By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
    3 hours ago
    જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ
    1 day ago
    ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય
    1 day ago
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    2 days ago
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનને ₹25 લાખ કરોડ રીક્ધસ્ટ્રક્શન ફંડ મળશે: અમેરિકી કંપનીઓ રોકાણ કરશે: રિપોર્ટ
    21 minutes ago
    UP-બિહારમાં વાવાઝોડા અને વરસાદથી 48નાં મોત
    25 minutes ago
    દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા
    2 hours ago
    ‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા
    3 hours ago
    વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું
    20 minutes ago
    અમદાવાદમાં IPL ફિવર
    30 minutes ago
    96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
    3 hours ago
    IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!
    1 day ago
    વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 week ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 week ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્રદ્ધાનું ઘોડાપૂર કે વિનાશનું આમંત્રણ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > શ્રદ્ધાનું ઘોડાપૂર કે વિનાશનું આમંત્રણ?
Author

શ્રદ્ધાનું ઘોડાપૂર કે વિનાશનું આમંત્રણ?

Khaskhabar Editor
Last updated: 2026/05/30 at 4:13 PM
Khaskhabar Editor 3 minutes ago
Share
6 Min Read
SHARE

ચારધામ યાત્રા 2026માં ભક્તોના પ્રચંડ ધસારાથી હિમાલયનો શ્ર્વાસ રૂંધાયો

બદ્રીનાથમાં 8.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન, સ્લોટ મર્યાદા તૂટતાં રિષિકેશ-બદ્રીનાથ હાઈવે પર 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ

