By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    17 hours ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    2 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    3 days ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    3 days ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    15 hours ago
    રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
    15 hours ago
    UP-MPમાં વાવાઝોડાંથી 500 વૃક્ષો ધરાશાયી: હરિયાણામાં ક્રેન પડી, 3નાં મોત નિપજ્યાં
    15 hours ago
    કેશ ક્રાઈસિસ! નાણાંની તંગીને કારણે અઝખ સેવાઓ ઠપ થવાની ભીતિ: સરકારી યોજનાનાં લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાશે
    15 hours ago
    પટનામાં મોટો હંગામો: ફેમસ ‘ખાન સર’ વિરુદ્ધ FIR દાખલ, બે બોડીગાર્ડ જેલ ભેગા! જાણો શું છે વિવાદ
    17 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    15 hours ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    17 hours ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    2 days ago
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    4 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    15 hours ago
    બાબા બાગેશ્વર રાજકોટ પહોંચે તે પહેલાં પીપળીયા પોલીસ સ્ટેશન પહોંચ્યાં
    15 hours ago
    રેલનગરની ગુરુવારી બજારથી સ્થાનિકોમાં રોષ, ગંદકી-ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રસ્ત
    16 hours ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બૃજભૂષણે લગાવ્યા ગંભીર આરોપ: વારંવાર માંગણીઓ કેમ બદલી રહ્યા છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > બૃજભૂષણે લગાવ્યા ગંભીર આરોપ: વારંવાર માંગણીઓ કેમ બદલી રહ્યા છે
ખાસ-ખબરરાષ્ટ્રીય

બૃજભૂષણે લગાવ્યા ગંભીર આરોપ: વારંવાર માંગણીઓ કેમ બદલી રહ્યા છે

Khaskhabar Editor
Last updated: 2023/04/29 at 12:15 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

બૃજભૂષણે આરોપ લગાવ્યો કે, ખેલાડીઓ વારંવાર તેમના નિવેદન બદલી રહ્યા છે, જ્યારે FIR નોંધાઈ છે તો પછી ખેલાડીઓ ધરણા પર કેમ બેઠા છે ?

ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહ આજે એટલે કે 29 એપ્રિલના રોજ મીડિયા સમક્ષ તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી અને આરોપોનો જવાબ આપ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે, ખેલાડીઓ વારંવાર તેમના નિવેદન બદલી રહ્યા છે. તેમણે કહ્યું કે, જ્યારે FIR નોંધાઈ છે તો પછી ખેલાડીઓ ધરણા પર કેમ બેઠા છે ?

- Advertisement -

દિલ્હી પોલીસે મહાસંઘના પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ શુક્રવારે બે FIR નોંધી હતી. ખેલાડીઓ આની માંગણીને લઈને સુપ્રીમ કોર્ટમાં ગયા હતા, ત્યારબાદ દિલ્હી પોલીસે યૌન ઉત્પીડનના મામલામાં બીજેપી નેતા વિરુદ્ધ બે FIR નોંધી હતી. સગીર ખેલાડીની ફરિયાદ પર POCSO કેસ પણ છે. જોકે FIR નોંધાયા બાદ શનિવારે પણ ખેલાડીઓની હડતાળ ચાલુ છે.

શું કહ્યું બૃજભૂષણ સિંહે ?
બૃજભૂષણ શરણ સિંહે ખેલાડીઓ પર વારંવાર નિવેદન બદલવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, આ ખેલાડીઓ રોજ નવી માંગ લાવી રહ્યા છે. પહેલા તેમની માંગ હતી કે, FIR દાખલ થવી જોઈએ. હવે જ્યારે FIR દાખલ કરવામાં આવી છે, ત્યારે કહેવામાં આવે છે કે, તે જેલની અંદર હોવો જોઈએ. ત્યારે તેઓ કહે છે કે, તેમણે લોકસભા સહિત તમામ પદો પરથી રાજીનામું આપી દેવું જોઈએ.

#WATCH | Every day they (wrestlers) are coming with their new demands. They demanded FIR, FIR was registered and now they are saying that I should be sent to jail and resign from all posts. I am MP because of people of my constituency and not becasue of Vinesh Phogat. Only one… pic.twitter.com/j2jSpdFJe7

- Advertisement -

— ANI (@ANI) April 29, 2023

બૃજભૂષણે કહ્યું હું સાંસદ..
બીજેપી નેતા બૃજભૂષણએ કહ્યું કે, હું લોકસભા સાંસદ વિનેશ ફોગટની કૃપાથી બન્યો નથી, જે રાજીનામું આપી દેવું જોઈએ. મને મારા વિસ્તારના લોકોના આશીર્વાદથી બનાવ્યો છે અને છ વખત બનાવ્યો છે. તેણે એવો પણ આક્ષેપ કર્યો કે, આ ખેલાડીઓના ધરણા નથી. એક જ પરિવાર છે અને તેમાં એક જ અખાડો વ્યસ્ત છે. તેણે સવાલ ઉઠાવ્યો કે, હરિયાણા અને દેશના અન્ય રાજ્યોમાંથી ખેલાડીઓ કેમ નથી. તેમણે દાવો કર્યો હતો કે હરિયાણાના 90 ટકા ખેલાડીઓ અને પરિવાર બૃજભૂષણ સાથે છે.

