આવતીકાલથી લોર્ડઝમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ : ભારત માટે સારા દેખાવની તક
    2 days ago
    Eng vs Ind : બુમરાહની વાપસીથી બોલિંગના મામલે પ્રસિદ્ધ કૃષ્ણા માટે ટીમમાં રહેવું મુશ્કેલ
    3 days ago
    બર્મિંગહામ ટેસ્ટના ત્રીજા દિવસે ભારત ડ્રાઇવિંગ સીટ પર: ટીમની કુલ લીડ 244 રન થઈ
    6 days ago
    IND vs ENG બીજી ટેસ્ટ: પ્રથમ ઇનિંગમાં શાનદાર બોલિંગ, સિરાજે 6 વિકેટ લઈને એજબેસ્ટનમાં ઇતિહાસ રચ્યો
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કન્હૈયા લાલ હત્યા કેસ: સુપ્રીમ કોર્ટે ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ પર રોક લગાવવા પર તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો
    2 days ago
    ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ માં સ્મૃતિ ઈરાની ફરી જોવા મળશે
    3 days ago
    સલમાન ખાનની ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’નું પોસ્ટર રિલીઝ
    6 days ago
    રામાયણનું ટીઝર રીલીઝ થયું, રાવણના લુકામાં દેખાયો યશ
    1 week ago
    ભૂતપૂર્વ બોલિવૂડ અભિનેત્રી  મંદાકિનીના પિતા જોસેફનું નિધન
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    23 hours ago
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    3 days ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    3 days ago
    જુલાઈ 2025માં આવનારા મહત્વના ઉપવાસ અને તહેવારો નોટ કરવાનું ભૂલતા નહીં 
    7 days ago
    અમરનાથ યાત્રા 2025: ‘હર હર મહાદેવ’ ના નારા વચ્ચે જમ્મુથી યાત્રાળુઓ રવાના થયા
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    3 days ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    1 week ago
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 month ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 months ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
અમદાવાદખાસ-ખબરધર્મ

ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો

Khaskhabar Editor
Last updated: 2025/06/11 at 12:52 PM
Khaskhabar Editor 4 weeks ago
Share
2 Min Read
SHARE

ગુજરાતમાં દરવર્ષે અષાઢી બીજના રોજ ભગવાન કૃષ્ણના મંદિરોમાં રથયાત્રાનું આયોજન થાય છે

અમદાવાદના જગન્નાથ મંદિરમાં યોજાતી રથયાત્રા સૌથી વધુ લોકપ્રિય છે

- Advertisement -

રથયાત્રાના 15 દિવસ પહેલા જળયાત્રા યોજવામાં આવે છે

અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરમાં 148મી રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રા અગાઉ આજે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઇ હતી. સાબરમતી સોમનાથ ભુદરના આરે જળ પૂજા કરાઈ. 108 કુંભમાં જળ લાવી ભગવાનનો જયેષ્ઠ અભિષેક કરવામાં આવ્યો. ધજા- પતાકા, ગજરાજ સાથે ભગવાનની જળ યાત્રા નીકળી.

આજે સવારે 8 વાગે બેન્ડવાજા, હાથી, ધજા પતાકા, ભજન મંડળી સાથે જમાલપુરના જગન્નાથ મંદિરથી શોભાયાત્રા કઢવામાં આવી હતી. સાબરમતી નદીના કિનારે પૂજા વિધી કરવામાં આવી હતી, આ યાત્રામાં રાજકીય નેતાઓ અને શહેરના મેયર પણ જોડાયા હતા. આ વિધી પૂર્ણ થયા બાદ અંતે ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજી ત્રણેય મામાને ઘરે  ગયા.

- Advertisement -

નદીનું પવિત્ર જળ લાવી કરાવાશે સ્નાન

ભગવાનનું આ સ્નાન (સ્નાન યાત્રા) એક પ્રકારની પૂર્વતૈયારી હોય છે, જ્યાં મંદિરના દૈવિત પાત્રો બહાર આવે છે. આ યાત્રામાં હજારો ભાવિકો જોડાય છે અને વિવિધ ભજન, કીર્તન, અને શોભાયાત્રા દ્વારા લોકસંસ્કૃતિ જીવંત બને છે. ભગવાનને પાણીમાં લઇ જવા પૃથ્વી, જળ અને દૈવી શક્તિઓનો સમન્વય દર્શાવે છે. જળયાત્રા એક પ્રકારનો કુદરતી તત્વ સાથે ભગવાનનો મેળાપ દર્શાવે છે, જે હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આજે અમદાવાદમાં જગન્નાથ મંદિરથી હાથી-ઘોડા સાથે 108 કળશ સાથે જળયાત્રાની શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં લોકો નાચગાન કરી ભક્તિનો આનંદ લીધો હતો.

હાથી, ઘોડા અને બેન્ડવાજા સાથે જળયાત્રાની શરૂઆત થઈ અને બપોર બાદ ભગવાનનું મોસાળ સરસપુર લઇ જવાશે, 15 દિવસ ભગવાન જગન્નાથ પોતાના મોસાળમાં રોકાશે, જળયાત્રાના માટે ભગવાન જગન્નાથ મંદિરથી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું . 27મી જૂને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ તેમના ભાઈ અને બહેન સાથે નગર ભ્રમણ પર જશે. ભગવાન જગન્નાથ એકમાત્ર એવા ભગવાન છે જે વર્ષમાં એકવાર તેમની બહેન અને ભાઈ સાથે તેમના શહેરમાં તેમના ભક્તોને દર્શન આપવા માટે શહેરની પરિક્રમા કરે છે.

You Might Also Like

પ્રધાનમંત્રી મોદીને નામિબિયાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો

ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ

IPS એસોસિએશનના પ્રમુખ તરીકે રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની વરણી

Ahmedabad Plane Crash: તપાસનો પ્રાથમિક રિપોર્ટ AAIBએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સોંપ્યો

ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ

TAGGED: aashadhi bij, ahmedabad, Lord Jagannath
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઑસ્ટ્રિયાની શાળામાં થયેલા ગોળીબારમાં પીડિતાના હોસ્પિટલમાં મૃત્યુ બાદ મૃત્યુઆંક 11 થયો
Next Article રાત્રિના સમયે વધતી હિંસાને પગલે લોસ એન્જલસના મેયરે શહેરમાં કર્ફ્યુ લાદ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

ત્રણ જિલ્લાની પોલીસને બાનમાં લેનાર ટંકારા પંથકના લુંટના કેસમાં કાવત્રાખોરના જામીન નામંજુર કરતી સેશન્સ અદાલત

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ ડેરીનો ઐતિહાસિક નિર્ણય: પશુપાલકોને પ 60 કરોડનાં નફાનો હિસ્સો ચૂકવવામાં આવશે
શિકાગો ખાતે જૈના ક્ધવેન્શન-2025માં MLA ડો. દર્શિતા શાહનું પ્રવચન, વિશ્ર્વભરના શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા
રાજકોટ ST બસપોર્ટ પર મુસાફર-વિદ્યાર્થીઓને પાસ કાઢવામાં હાલાકી
પુત્રને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર પિતાને આજીવન કેદ
જુદા-જુદા છ દરોડામાં 10 કિલો 700 ગ્રામ ગાંજા સાથે છ શખસોની ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ખાસ-ખબરરાષ્ટ્રીય

પ્રધાનમંત્રી મોદીને નામિબિયાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ધર્મ

ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
અમદાવાદ

IPS એસોસિએશનના પ્રમુખ તરીકે રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની વરણી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?