By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    50 વર્ષ જૂની દલીલમાં ફસાયું ડેનમાર્ક
    10 hours ago
    ગુંડાગીરી નહીં, સન્માનથી વાત કરો; આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરો: ફ્રાંસની ટ્રમ્પને ચેતવણી
    2 days ago
    અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત, જાણો વધુ
    3 days ago
    અમેરિકા ભૂતકાળમાં પણ બર્ફીલા ટાપુ ગ્રીનલૅન્ડને ખરીદવાનો પ્રયાસ કરી ચૂક્યું છે, 10 કરોડ ડૉલરની કરી હતી ઑફર
    3 days ago
    ચિલીના જંગલોમાં પ્રચંડ આગમાં 18 લોકોના મોત, ઈમરજન્સી જાહેર
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લોહાણા સમાજની અગ્રણી વૈશ્ર્વિક સંસ્થા દ્વારા કઈંઇઋ એક્સ્પોનું ભવ્ય આયોજન
    10 hours ago
    અભિષેક શર્માનું તોફાન: ન્યૂઝીલેન્ડ સામે ભારતે રેકોર્ડબ્રેક સ્કોર સાથે પ્રથમ ઝ20 જીતી
    10 hours ago
    બંધારણીય સત્તાનો દુરુપયોગ સ્વીકાર્ય નથી: સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને ફટકાર
    10 hours ago
    અવિમુક્તેશ્ર્વરાનંદને ચેતવણી માઘ મેળામાંથી ‘બૅન’ કરી દઈશું
    10 hours ago
    EUનો ટ્રમ્પના ગાલ પર તમાચો
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન
    3 days ago
    જો બાંગ્લાદેશનો મુદ્દો ઉકેલાય નહીં તો પાકિસ્તાન 2026 માં T20 વર્લ્ડ કપમાં ભાગીદારીની સમીક્ષા કરશે
    3 days ago
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    6 days ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    1 week ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    1 week ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કેરીના પાકને થયેલી નુકસાનીનો સરવે કરવા આદેશ: કૃષિ મંત્રી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > કેરીના પાકને થયેલી નુકસાનીનો સરવે કરવા આદેશ: કૃષિ મંત્રી
જુનાગઢ

કેરીના પાકને થયેલી નુકસાનીનો સરવે કરવા આદેશ: કૃષિ મંત્રી

Khaskhabar Editor
Last updated: 2025/05/19 at 4:49 PM
Khaskhabar Editor 8 months ago
Share
3 Min Read
SHARE

કેરીના પાક નુકસાની અંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનું નિવેદન

માવઠાંના લીધે કેરીના પાકનું ઉત્પાદન ઓછું થયું તેની રજૂઆત મળી છે

- Advertisement -

બાગાયત વિભાગ સરવે કરીને રિપોર્ટ તૈયાર કરી સરકારને મોકલશે

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29

જૂનાગઢ તેમજ ગીર પંથક સહીત સોરઠમાં કેસર કેરીના બગીચા પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે અને તેની સાથે કેસર કેરીનું ઉત્પાદન પ્રતિ વર્ષ ખુબ મોટા પ્રમાણમાં થાય છે પણ આ વર્ષે કુદરતી વાતાવરણ અને ભારે પવન સાથે માવઠાના મારના લીધે કેસર કેરીના પાકમાં ઉત્પાદન ખુબ ઓછું થયું છે અને ખેડૂતને નુકશાની સાથે અવાક પણ ઓછી થઇ છે. જયારે કેરીના પાકને થયેલ નુકશાની અંગે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનું એક નિવેદન મીડિયા સમક્ષ કર્યું હતું અને કેરીના પાકને થયેલ નુકશની સર્વે કરવા આદેશ આપવામાં આવ્યો છે ત્યાર બાદ સરકાર તેના પણ જરૂરી કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું. શનિવારના રોજ કૃષિ મંત્રી અને જૂનાગઢ જિલ્લા પ્રભારી રાખવાજીભાઈ પટેલ જિલ્લાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી તેમજ કૃષિ યુનિવર્સીટી ખાતે વર્ષા વિજ્ઞાન મંડળના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યા હતા આ સમયે કૃષિ મંત્રીએ મીડિયાને આપેલ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર માવઠા અને અતિવૃષ્ટિ ખેતી પાકને થતા નુકશાનીનું વળતર રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવે છે ગત વર્ષે 1700 કરોડની સહાય ખેડૂતોને ચૂકવી હતી.

