By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    2 hours ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 day ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 day ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    2 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    1 hour ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    1 hour ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    2 hours ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    2 hours ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 day ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કેરીના પાકને થયેલી નુકસાનીનો સરવે કરવા આદેશ: કૃષિ મંત્રી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > કેરીના પાકને થયેલી નુકસાનીનો સરવે કરવા આદેશ: કૃષિ મંત્રી
જુનાગઢ

કેરીના પાકને થયેલી નુકસાનીનો સરવે કરવા આદેશ: કૃષિ મંત્રી

Khaskhabar Editor
Last updated: 2025/05/19 at 4:49 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

કેરીના પાક નુકસાની અંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનું નિવેદન

માવઠાંના લીધે કેરીના પાકનું ઉત્પાદન ઓછું થયું તેની રજૂઆત મળી છે

- Advertisement -

બાગાયત વિભાગ સરવે કરીને રિપોર્ટ તૈયાર કરી સરકારને મોકલશે

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29

જૂનાગઢ તેમજ ગીર પંથક સહીત સોરઠમાં કેસર કેરીના બગીચા પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે અને તેની સાથે કેસર કેરીનું ઉત્પાદન પ્રતિ વર્ષ ખુબ મોટા પ્રમાણમાં થાય છે પણ આ વર્ષે કુદરતી વાતાવરણ અને ભારે પવન સાથે માવઠાના મારના લીધે કેસર કેરીના પાકમાં ઉત્પાદન ખુબ ઓછું થયું છે અને ખેડૂતને નુકશાની સાથે અવાક પણ ઓછી થઇ છે. જયારે કેરીના પાકને થયેલ નુકશાની અંગે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનું એક નિવેદન મીડિયા સમક્ષ કર્યું હતું અને કેરીના પાકને થયેલ નુકશની સર્વે કરવા આદેશ આપવામાં આવ્યો છે ત્યાર બાદ સરકાર તેના પણ જરૂરી કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું. શનિવારના રોજ કૃષિ મંત્રી અને જૂનાગઢ જિલ્લા પ્રભારી રાખવાજીભાઈ પટેલ જિલ્લાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી તેમજ કૃષિ યુનિવર્સીટી ખાતે વર્ષા વિજ્ઞાન મંડળના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યા હતા આ સમયે કૃષિ મંત્રીએ મીડિયાને આપેલ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર માવઠા અને અતિવૃષ્ટિ ખેતી પાકને થતા નુકશાનીનું વળતર રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવે છે ગત વર્ષે 1700 કરોડની સહાય ખેડૂતોને ચૂકવી હતી.

- Advertisement -

આમ રાજ્ય સરકાર હર હંમેશ ખેડૂતોની સાથે છે અને બને તેટલી સહાય ઝડપી મળે તેવા પ્રયાસો કરે છે. જયારે આ વર્ષે ચોમાસુ નજીક આવી રહ્યું છે અને ખેડૂતો વાવણી કરેશે તેવા સમયે ખાતર અને બિયારણ પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા આદેશ ખેતીવાડી ખાતાને આપવામાં આવ્યા છે અને રાજ્ય સરકાર દ્વારા પૂર્વ આયોજન કરવામાં આવ્યું છે. કેરીમાં થયેલ નુકશાની અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આપણી ખેતી કુદરતી વરસાદ આધારિત ખેતી છે અને સમયસર સારો વરસાદ થાય તો ખેતી પાકનું ઉત્પાદન વધે છે જેનો સીધો ફાયદો ખેડૂતોને થાય છે.

જયારે આ વર્ષે ભર ઉનાળે રાજ્યના અનેક તાલુકામાં કમોસમી વરસાદના લીધે કેરીના પાકને નુકશાની થવા પામી હોવાની રજૂઆત સરકારએ મળી છે અને કેરીના બગીચા ધરાવતા ખેડૂતે ઉત્પાદન ઓછું થયું છે. તે બાબતે બાગાયત વિભાગને નુકશનીનો સર્વે કરવા આદેશ આપવામાં આવ્યા છે. અને નુકશાનીનો સર્વે કરીને એક રિપોર્ટ તૈયાર કરી રાજ્ય સરકારમાં આપવામાં આવે તેવી સૂચના બાગાયત વિભાગને કરી દેવામાં આવી છે.જેની આગળની કાર્યવાહી રાજ્ય સરકાર કરશે તેમ કૃષિ મંત્રીએ જણાવ્યું હતું. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે અતિવૃષ્ટિના કિસ્સામાં ખેડૂતોને સહાય આપવાને લઈને રાજ્યની સરકાર અને તેમનો વિભાગ આગામી દિવસોમાં વધુ ઉર્જા સાથે કામ કરશે તેવો ભરોસો ખેડૂતને અપાવ્યો હતો.

તો સાથે સાથે આ વર્ષે થયેલા કેરીના પાકમાં વ્યાપક નુકસાનને લઈને તેમના સુધી રજૂઆતો પહોંચી છે અને ખેડૂતોની આ રજૂઆત કેન્દ્ર સરકાર સુધી પહોંચાડીને કેરીને થઈ રહેલા નુકસાનમાં ખેડૂતોને સહાયતા મળે તે દિશામાં કામ કરવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

You Might Also Like

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પડધરી કોલેજમાં BA વિથ અંગ્રેજી, ઇતિહાસ ફરી શરૂ
Next Article બળાત્કારના ગુનામાં સજાનો હુકમ સસ્પેન્ડ કરી આરોપીને જામીન મુક્ત કરતી ગુજરાત હાઈકોર્ટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 47 minutes ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?