#WATCH | Resignation is not a big deal but I am not a criminal. If I resign, it will mean that I have accepted their (wrestlers') allegations. My tenure is almost over. Govt has formed a 3-member committee and elections will be held in 45 days & my term will end after the… pic.twitter.com/0NL38KCz43

— ANI (@ANI) April 29, 2023

રાજીનામું આપવું એ મોટી વાત નથી
રાજીનામાના સવાલ પર બૃજભૂષણ શરણ સિંહે કહ્યું કે, રાજીનામું આપવું એ મોટી વાત નથી પરંતુ ગુનેગાર બનીને નહીં. હું ગુનેગાર નથી. મેં જાન્યુઆરીમાં કહ્યું હતું કે, જો હું રાજીનામું આપીશ તો મારે તેમના આરોપો સ્વીકારવા પડશે. મારો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. ચૂંટણી માટે સરકારે એક સમિતિની રચના કરી છે. તેની દેખરેખ હેઠળ ચૂંટણી પૂર્ણ કરવામાં આવી છે. આ સમિતિની ચૂંટણી થતાં જ મારો કાર્યકાળ આપોઆપ સમાપ્ત થઈ જશે.

#WATCH | I have been saying from the beginning that some industrialists and Congress are behind this protest. This is not a protest by wrestlers: Wrestling Federation of India (WFI) president Brij Bhushan Sharan Singh pic.twitter.com/LID21jnwqL

— ANI (@ANI) April 29, 2023

બૃજભૂષણે લવાગ્યો કોંગ્રેસ પર આરોપ
બૃજભૂષણ સિંહે આરોપ લગાવ્યો કે, આ વિરોધ પાછળ એક બિઝનેસમેન અને કોંગ્રેસી નેતાનો હાથ છે. તેમણે પ્રિયંકા ગાંધી અને અન્ય નેતાઓના ધરણા પર પહોંચવા પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે આ લોકો તપાસ સમિતિના રિપોર્ટની રાહ કેમ નથી જોઈ રહ્યા. આ તરફ કુસ્તીબાજ સત્યવ્રત કડિયાને બૃજભૂષણ સિંહના આરોપો પર કહ્યું કે, આ મુદ્દા પરથી હટવાનો રસ્તો છે. આની પાછળ કોંગ્રેસ છે તો કેજરીવાલ કેમ આવી રહ્યા છે? અમે મેડલ જીતીને આવીએ ત્યારે પણ નેતાઓ ફોટોગ્રાફ લેવા આવે છે.

You Might Also Like

ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ

રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ

UP-MPમાં વાવાઝોડાંથી 500 વૃક્ષો ધરાશાયી: હરિયાણામાં ક્રેન પડી, 3નાં મોત નિપજ્યાં

કેશ ક્રાઈસિસ! નાણાંની તંગીને કારણે અઝખ સેવાઓ ઠપ થવાની ભીતિ: સરકારી યોજનાનાં લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાશે

પટનામાં મોટો હંગામો: ફેમસ ‘ખાન સર’ વિરુદ્ધ FIR દાખલ, બે બોડીગાર્ડ જેલ ભેગા! જાણો શું છે વિવાદ

TAGGED: Brijabhushasharansingh, FIR, VineshPhogat, wrestlers
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કર્ણાટકમાં પ્રચાર પરાકાષ્ટાએ: વડાપ્રધાન મોદીની બે દિવસમાં 6 જાહેરસભા- બે રોડ-શો
Next Article ગુજરાતમાં 1000 બાળકો સામે 909 સ્ત્રી જન્મદર: કેન્દ્રનાં રીપોર્ટમાં ખુલાસો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મનપા દ્વારા 18 સ્થળોએ 750થી વધુ વૃક્ષોનું વાવેતર

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ સાયકલ ક્લબના 11મા દિવસની ઉજવણી નિમિત્તે નાઇટ સિટી રાઈડ યોજાઇ
રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથા પૂર્વે ભવ્ય અક્ષત કળશ યાત્રા યોજાઈ
રાજકોટ મનપાની સ્ટે. કમિટીની બેઠકમાં 86.54 કરોડના વિકાસ કામોને લીલીઝંડી
ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીયસ્પોર્ટ્સ

ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાષ્ટ્રીય

રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાષ્ટ્રીય

UP-MPમાં વાવાઝોડાંથી 500 વૃક્ષો ધરાશાયી: હરિયાણામાં ક્રેન પડી, 3નાં મોત નિપજ્યાં

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?