- Advertisement -

આમ રાજ્ય સરકાર હર હંમેશ ખેડૂતોની સાથે છે અને બને તેટલી સહાય ઝડપી મળે તેવા પ્રયાસો કરે છે. જયારે આ વર્ષે ચોમાસુ નજીક આવી રહ્યું છે અને ખેડૂતો વાવણી કરેશે તેવા સમયે ખાતર અને બિયારણ પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા આદેશ ખેતીવાડી ખાતાને આપવામાં આવ્યા છે અને રાજ્ય સરકાર દ્વારા પૂર્વ આયોજન કરવામાં આવ્યું છે. કેરીમાં થયેલ નુકશાની અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આપણી ખેતી કુદરતી વરસાદ આધારિત ખેતી છે અને સમયસર સારો વરસાદ થાય તો ખેતી પાકનું ઉત્પાદન વધે છે જેનો સીધો ફાયદો ખેડૂતોને થાય છે.

જયારે આ વર્ષે ભર ઉનાળે રાજ્યના અનેક તાલુકામાં કમોસમી વરસાદના લીધે કેરીના પાકને નુકશાની થવા પામી હોવાની રજૂઆત સરકારએ મળી છે અને કેરીના બગીચા ધરાવતા ખેડૂતે ઉત્પાદન ઓછું થયું છે. તે બાબતે બાગાયત વિભાગને નુકશનીનો સર્વે કરવા આદેશ આપવામાં આવ્યા છે. અને નુકશાનીનો સર્વે કરીને એક રિપોર્ટ તૈયાર કરી રાજ્ય સરકારમાં આપવામાં આવે તેવી સૂચના બાગાયત વિભાગને કરી દેવામાં આવી છે.જેની આગળની કાર્યવાહી રાજ્ય સરકાર કરશે તેમ કૃષિ મંત્રીએ જણાવ્યું હતું. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે અતિવૃષ્ટિના કિસ્સામાં ખેડૂતોને સહાય આપવાને લઈને રાજ્યની સરકાર અને તેમનો વિભાગ આગામી દિવસોમાં વધુ ઉર્જા સાથે કામ કરશે તેવો ભરોસો ખેડૂતને અપાવ્યો હતો.

તો સાથે સાથે આ વર્ષે થયેલા કેરીના પાકમાં વ્યાપક નુકસાનને લઈને તેમના સુધી રજૂઆતો પહોંચી છે અને ખેડૂતોની આ રજૂઆત કેન્દ્ર સરકાર સુધી પહોંચાડીને કેરીને થઈ રહેલા નુકસાનમાં ખેડૂતોને સહાયતા મળે તે દિશામાં કામ કરવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

You Might Also Like

2014માં મેળા પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સંતો-મહંતોનું સ્વચ્છતા નિધિમાં રૂ. 24,61,555નું યોગદાન

2019ના મીની કુંભ મેળાના ઑડિટમાં બેફામ ખર્ચ અને ભ્રષ્ટાચાર: વિપક્ષ નેતા

જૂનાગઢ – કેશોદમાં ‘ગોલ્ડ ઠગ’ બંટી બબલીની જોડી ઝળકી

માળિયા હાટીનામાં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ: ખેડૂત સભામાં ભારે હોબાળો

નરસિંહ મહેતા સરોવરનું પાણી દૂષિત રહેતા તંત્ર દ્વારા કલોરિનેશનનો સહારો

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પડધરી કોલેજમાં BA વિથ અંગ્રેજી, ઇતિહાસ ફરી શરૂ
Next Article બળાત્કારના ગુનામાં સજાનો હુકમ સસ્પેન્ડ કરી આરોપીને જામીન મુક્ત કરતી ગુજરાત હાઈકોર્ટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

2014માં મેળા પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સંતો-મહંતોનું સ્વચ્છતા નિધિમાં રૂ. 24,61,555નું યોગદાન

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
2019ના મીની કુંભ મેળાના ઑડિટમાં બેફામ ખર્ચ અને ભ્રષ્ટાચાર: વિપક્ષ નેતા
મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા ફાયર સેફ્ટી અને ટ્રેનિંગ અભિયાન તેજ
માધાપરવાડી ક્ધયા શાળાની બાળાઓએ રસ્તા પરથી 64 કિલો દોરાં એકત્ર કરી અનોખું સેવાકાર્ય કર્યું
પોરબંદર : રાણાવાવ સિમેન્ટ ફેક્ટરી પાસે બાયો ડીઝલના પંપ પર SMCના દરોડા
50 વર્ષ જૂની દલીલમાં ફસાયું ડેનમાર્ક
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

2014માં મેળા પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સંતો-મહંતોનું સ્વચ્છતા નિધિમાં રૂ. 24,61,555નું યોગદાન

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
જુનાગઢ

2019ના મીની કુંભ મેળાના ઑડિટમાં બેફામ ખર્ચ અને ભ્રષ્ટાચાર: વિપક્ષ નેતા

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
જુનાગઢ

જૂનાગઢ – કેશોદમાં ‘ગોલ્ડ ઠગ’ બંટી બબલીની જોડી ઝળકી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?