By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રિયાધમાં અમેરિકા અને સાઉદી અરેબિયાએ 142 અબજ ડોલરના રક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા
    16 hours ago
    ભારતીય વેપારમાં ‘બોયકોટ તુર્કી’ના ટંકાર ગુંજ્યા: વૈશ્વિક બજારોનો પણ સહકાર
    16 hours ago
    પહેલીવાર ભારતીય મૂળનાં મહિલા બન્યા કેનેડાના વિદેશ મંત્રી! જાણો અનિતા આનંદ વિશે
    17 hours ago
    ગ્રીસમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ, ઇજિપ્ત, ઇઝરાયલ, લેબનોન અને જોર્ડનમાં ભૂકંપના આંચકા અનુભવાયા
    18 hours ago
    ભારત-પાકિસ્તાન સાથે વેપાર નહીં કરવાની ધમકી આપી પરમાણુ યુદ્ધ અટકાવ્યું : ટ્રમ્પ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બલુચ લિબરેશન આર્મીએ પાકિસ્તાનની સેના પર 51થી વધુ સ્થળોએ 71 જેટલા હુમલા કર્યા
    12 hours ago
    પશ્ર્ચિમ આફ્રિકાનાં સહરન સ્ટેટ બુર્કીના-ફાસોમાં ‘જેહાદી’ હુમલામાં 100થી વધુ લોકોના મોત
    13 hours ago
    9 રાજ્યોમાં ભારે વરસાદ, 13 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ
    13 hours ago
    FB પર મિત્રતા, કારમાં 100 યુવતીઓ પર ગેંગરેપ, 9 નરાધમોને આજીવન કેદ
    13 hours ago
    ઓપરેશન સિંદૂર : 6’દીમાં ઉડાનો રદ્દ થતા 3 લાખ ટિકિટો કેન્સલ થઈ
    13 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોહિત અને વિરાટની નિવૃત્તિ બાદ ટેસ્ટ ટીમમાં નવોદિતો માટે ભરપુર તક
    2 days ago
    17 મેથી ફરી IPL, નવું શિડ્યૂલ જાહેર ફાઇનલ 3 જૂને: અમદાવાદની મેચ યથાવત
    2 days ago
    ગાવસ્કરનું વિરાટ-રોહિત અંગે આશ્ચર્યજનક નિવેદન: શું તેઓ ODI વર્લ્ડ કપ 2027 રમશે?
    2 days ago
    WTC ફાઇનલ માટે ઓસ્ટ્રેલિયા તૈયાર: ટીમની જાહેરાત કરી; કેમેરોન ગ્રીન પરત ફર્યા પણ 4 ખેલાડીઓ બહાર
    2 days ago
    ટેસ્ટ નિવૃત્તિના બીજા દિવસે વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે વૃંદાવન પહોંચ્યો
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Cannes Film Festival 2025: ઉર્વિશીએ પોતાના લુકથી સૌ કોઈનું ધ્યાન ખેચ્યું
    15 hours ago
    કાન્સ 2025: આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય સહિતના સુપરસ્ટાર્સ દેખાશે, તો કેટલીક સેલિબ્રિટીઓ રેડ કાર્પેટ પર કામણ પાથરશે
    2 days ago
    રણવીર અલ્હાબાદિયા ફરી ટ્રોલ થયો; પાકિસ્તાનીઓની માફી માંગી
    2 days ago
    વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર
    7 days ago
    મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    3 days ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    3 days ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    1 week ago
    બાબા બર્ફાનીની પહેલી ઝલક સામે આવી, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે
    1 week ago
    કેદારનાથધામના કપાટ ખૂલ્યા: ભક્તોમાં હર્ષોલ્લાસનો માહોલ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 days ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    7 days ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    4 weeks ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    4 weeks ago
    ‘આ સહજાનંદ સ્વામીમાં સર્વે અવતારો સમાયેલા છે, તેઓ અવતારના પણ અવતારી અને સર્વના કારણ છે’
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
TALK OF THE TOWNરાજકોટ

સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે

Khaskhabar Editor
Last updated: 2025/04/19 at 5:34 PM
Khaskhabar Editor 4 weeks ago
Share
9 Min Read
SHARE

