By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    4 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    5 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    5 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    6 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    4 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    4 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    4 days ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    4 days ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    5 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચોમાસા દરમિયાના સાપ કરડવાની ઘટનાઓ વધે છે: રાજ્યમાં 3 વર્ષમાં 14 હજારને સાપ કરડ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ચોમાસા દરમિયાના સાપ કરડવાની ઘટનાઓ વધે છે: રાજ્યમાં 3 વર્ષમાં 14 હજારને સાપ કરડ્યા
ગુજરાત

ચોમાસા દરમિયાના સાપ કરડવાની ઘટનાઓ વધે છે: રાજ્યમાં 3 વર્ષમાં 14 હજારને સાપ કરડ્યા

Khaskhabar Editor
Last updated: 2023/07/24 at 4:18 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

સૌથી વધુ વલસાડ જિલ્લામાં 1505 લોકોને સાપ કરડયા હતા

ભારતમાં સાપની કુલ 300 કરતા વધારે પ્રજાતિ જોવા મળે છે

- Advertisement -

રાત્રીના 10 થી સવારના 4 વાગ્યા દરમિયાન સાપ કરડવાની ઘટના વધારે બને છે

ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં ચોમાસા સીઝન દરમિયાના સાપ કરડવાની ઘટનાઓ વધારે બનતી હોય છે.108 દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં વર્ષ 2021, 2022 અને જૂન 2023 સુધીમાં 14 હજાર લોકોને સાપ કરડ્યા છે. જેમાં સૌથી વધુ આદિવાસી વિસ્તારમા સાપ કરડવાના કિસ્સા વધારે પ્રકાશમાં આવ્યા છે. રાજ્યમાં ઝેરી સાપની 5 જેટલી જાતિઓ છે. ભારતમાં સાપનું કુલ 300 કરતાં વધારે પ્રજાતિ જોવા મળે છે. રાજ્યમાં ચોમાસા દરમિયાના સાપ કરડવાની ઘટનાઓ વધે છે. જ્યારે ગરમીની સીઝનમાં સાપ કરડવાની ઘટનાઓમાં ઓછી બનતી હોય છે. રાજ્યમાં સોથી વધારે ત્રણ વર્ષમાં વલસાડમાં 1505 લોકોને સાપ કરડ્યા છે. ત્યાર બાદ ડાંગમાં 1026 લોકોને સાપ કરડ્યા હતા. આ અંગે વન વિભાગના સ્નેક રિસર્ચ ઇન્સિટ્યુટના વાઇસ ચેરમેન ડો. ધીરુભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, કોબ્રો(નાગ) કોમનક્રેટ કાળોતરો, રસલ વાઇપર, ફોરસુ, બાબુપીટ વાઇપર ઝેરી સાપની જાત છે. ભારતમાં 300 જાતિના સાપ જોવા મળે છે. વિનોમસ સાપની 65 જાતિના જોવા મળે છે. પ્રોબેબલ વિનોમસની 3 જાતિ છે. ઓછુ ઝેરી હોય તેવી 44 જાતના સાપ છે. અને બીન ઝેરી 192 જાતના સાપ છે. ગુજરાતમાં જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિના દરમિયાના સાપ કરડવાની ઘટનામાં વધારો થતો હોય છે. આ સમય દરમિયાના વરસાદના પાણી સાપના દળમાં ઘુસવાથી અને વાતાવરણમાં ઠંડક હોવાથી સાપ બહાર નિકળે છે. જેથી આ સમય દરમિયાના સાપને કરડવાની ઘટનાઓ વધારે બનતી હોય છે. માર્ચ મહિનામાં સાપ કરડવાની ઘટનાઓ ઓછી બનતી હોય છે. ફેબ્રુઆરીથી ગરમીનું પ્રમાણ વધતાં સાપ ગરમી સહન ન કરી શકતાં હોવાથી દળમાં વધારે રહે છે. ખાસ કરીને ગુજરાતમાં વન વિસ્તાર એટલે કે આદિવાસી જિલ્લાઓમાં સાપ કરડવાની ઘટનાઓ વધારો બને છે.

