By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    1 day ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    1 day ago
    બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
    1 day ago
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    2 days ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    1 day ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    1 day ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 day ago
    ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
    1 day ago
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઇનચાર્જ તરીકે પરેશ રૂપારેલીયા અને સહ ઇનચાર્જ તરીકે દિપક ગમઢાની નિમણૂક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઇનચાર્જ તરીકે પરેશ રૂપારેલીયા અને સહ ઇનચાર્જ તરીકે દિપક ગમઢાની નિમણૂક
રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઇનચાર્જ તરીકે પરેશ રૂપારેલીયા અને સહ ઇનચાર્જ તરીકે દિપક ગમઢાની નિમણૂક

Khaskhabar Editor
Last updated: 2026/08/08 at 3:29 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
5 Min Read
SHARE

જન્માષ્ટમી શોભાયાત્રાની તૈયારી શરૂ : માર્ગદર્શક સમિતિના સભ્યો માવજીભાઈ ડોડિયા સહિતના આગેવાનો દ્વારા બેઠક યોજાઇ

આજે સાંજે ૭ કલાકે જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યાલયનું ઉદઘાટન કરાશે

- Advertisement -

માર્ગદર્શક સમિતિના સભ્યો માવજીભાઈ ડોડિયાં, નરેન્દ્રભાઈ દવે, ભુપતભાઇ ગોવાણી, હસુભાઈ ભગદે, હસુભાઈ ચંદારાણા, શાંતુંભાઈ રૂપારેલીયા, વનરાજભાઈ ગરૈયા, નીતેશભાઈ કથિરિયા, અશોકભાઇ મકવાણા અને
પ્રતાપભાઇ કોટક હાજર રહેશે.

જન્માષ્ટમી કાર્યાલયના ના ઉદઘાટન પ્રસંગે તમામ ધાર્મીક, સામાજીક સંસ્થાઓ તથા સમાજ શ્રેષ્ટીઓને નિમંત્રણ પઠવાયુ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા તાજેતરમા જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યાલયનું ઉદઘાટન આજ કરવામા આવશે. ત્યાર બાદ જાહેર જનતા માટે કાર્યાલય ખુલ્લુ મુકવામા આવશે. જન્માષ્ટમી મહોત્સવને ભવ્ય અને
જાજરમાન બનાવવા માટે કાર્યાલયે ગત રોજ મળેલી બેઠકમા માર્ગદર્શક સમિતિના સભ્યો માવજીભાઈ ડોડિયાં, નરેન્દ્રભાઈ દવે, ભુપતભાઇ ગોવાણી, હસુભાઈ ભગદે, હસુભાઈ ચંદારાણા, શાંતુંભાઈ રૂપારેલીયા, વનરાજભાઈ
ગરૈયા, નીતેશભાઈ કથિરિયા, અશોકભાઇ મકવાણા અને પ્રતાપભાઇ કોટક દ્વારા ઘણી અગત્યની ચર્ચાઓ અને નિર્ણયો લેવામા આવ્યા હતા. તેમા પ્રતાપભાઇ કોટકને માર્ગદર્શક સમિતિમાં સામેલ કરવા ઉપરાંત પરેશભાઇ
રૂપારેલીયાને સમિતિના ઇન્ચાર્જ તથા દિપકભાઇ ગમઢાને સમિતિના સહ ઇનચાર્જ તરીકે નિમણૂક કરી હતી.

- Advertisement -

પ્રતાપ મોરારજીભાઈ કોટક જેઓ આર એસ એસના સ્વયંસેવક અને તૃતીય વર્ષ શિક્ષિત કાર્યકર્તા છે. જનસંઘથી લઈને આજદીન સુધી ભાજપના પાયાના કાર્યકર્તા હોવા ઉપરાંત તેઓ ત્રણ વખત રાજકોટ શહેર ભાજપના
મહામંત્રી અને પૂર્વ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે જવાબદારીનુ નિર્વહન કર્યા બાદ જીઆઇડીસીમાં ડાયરેક્ટર રહી ચૂક્યા છે. તેમજ સિવિલ સપ્લાયમાં ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે. કચ્છ લોકસભા 2019માં વિસ્તાર તરીકેની
જવાબદારી નિભાવી અને રાજકોટ શહેર કારોબારીના આમંત્રિત સદસ્ય પણ રહી ચુક્યા છે. રાજકોટમાં રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ વાંકાનેરના ઝાલીડા ખાતેના રામધામ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે હાલ પોતાની ફરજ
બજાવીને કાર્યરત રહીને સમાજ માટે ઉપયોગી થવાની તેમની ભાવના સાથે તેઓ વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તા તરીકે પણ વર્ષોથી સાથ સહકાર અને માર્ગદર્શન આપી રહ્યા છે. પ્રતાપભાઇ કોટકને માર્ગદર્શક સમિતિમા સામેલ
કરાતા તેમણે જણાવ્યુ હતુ કે ભગવાન શ્રીકૃષ્ણનો બોધ એ માત્ર ઉપદેશ નથી પરંતુ જીવન જીવવાની કળા છે. ભગવાન શ્રી કૃષ્ણનો નિષ્કામ કર્મ અને ભક્તીનો સંદેશ વર્તમાનમા પણ યથાર્થ સાબિત થાય છે. તેવામા શ્રી કૃષ્ણ
જન્માષ્તમીનો તહેવાર શહેરીજનોને ભક્તિસાગરમાં તરબોળ થવાનો સુવર્ણ અવસર પ્રદાન કરે છે.