*સંદર્ભ: સત્સંગી જીવન, પ્રકરણ 2, અધ્યાય 34
તો હવે એ ઇતિહાસ સર્વવિદિત થઈ ચૂક્યો છે કે ઇસ 1802 થી 1817 સુધી સહજાનંદ સ્વામી અને તેમની ટોળીનો ગુજરાતના સમાજ અને સનાતન ધર્મના તમામ સ્વીકૃત પંચદેવ સંપ્રદાયો તરફથી ભારે વિરોધ હતો. પેશ્ર્વાનું રાજ્ય હતું, તો પેશ્ર્વાએ સહજાનંદ સ્વામી પર અમદાવાદમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકેલો હતો. આવા સમયે નવેમ્બર 1817 માં પેશવાની અંગ્રેજો સામે હાર થઈ, અને ફેબ્રુઆરી 1818 માં અંગ્રેજોએ સહજાનંદ સ્વામીને અમદાવાદ બોલાવ્યા અને તેમને કાલુપુરમાં તેમનું પહેલું મંદિર બાંધવા માટે જમીન અને પૈસા આપ્યા. 1822 માં મંદિરના ઉદ્ઘાટનમાં 50,000 લોકો એકઠા કરી સહજાનંદ સ્વામીને સ્વીકૃત બનાવવાની કોશિશ થઈ, અને છતાં તેમને 200 થી વધુ અંગ્રેજ સૈનિકોની સુરક્ષા આપવામાં આવી. આટલું આપી બદલામાં અંગ્રેજો દ્વારા જે કરવામાં આવ્યું એ હતું કલકત્તાથી ખ્રિસ્તી પાદરીઓને બોલાવી સહજાનંદ અને તેમની ટોળીને બાઈબલના વિચારોથી પ્રભાવિત કરવા, અને પહેલેથી જ સનાતન ધર્મના સ્વીકૃત સંપ્રદાયો તરફથી પ્રતાડના વેઠી રહેલી આ ટોળીને વધુને વધુ ખ્રિસ્તી વિચારથી નજીક લઈ જવી.

- Advertisement -

1822 માં કાલુપુર મંદિરના ઉદ્ઘાટન બાદ પ્રથમ ખ્રિસ્તી સ્કોલર વિલિયમ હોજ મિલ કલકત્તાથી સહજાનંદની ટોળીને મળવા આવ્યો અને તેણે બાઈબલના નવા કરારના તમામ પુસ્તકો સહજાનંદના ગૃહસ્થ અનુયાયી કુબેરસિંહ છડીદારને આપ્યા. કુબેરસિંહે તે તમામ પુસ્તકોના નામનું લિસ્ટ બનાવી તે સર્વે સહજાનંદ સ્વામી સુધી પહોંચાડવાની ખાતરી આપી, અને બદલામાં સંસ્કૃતના કેટલાક ગ્રંથ વિલિયમ હોજને આપ્યા. ત્યારબાદ 1825 માં કલકત્તાથી ફરી બિશપ હેબર સહજાનંદને નડિયાદમાં મળવા આવ્યા, સહજાનંદે તેમની પાસે વડતાલ મંદિર અને સભાગૃહ માટે પૈસા માંગ્યા. બિશપે સહજાનંદ સાથે તેમની ઈશ્ર્વરની સંકલ્પના માટે ચર્ચા કરી, અને અંતે એમ કહીને મંદિર માટે પૈસા આપવાની ના પાડી કે હજી સહજાનંદની એકેશ્ર્વરવાદની સંકલ્પના ખ્રિસ્તી વિચાર સાથે પૂર્ણત: સહમત નથી. આમ કહી તેમણે ખાલી સભાગૃહ માટે પૈસા અપાવવાનું સ્વીકાર્યું. અને એ મુલાકાત બાદ જ સહજાનંદે વડતાલ મંદિરમાં પોતાની મૂર્તિ હરિકૃષ્ણ મહારાજ નામે સ્થાપી, અને ત્યાંથી એ ટોળીમાં સનાતન ધર્મના સર્વ દેવી દેવતા ઉપર જિસસ જેવા એક નવા સર્વોપરી ઇશ્ર્વર તરીકે સહજાનંદ સ્વામીને સ્થાપવાની કવાયત શરૂ થઈ ગઈ. ક્રમશ: એવા પુસ્તકો લખાયા, વચનામૃતમાં પણ એવી વાતો આવવા લાગી. વગેરે. તો, આ આખા સનાતન ધર્મ વિરૂધ્ધના અંગ્રેજોના ષડયંત્રનો લિખિત ઇતિહાસ છે. હવે જોઈએ કે એ ખ્રિસ્તી ઇશ્ર્વર જિસસને સહજાનંદે કેવી રીતે પોતાનામાં ભેળવ્યા? કારણકે 1822 માં જે વિલિયમ હોજ મિલ તેમને બાઈબલના વિવિધ પુસ્તકો આપી ગયો હતો, તેણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં રખાયેલ પોતાની ડાયરીમાં લખ્યું છે કે ’સહજાનંદે હિન્દુ ધર્મના શાસ્ત્રોનું પુન:અર્થઘટન કરી હિંદુ શાસ્ત્રોને શુદ્ધ કર્યા અને ખ્રિસ્તી – હિંદુ સંવાદ અને એકતાનો પાયો નાખ્યો.’ આ રીતે તેમને અંગ્રેજોએ હિંદુ સમાજના સુધારક કહ્યા છે. હવે આવીએ એ પુસ્તકો પર જે આ સમય પછી સહજાનંદ વિશે લખાયા. એમાં મુખ્ય છે તેમને શિક્ષાપત્રી લખી આપનાર બ્રાહ્મણ શતાનંદનું લખેલું તેમનું જીવન ચરિત્ર ‘સત્સંગી જીવન’.