સાપની સારવાર માટેના ઇન્જેક્શન માત્ર ચેન્નાઇ મલ્લાપુરમ ખાતે તૈયાર થાય છે
સાપ કરડે ત્યારે તેની સારવાર માટે વપરાતુ ઇન્જેક્શન સાપના ઝેરમાંથી બનાવામાં આવે છે. સાપમાંથી ઝેર કાઢી તેના પ્લોઝમોમાંથી ઇન્જેક્શન બનાવામાં આવે છે. ઇન્જેક્શન બનાવામાં આઠ મહિના જેટલો સમય લાગે છે. ભારતમાં ચેન્નાઇથી થોડે દૂર મલ્લાપુરમ ખાતે ટ્રાઇબલ કો-ઓપરેટીવ સોસાયટીને ઇન્જેક્શન બનાવાની પરમીશન છે. રિઝિયન અન્ટિ વીનમ ઇન્જેકશન બાબતે અત્યારે કામ કરી રહ્યા છીએ. ડબલ્યુએસઓનું માનવુ છે કે, રિઝિયન પ્રમાણે એન્ટિ વીનમ ઇન્જેકશન હોવા જોઇએ એટલે કે, જે વિસ્તારમાં ઝેરી સાપ છે તે સાપનું ઝેર કાઢીને તેનું ઇન્જેકશન બનાવીને સારવારમાં ઉપયોગમાં લેવામાં આવે જેથી અસરકારતા વધે છે.

- Advertisement -

કોબ્રા સાપનું ઝેર 15 મિનિટથી 3 કલાકમાં અસર કરે છે

કોબ્રા કરડે ત્યારે વ્યક્તિ પાસે 15 મિનિટથી માંડીને 3 કલાક સુધીનો ઝેરની અસર થતી હોય છે. સમયસર સારવાર ન મળે તો માનવીનું મોત થતુ હોય છે. એન્ટી વીનમ ઇન્જેકશનની વ્યવસ્થા હોય અને ઓક્સિજન વ્યવસ્થાવાળી હોસ્પિટલમાં સારવાર લેવી. દર્દી હલન ચલન ઓછુ કરે તેનું ખ્યાસ ધ્યાન રાખવું. દર્દીને ડાબા પડખે સુવડાવવા જોઇએ. જેથી ઉલ્ટી કરે તો ફેફ્સામાં તેની અસર ન થાય. સાપ કરડે ત્યારે માણસ તોતરુ બોલે, શ્વાસ લેવામાં તકલીફ પડે, આખ બંધ થઇ જાય છે.

રાજ્યની 108 ઇમરજન્સી સેવામાં નોધાયેલા કેસ પ્રમાણે વર્ષ 2021માં સાપ કરડવાની સૌથી વધુ 564 ઘટનાઓ વલસાડ જિલ્લામાં બની હતી. જ્યારે સૌથી ઓછી ઘટનાઓ 43 ઘટનાઓ સુરેન્દ્રનગરમાં બની હતી. આજ રીતે વર્ષ 2022માં સૌથી વધારે 731 કેસ વલસાડમાં નોધાયા હતા.જ્યારે સૌથી ઓછા કેસ 37 કેસ પાટણમાં નોધાયા હતા. વર્ષ 2023માં જૂન સુધીના આંકડા જોઇએ તો સૌથી વઘુ 210 કેસ વલસાડમાં નોધાય છે. જ્યારે સૌથી ઓછા 08 કેસ બોટાદમાં નોધાયા છે. આમ આ આંકડા પ્રમાણે ગુજરાતમાં સાપ કરડવાની સૌથી વધારે ઘટનાઓ વલસાડમાં નોધાય છે.