- Advertisement -

હાલમાં ઉત્તરાખંડના ગઢવાલ હિમાલયમાં સ્થિત ચારધામ યાત્રા 2026 નો શુભારંભ થતાં જ ભક્તોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. બદ્રીનાથ ધામના કપાટ 4 મે ના રોજ બ્રહ્મમુહૂર્તમાં ખૂલ્યા બાદ અત્યાર સુધીમાં 8.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભગવાન બદ્રીવિશાલના દર્શન કરી ચૂક્યા છે. હજી લાખો લોકો કતારમાં છે.હિમાલયની હિમાચ્છાદિત ચોટીઓ વચ્ચે “જય બદ્રીવિશાલ” ના નાદથી સમગ્ર બદ્રીપુરી ગુંજી ઉઠી છે. આ વર્ષે યાત્રા નવા કીર્તિમાન સ્થાપિત કરશે એ નિશ્ચિત છે. વેલ,આસ્થા તે દરેકનો અંગત વિષય છે પરંતુ તમારી આ યાત્રા ક્યાંક અહીંની પ્રકૃતિ, અહીંનો પ્રાણ અને સમગ્ર હિમાલય માટે ખતરો ન બની જાય તે યાદ રાખો. એકસમયે કેદારનાથ ગણ્યાગાંઠા લોકો જતા હતા.પરંતુ સરકાર દ્વારા સુંદર રોડ નિર્માણ બાદ યાત્રા થોડી સરળ બનતા દેશભરના લોકો બદ્રીનાથ-કેદારનાથના કપાટ ખુલતા જ શ્રદ્ધાનો ધોધ વહાવવા હિમાલય ભણી લાખોની સંખ્યામાં દોટ મૂકે છે.પરંતુ યાદ રાખો આ દુર્ગમ પહાડી વિસ્તારો છે જે ક્યાંક પથ્થરોને બદલે માટીથી નિર્મિત છે 2013 નો ખોફનાક મંજર યાદ છે ને ? ન ભૂલો કે કેટલાય લોકો તો તેવા વહી ગયા હતા કે આજ દિન સુધી તેમનો પત્તો નથી લાગ્યો.એટલે તમારી શ્રદ્ધાને નમન પરંતુ આવો અભૂતપૂર્વ ધસારો ન કરો કે પ્રકૃતિ સાંખી ન શકે અને વીફરે.આપણી જેમ લિમિટ હોય છે તેમ પ્રકૃતિની પણ લિમિટ હોય છે તે ન ભૂલો.આમ એક જ સ્થાને લાખો લોકો ધસારો કરશે તો તે નહીં વેઠી શકે. થોડું સિસ્ટમ ને સમજો, થોડું પ્રકૃતિને સમજો અને સરકારને પણ સહકાર આપો.તો જ વ્યવસ્થા જળવાશે.અન્યથા આમપણ હિમાલયના કેટલાક વિસ્તારોમાં ભુસખ્લન ચાલુ જ છે તેમછતાં તમે નહીં સમજો અને જો ફરી કુદરત લપડાક લગાવવા મજબુર બનશે તો ? એટલે તેની લિમિટ મુજબ જ જાઓ, સરકારે બનાવેલ સ્લોટ વ્યવસ્થાનું પાલન કરો.માન સરોવર જાવ તો અહીં ચાઈનાના નિયમો લાગુ પડતા હોવાથી અહીં બધું નીતિ નિયમ અને સ્લોટ મુજબ ચાલે છે.ત્યારે સાવ અભણોને છાજે તેવું વતર્ન ન કરો.
સ્લોટ વ્યવસ્થા: ભીડ નિયંત્રણ માટે સરકારનો માસ્ટરસ્ટ્રોક
યાત્રિકોની સુરક્ષા અને હિમાલયના નાજુક પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકારે “સ્લોટ આધારિત રજિસ્ટ્રેશન વ્યવસ્થા” યથાવત રાખી છે.
મુખ્ય જોગવાઈ: 1. ફરજિયાત ઓનલાઈન રજિસ્ટ્રેશન વિિંાં://યિલશતિફિંશિંજ્ઞક્ષફક્ષમજ્ઞિીંશિતભિંફયિ.ીસ.લજ્ઞદ.શક્ષ પર.
2. દૈનિક મર્યાદા: બદ્રીનાથ 20,000, કેદારનાથ 18,000, ગંગોત્રી 11,000, યમુનોત્રી 9,000 યાત્રી/દિવસ.
3. ચછ કોડ ચેકિંગ: 14 સ્થળોએ બેરિયર લગાવી કડક ચેકિંગ.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું, “હિમાલયની ઈફિિુશક્ષલ ઈફાફભશિું ને ધ્યાનમાં રાખીને જ સ્લોટ નક્કી કર્યા છે.”
અભૂતપૂર્વ ધસારો: આંકડા બોલે છે
છેલ્લા 10 દિવસ: બદ્રીનાથમાં રોજ સરેરાશ 19,200 યાત્રી. કુલ ચારધામમાં 26 મે સુધીમાં 28 લાખ+ નોંધણી, 19 લાખ દર્શન કરી ચૂક્યા. વિકેન્ડમાં રિષિકેશ-બદ્રીનાથ હાઈવે પર 15 કિમી લાંબો જામ નોંધાયો.
લાલબત્તી: પર્યાવરણ પર મંડાઈ રહેલા 5 ગંભીર ખતરા
શ્રદ્ધાનો મહાસાગર ઉમટ્યો છે, પણ હિમાલયનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે. સ્લોટ વ્યવસ્થા હોવા છતાં ભીડ કાબૂ બહાર જતા પર્યાવરણીય સંકટ ઘેરું બની રહ્યું છે.
1. કચરાનો પહાડ: પવિત્ર ધામ બની રહ્યું છે ડમ્પિંગ યાર્ડ
ખતરો: માત્ર બદ્રીનાથ-કેદારનાથ રૂટ પર રોજ 40 ટન કચરો જમા થાય છે. પ્લાસ્ટિક બોટલ, ગુટખાના પાઉચ, ડિસ્પોઝેબલ વાસણો અલકનંદા અને મંદાકિનીમાં સીધા જાય છે. ઈઙઈઇ રિપોર્ટ મુજબ યાત્રા સીઝનમાં ગંગોત્રીમાં ઇઘઉ લેવલ 4 ગણું વધી જાય છે. આ કચરો 500 વર્ષ સુધી સડતો નથી.
2. ભૂસ્ખલનનું જોખમ: હિમાલયની ધરતી ધ્રૂજી રહી છે
ખતરો: રસ્તા પહોળા કરવા ઓલ વેધર રોડ માં 50,000+ વૃક્ષો કપાયા. વૃક્ષોના મૂળિયા જમીનને પકડી રાખે છે. વૃક્ષો વગર ભૂસ્ખલનનું જોખમ 3 ગણું વધ્યું છે. 2023 માં ચારધામ રૂટ પર 300+ ભૂસ્ખલન નોંધાયા. હજારો વાહનોના કંપનથી પહાડો અસ્થિર થઈ રહ્યા છે. 2013 ની કેદારનાથ દુર્ઘટના આપણે ભૂલી નથી.
3. ગ્લેશિયર પીગળવાનો દર ખતરનાક
ખતરો: રોજના *10,000+ ડીઝલ વાહનો અને 200+ હેલિકોપ્ટર ફેરા થી નીકળતો બ્લેક કાર્બન ગ્લેશિયર પર જમા થાય છે. બ્લેક કાર્બન સૂર્યની ગરમી શોષી બરફ ઝડપથી પીગળાવે છે. વાડિયા ઇન્સ્ટિટ્યૂટ મુજબ ગંગોત્રી ગ્લેશિયર 22 મીટર/વર્ષ ના દરે પીછેહઠ કરી રહ્યું છે. ગ્લેશિયર ગયા તો ગંગા-યમુના સુકાઈ જશે.
4. પવિત્ર નદીઓ મેલી થઈ રહી છે
ખતરો:હોટલોનું ગંદુ પાણી, શૌચાલયનો કચરો, યાત્રીઓ દ્વારા સાબુ-શેમ્પૂ સીધા અલકનંદામાં જાય છે. બદ્રીનાથની વસ્તી 1000 છે, પણ રોજ 20,000 લોકો આવે છે. જઝઙ પ્લાન્ટની ક્ષમતા કરતા 5 ગણો કચરો આવે છે. નીચેના ગામોને દૂષિત પાણી મળે છે.
5. વન્યજીવન પર સંકટ
ખતરો: કેદારનાથ વન્યજીવ અભયારણ્યમાંથી જ રસ્તો પસાર થાય છે. રાત્રે ઉઉં, મોટા લાઈટ, હેલિકોપ્ટરના અવાજથી કસ્તુરી મૃગ, હિમ ચિત્તા જેવા દુર્લભ પ્રાણીઓ વિસ્તાર છોડી રહ્યા છે. યાત્રીઓ ફેંકેલું ખાવાનું ખાઈ વાંદરા-રીંછ હિંસક* બન્યા છે.
સ્લોટ વ્યવસ્થા છતાં ભીડ કેમ બેકાબૂ?
બનાવટી રજિસ્ટ્રેશન નો રાફડો ફાટ્યો છે. 25 મે ના રોજ બદ્રીનાથમાં સ્લોટ 20,000 હતો, પણ 23,800 યાત્રી પહોંચી ગયા. ટઈંઙ કલ્ચર માં એક નેતા સાથે 50 માણસો ઘૂસે છે. બનાવટી ચછ બનાવનાર 12 એજન્ટોની ધરપકડ થઈ છે.
હવે શું? “વ્યવસ્થાનું પાલન એ જ સાચી ભક્તિ”
ગૠઝ એ ચેતવણી આપી છે કે હિમાલયની ક્ષમતા કરતા વધુ ભીડ બીજી દુર્ઘટનાને આમંત્રણ છે. પ્રશાસને “સુરક્ષિત યાત્રા, સ્વચ્છ યાત્રા”નો સંદેશ આપ્યો છે.
યાત્રિકોને અપીલ:
1. પોતાની બોટલ, કપડાની થેલી લાવો. પ્લાસ્ટિકનો ત્યાગ કરો.
2. ગંગામાં સાબુ-શેમ્પૂ ન વાપરો.
3. કચરો ડસ્ટબિનમાં જ નાખો, પહાડમાં ન ફેંકો.
4. બનાવટી રજિસ્ટ્રેશન થી દૂર રહો.
અંતે એટલું જ: ચારધામ યાત્રા આસ્થા નું પ્રતીક છે. પણ ધામ બચશે તો જ ધર્મ બચશે સ્લોટ વ્યવસ્થા ભલે કડક લાગે, પણ હિમાલય બચાવવો એ સૌથી મોટું પુણ્ય છે.
“પ્રકૃતિ એ જ પરમેશ્વર” – ગંગાને મેલી કરવી, પહાડને ખોતરવો એ મહાપાપ છે. 2013 ભૂલી ગયા? અન્યથા તે ન ભુલો પ્રકૃતિ હિસાબ લેશે.