સહજાનંદ સ્વામીએ જીસસને વાલીપુત્ર અંગદના વંશજ બતાવી તેના શિષ્ય અંગ્રેજ ગવર્નર માલ્કમને ધર્મ સ્થાપનાર રાજા કહ્યો અને તેની રાહ જોવાનું કહ્યું

સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે. ચોત્રીસમા અધ્યાયના પહેલા પાંચ શ્ર્લોકમાં લખ્યું છે કે ભગવાન શ્રીહરિ (સહજાનંદ) નો પ્રતાપ સહન ન થવાથી અસુર ગુરુઓ અને રાજાઓ ક્રોધે ભરાયા અને શ્રીહરિને મારવા પ્રેરણા કરી. આ ઇસ 1802 થી 1817 નો સમય છે જ્યારે અંગ્રેજો પેશવાઓને યેન કેન પ્રકારે હરાવી તેમનાથી ભારત હડપી રહ્યા છે. પચ્ચીસમા શ્ર્લોકથી સહજાનંદ સ્વામી તેમના ભક્તોને અંગ્રેજ ગવર્નર લોર્ડ માલ્કમના આગમન વિશે આશ્ર્વાસન આપવાનું શરૂ કરે છે. તેમાં તે કહે છે, ‘તમને દુ:ખ આપનાર અસુરોનો વિનાશકાળ નજીક આવ્યો છે. તમારો અપરાધ કરનાર શિવ તુલ્ય શક્તિશાળી હોય તો પણ પરિવાર સહિત નાશ પામે છે. (26- 27). આગળ 31મા શ્ર્લોકથી કહેવાય છે,

- Advertisement -

“હે સંતો! તમારા રક્ષણ માટે ભગવાનના અસાધારણ સંકલ્પથી વાયુ દિશામાંથી આ અસુર ગુરુઓ અને રાજાઓને શિક્ષા કરનાર કોઈ રાજા આવશે. તે ભગવાન રામચંદ્રજીએ કિપુરુષ ખંડના અધિપતિ તરીકે નિયુક્ત કરેલા વાલીપુત્ર અંગદના વંશમાં જન્મેલ પયગંબર ઇસુ (જેમને કેટલાક સ્થાને ’ઇશાન’ કહેવાયા છે) નો ઉપાસક છે, અને નાના રાજાઓને તાબે કરવાની કળામાં ચતુર છે. (32) તે છ ગુણોમાં અર્થાત સંધિ, વિગ્રહ, ુફફક્ષ, આસન, સંશ્રય, દ્વૈધીભાવમાં નિપુણ છે. સામ, દામ, દંડ ભેદ આ ચાર ઉપાયોમાં અને ઋણ દેવું, લેવું આદિ અઢાર પ્રકારના વ્યવહારમાં પણ નિપૂણ છે. (34) સ્વયં રાજા હોવા છતાં સુવર્ણ આદિ અલંકારોને છોડીને તપસ્વી જેવા વેશ રાખે છે, પોતાના ગુરુ ઈસુએ કહેલા દસ પ્રકારના સ્વધર્મનું સારી રીતે પાલન કરે છે. (37)
પછી 38 થી 42 મા શ્ર્લોકમાં અંગ્રેજ જેનું પાલન કરે છે તે દસ પ્રકારના ધર્મો (ખ્રિસ્તીઓના ઝયક્ષ ઈજ્ઞળળફક્ષમળયક્ષતિં) કહેવામાં આવ્યા છે. 1. એક ઇસુ સિવાય બીજો કોઇ દેવ નથી આ એમનો પ્રથમ ધર્મ છે, ર. સમર્થ તે ઇસુને વિષે જ પ્રેમ કરવો, 3. અસત્યવાદમાં ઇસુના ક્યારેય પણ સોગંદ ન લેવા. 4. રવિવારે રાત્રી દિવસ ઇસુની આરાધના કરવી અને વ્યવહારિક કાર્યમાં રજા રાખવી, 5. માતાપિતાને સદાય આદર આપી માનવાં, 6. કોઇ પણ મનુષ્યનો ઘાત ન કરવો, 7. પરસ્ત્રી સાથે વ્યભિચાર ન કરવો, 8. કોઇની કોઇપણ વસ્તુની ચોરી ન કરવી.