સાપ કરડવાની ઘટના સૌથી વધુ રાત્રે 10થી 4માં બને છે
સાપનો મુખ્ય ખોરાક ઉંદર અને દેડકા છે જેથી માનવવસ્તીમાં સાપ ઉંદર અને દેદડાને લીધે આવે છે. આથી સાપથી રક્ષણ મેળવવા માટે ઘરમાંથી ઉદર અથવા દેડકા દૂર ભગાડવા જઇએ. આ ઉપરાંત ધરની આસપાસ ગંદકી કરવાથી પણ ઉદર અને દેડકા આવે છે જો આ બાબતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઇએ. ઘરમાં અનાજ પેક કરીને રાખવો જોઇએ જેથી ઉંદર અનાજ ખાવા માટે ઘરમાં ન આવે. સાપ કરડવાના બનાવો રાત્રીના દસ વાગ્યાથી સવારના 4 વાગ્યા દરમિયાન બનતા હોય છે.

કયા જિલ્લામાં કેટલી સાપ કરડવાની ઘટના બની

જિલ્લો              2021   2022  2023*
અમદાવાદ           116    160     74
અમરેલી              122    207    43
આણંદ                106   106      37
અરવલ્લી             75      88      33
બનાસકાંઠા        177   182     102
ભરુચ                 130   180      72
ભાવનગર             71   111        44
બોટાદ                 34   38         8
છોટા ઉદેપુર       163  204      69
દાહોદ                216  231      104
દ્વારકા                 62    97        34
ગાંધીનગર          110   97        34
ગીર સોમનાથ     63   83        25
જૂનાગઢ             157  198      80
જામનગર          157  198        76
કચ્છ                  250 296     125
ખેડા                 105  110       46
મહેસાણા           49   80       28
મહીસાગર          81   94       34
મોરબી               71   66       28
નર્મદા               287  310   110
નવસારી           233  273    75
પંચમહાલ         209  222   93
પાટણ                44   37     17
પોરબંદર            91  145    45
રાજકોટ            143  196   65
સાબરકાંઠા       129  135   53
સુરત                294  393  167
સુરેન્દ્રનગર          43   50    26
તાપી               336  331   118
ડાંગ                 429  447   150
વડોદરા           211  230    98
વલસાડ           564  731    210
*(108 સેવા દ્વારા જાહેર કરાયેલી વિગત)
*(14 જુલાઇ 2023 સુધી)

ક્યાં જિલ્લામાં સૌથી વધારે સાપ કરડવાની ઘટના બની

1505- વલસાડ
1026-ડાંગ
854-સુરત
785- તાપી
707- નર્મદા
671- કચ્છ
581- નવસારી
551- દાહોદ

ઝેરી સાપમાં બે પ્રકારનું ઝેર હોય છે

ન્યુરો ટોક્સિન: ગુજરાતમાં નાગ અને કાળોતરો
હીમોટોક્સિન: ગુજરાતમાં ખડચીતળો અને ફુરસો

સાયટોટોક્સિન: નાગ અને કાળોતરાના વિષ તે પ્રમાણમાં ઓછુ હોય છે
કાર્ડિયોટોક્સિન: નાગ અને કાળોતરાના વિષમાં તે ઓછા પ્રમાણમાં હોય છે.

You Might Also Like

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!

૧૯ વર્ષમાં ૧.૯૯ કરોડ દર્દીની મદદ, ૧૯.૬૬ લાખ જિંદગી બચાવી : દર ૨૧ સેકન્ડે એક એમ્બ્યુલન્સ ઈમરજન્સી માટે રવાના

TAGGED: BITE, Gujarat, snake, valsad
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભગવાન રામની 300 કરોડના ખર્ચે બનનારી પ્રતિમા આંધ્રપ્રદેશમાં તૈયાર થશે
Next Article રાજકોટ શહેરમાં સૌથી ઓછો વરસાદ !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
રાજકોટ

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
રાજકોટ

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?