You Might Also Like

ધુરંધર અને પ્રોપેગંડા

Delulu is solulu મોજમાં રહેવાનું વિજ્ઞાન

ટીનેજર્સ સાથેની મિત્રતા: વધારે પડતી રોકટોક કે કડકાઈથી બાળકો બળવાખોર બને છે, સ્નેહ અને સંવાદ જ સાચો સેતુ

‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા

સમય વર્તે સાવધાન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટીનેજર્સ સાથેની મિત્રતા: વધારે પડતી રોકટોક કે કડકાઈથી બાળકો બળવાખોર બને છે, સ્નેહ અને સંવાદ જ સાચો સેતુ
Next Article Delulu is solulu મોજમાં રહેવાનું વિજ્ઞાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ધુરંધર અને પ્રોપેગંડા

Khaskhabar Editor Khaskhabar Editor 2 seconds ago
Delulu is solulu મોજમાં રહેવાનું વિજ્ઞાન
ટીનેજર્સ સાથેની મિત્રતા: વધારે પડતી રોકટોક કે કડકાઈથી બાળકો બળવાખોર બને છે, સ્નેહ અને સંવાદ જ સાચો સેતુ
‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા
સમય વર્તે સાવધાન
સંપૂર્ણ શરણાગતિ સાથે હૃદયમાંથી ઊઠેલા શબ્દો બ્રહ્માંડમાં ક્યાંક તો પહોંચશે જ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ધુરંધર અને પ્રોપેગંડા

Khaskhabar Editor Khaskhabar Editor 2 seconds ago
Author

Delulu is solulu મોજમાં રહેવાનું વિજ્ઞાન

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
Author

ટીનેજર્સ સાથેની મિત્રતા: વધારે પડતી રોકટોક કે કડકાઈથી બાળકો બળવાખોર બને છે, સ્નેહ અને સંવાદ જ સાચો સેતુ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?