સહજાનંદે હિન્દુ ધર્મના શાસ્ત્રોનું પુન:અર્થઘટન કરી હિંદુ શાસ્ત્રોને શુદ્ધ કર્યા અને ખ્રિસ્તી – હિંદુ સંવાદ અને એકતાનો પાયો નાખ્યો: આ રીતે તેમને અંગ્રેજોએ હિંદુ સમાજના સુધારક કહ્યા છે

9. કોઇની ખોટી સાક્ષી ન પૂરવી, અને 10. લાંચ આદિ વડે પારકા ધનને લેવાની મનથી પણ ક્યારેય ઇચ્છા કરવી નહિ એ એમનો દશમો ધર્મ છે. (38-4ર)
પછી સહજાનંદ દ્વારા પોતાની ટોળીને આજ્ઞા કરાઈ છે, ’હે સંતો ! આ પ્રમાણે દશ પ્રકારના ધર્મોનું યથાર્થ પાલન કરતો તે ઉત્તમરાજા અધર્મીઓને શિક્ષા કરી તમારું સર્વ પ્રકારે રક્ષણ કરશે. (43) હે નિષ્પાપ સંતો ! એ રાજાનું આગમન ન થાય ત્યાં સુધી તમે સર્વે કોઇ ઓળખી ન શકે તેવા વેષને ધારણ કરો. કારણ કે, દેશકાળને અનુસારે વર્તન કરવું એ પણ એક પ્રકારની શાસ્ત્રની નીતિરૂપ ધર્મ જ છે.’ (44)
બસ, તો આ દૂધનું દૂધ અને પાણીનું પાણી છે. ખ્રિસ્તીઓના એ દસ કમાન્ડમેન્ટમાં ઈસુની જગ્યાએ સહજાનંદને એક સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન બતાવી હિંદુ ધર્મને અંદરથી એજ ખ્રિસ્તી અબ્રાહમિક મોડલમાં ફેરવવાનું આ અંગ્રેજોનું ષડયંત્ર છે જેનો હાથો એ સમયે સહજાનંદ સ્વામી અને તેમની ટોળી બની. દુર્ભાગ્યે એ ટોળીએ લખેલા એ ચોપડાઓને હિંદુ ધર્મના શાસ્ત્રો માનીને બ્રેઈન વોશ થયેલી કેટલીક પેઢીઓ ગુજરાતના હિન્દુઓમાં ઊભી કરી દેવાઈ છે. એમાં એ ભગવાધારી સ્વામીઓથી લઈને એ ગૃહસ્થ અનુયાયીઓ સુધી બધા પીડિત છે. જરૂર છે હિન્દુ સમાજ અને સનાતન ધર્મ સાથે થયેલા આ ઐતિહાસિક ષડયંત્રને ઓળખી, આપણા ભૂલ્યા ભટક્યા ગુજરાતી ભાઈ બાંધવોને આ જાળમાંથી છોડવવાનું કોઈ રીહેબ સેન્ટર ખોલવાની અને એ માટે કોઈ અભિયાન શરૂ કરવાની.
એક્સ્ટ્રા નોંધ: કાલુપુર ગાદીની જેતલપુર શાખાના પુસ્તક ‘શ્રી હરિલીલા સુધાકર’ પુસ્તકના પૃષ્ઠ 24-25 પર સહજાનંદની ટોળીને હેરાન કરતા અસુરો રૂપે સનાતન ધર્મના તમામ સંપ્રદાયો ઉપરાંત જૈન ધર્મના સાધુઓનો પણ ઉલ્લેખ છે. તે પુસ્તકના પૃષ્ઠ 25 પર અસુરો કોના કોના સ્વરૂપમાં પ્રવેશ કરેલ હતા તેનું વર્ણન આપતાં લખાયું છે કે, “તેમાં કેટલાક રામાનુજ સંપ્રદાયમાં, કેટલાક સૂર્ય ઉપાસકોમાં મધ્ય સંપ્રદાયમાં, કેટલાક વિષ્ણુમાર્ગમાં, કેટલાક કૂડાપંથમાં, કેટલાક કબીર પંથમાં, કેટલાક નાસ્તિકના માર્ગમાં તથા કેટલાક શાક્ત (શક્તિ)ના મતમાં આવી રીતે અનેક મતો, સંપ્રદાયો, પંથોમાં જુદા માર્ગોમાં વિશ્ર્વાસિધર્મમાં, જીવોપાસક ધર્મમાં, નિર્દેશિક સંપ્રદાયમાં પ્રવેશ કરતા હતા. ાા 12 ાા
તે અસુરો સંતપુરુષો અને ભગવાનના ભક્તો સાથે વેર રાખીને જુદા જુદા સંપ્રદાયો, ધર્મોમાં રહીને તેમાં ભળીને ખોટા આડંબરો કરીને મોક્ષ સંબંધી કાર્યો ભગવદ્ ભક્તિ આદિનો વિરોધ કરતા હતા. ાા 13 ાા
કંઠી માળાને ધારનારા વૈષ્ણવો, શૈવો આદિ સંપ્રદાયના જનો ઉર્ધ્વમૂંડુ તિલક, ચાંદલા, આદિનો શાકત મતવાળા કુડાપંથી, નાસ્તિકવાદી સર્વે ધર્મના દ્વેષી એવા તેઓ સર્વેની ખૂબ જ નિંદા કરતા હતા. ાા 15 ાા
તે સર્વે કબીરપંથી નાસ્તિકવાદી, જૈન મતવાળા ભગવાનના સાકાર સ્વરૂપનો અનેક યુક્તિ પ્રયુક્તિથી નિષેધ કરીને લોકોને માર્ગ ભુલાવતા હતા. અધર્મ તરફ વાળતા હતા. ાા 16 ાા”