પરેશભાઇ રૂપારેલીયા જેઓ શીશુ કાળથી સંઘના કાર્યકર્તા તરીકે અને શાખાના સંસ્કારોનુ ભાથુ લઈને મોટા થયા છે. યુવાનીમા હિંદુત્વના રંગે રગાઇને તેઓએ બજરંગ દળના રાજકોટના સહ સન્યોજકની જવાબદારી સ્વીકારી હતી
અને ત્યારથી તેઓ બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદમા અલગ અલગ જવાબદારીઓમા પુર્ણ નિષ્ઠા અને સમર્પણ ભાવથી એક કર્મનિષ્ઠ કાર્યકર્તા તરીકે સેવા આપે છે. યુવાનીમા તેઓએ બજરંગ દળમા ખુબ જ અગત્યની અને
અસરકારક કામગીરી કરીને યુવાનોને સંગઠીત કરવા, સત્સંગ કેન્દ્રો ચલાવવા, સંગઠનની યોજનાનુ અમલીકરણ, સામાજીક સમરસતા, હિંદૂ જન જાગ્રુતી જેવા વિષયોમા અનેક કાર્યકર્તાઓની સાથે મહત્વનુ યોગદાન આપ્યુ છે.
આજ રોજ જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા તેમની ઇનચાર્જ તરીકે નિમણુક થતા દરેક કાર્યકર્તાઓમા નવો ઉત્સાહ, જોશ અને ઉર્જા જોવા મળ્યા હતા. પરેશભાઇ એ જણાવ્યુ હતુ કે આગામી દિવસોમા જન્માષ્ટમી મહોત્સવના
દરેક કાર્યક્રમો અને આયોજનો માટે અલગ અલગ જવાબદારીઓ નિશ્ચીત કરીને કામને ગતીથી આગળ વધારવામા આવશે. તથા મહોત્સવના ભગવદીયા અને અલૌકીક કાર્યમા સમાજના દરેક વર્ગના લોકોને જોડવામા આવશે.

દિપકભાઇ ગમઢા જેઓ નાનપણથી સંઘના સંસ્કારો અને હિંદુત્વના વિચારોથી પ્રભાવિત થયા હોવા ઉપરાંત છેલ્લા અનેક વર્ષોથી વિશ્વ હિંદુ પરિષદમા કાર્યકર્તા તરીકે તન મન ધનથી સેવા આપી રહ્યા છે. વિહિપના જવાબદાર
કાર્યકર્તા હોવા ઉપરાંત તેઓએ પ્રખંડના અધ્યક્ષ, જીલ્લા ઉપાધ્યક્ષ જેવી ફરજો પણ નિભાવી છે. તેઓ વિમર્ષ, વિશેષ સમ્પર્ક જેવા આયામોમા મહત્વની કામગીરી કર્યા બાદ છેલ્લે તેઓ રાજકોટ પશ્ચીમ જીલ્લાના ઉપાધ્યક્ષ તરીકે
જવાબદારી નિભાવ્યા ઉપરાંત હાલ તેઓ વિશ્વ હિંદુ પરિષદમા રાજકોટ વિભાગના સહ મંત્રી તરીકે કાર્યરત છે. આજ રોજ માર્ગદર્શક સમીતી દ્વારા તેમની જન્માષ્ટમી મહોત્સવ સમીતીના સહ ઇનચાર્જ તરીકે નિમણુક થતા તેમણે
જણાવ્યુ હતુ કે જન્માષ્ટમી મહોત્સવ ના કાર્યાલયે આજથી જ ફ્લોટ શુષોભન અને લતા શુષોભનની નોંધણી શરુ કરી દેવામા આવશે. આ ઉપરાંત મંડળો અને સંસ્થાઓની નોંધણી કરીને સમગ્ર શહેરએ શુષોભીત કરવા માટે
ધ્વજા, પતાકા, ખેસ, ઝંડા, બેનર, સ્ટીકર, ઉપરાંત અનેક સાહિત્યોનુ વેચાણ અને વિતરણ શરુ કરી દેવામા આવશે. ઉપરાંત કાર્યકર્તાઓના સુચનો મુજબ તમામ કાર્યક્રમોને આકર્ષક અને સંદેશાત્મક બનાવવાનો પ્રયાસ કરવામા
આવશે.

જન્માષ્ટમી મહોત્સવ સમીતી દ્વારા દરેક ધાર્મીક, સામાજીક, શૈક્ષણીક, વ્યવસાયિક સંસ્થાઓ અને સંગઠનો, મંડળો, સંતો, મહંતો, પ્રેસ મિડીયાના મિત્રો, દરેક કાર્યકર્તાઓ ઉપરાંત સમસ્ત સનાતની સમાજને કાર્યાલય ઉદઘાટન
અને આગામી દરેક ઉત્સવોમા સહ પરીવાર સહભાગી થવા આમંત્રણ પાઠવ્યુ હતુ.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

રાજકોટમાં જન્માષ્ટમી પર્વ પર ભવ્ય મટકી ફોડ સ્પર્ધાનું આયોજન

રાજ્યસભાના કાર્યકાળ દરમિયાન ૧૯૦થી વધુ પ્રશ્નો, ૧૦૦થી વધુ ચર્ચાઓ અને ૧૦૦ ટકા હાજરી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી
Next Article થેલેસમિયા પીડિત બાળકોની મુશ્કેલી જોઈ ‘ચાર્લી ચેપ્લિન’ કાના કુબાવત રડી પડ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં લોકમેળા દરમિયાન ટ્રાફિક સમસ્યા નિવારવા 7 માર્ગો ઉપર તમામ વાહનોનો નો એન્ટ્રી, નો પાર્કિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?