 

You Might Also Like

ડોર ટુ ડોર ભેગું કરેલું પ્લાસ્ટિકનું રિસાયક્લિંગ કરી પુન:ઉપયોગ કરાશે

રાજકોટની ખાનગી શાળાઓ વેકેશન બેચના નામે ફીના ઉઘરાણા કરે તે બંધ કરાવો: કોંગ્રેસ

કુવાડવા પાસે ક્રાઈમ બ્રાન્ચનો દરોડો : ₹ 2.89 લાખનો દારૂ ભરેલી કાર સાથે બે બુટલેગર ઝડપાયા

યુવતી પાસે બીભત્સ માગણી અને એટ્રોસિટી એક્ટના ગુનાનાં આરોપીનો જામીન પર છુટકારો

રાજકોટ બહુમાળી ભવનમાં આવક, જાતિના દાખલા માટે વહેલી સવારથી જ લાંબી લાઈન

TAGGED: Sanatana Dharma
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આગ લાગ્યા બાદ બોટ પલટી ગઈ, 148નાં મોત
Next Article પ.બંગાળમાં હિંદુઓની હત્યાઓ મામલે રાજકોટ સહિત ગુજરાતભરમાં વિરોધ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

વૈદિક ધર્મની વિચારધારાને વેગ આપવા હરબટીયાળીના ખેડૂતે વેદ યાત્રા યોજી

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
વાંકાનેરમાં પાણીની સમસ્યા હલ કરવા પાણીના બોરનું ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં વરદ્હસ્તે ખાતમુહૂર્ત
લકી ડ્રોના નામે મોરબીના યુવક સાથે 17 હજારની છેતરપિંડી
મોરબીમાં એક સપ્તાહમાં 90 પશુઓ પકડાયા
મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે નવા બંધાતા બ્રીજ નીચે નાખેલા NFOFC કેબલની ચોરી
મોરબીના નઝરબાગ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા “ગૌતમ બુદ્ધ” બાલ સંસ્કાર કેન્દ્રનો શુભારંભ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ડોર ટુ ડોર ભેગું કરેલું પ્લાસ્ટિકનું રિસાયક્લિંગ કરી પુન:ઉપયોગ કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

રાજકોટની ખાનગી શાળાઓ વેકેશન બેચના નામે ફીના ઉઘરાણા કરે તે બંધ કરાવો: કોંગ્રેસ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

કુવાડવા પાસે ક્રાઈમ બ્રાન્ચનો દરોડો : ₹ 2.89 લાખનો દારૂ ભરેલી કાર સાથે બે બુટલેગર ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?