By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હવે બેન્કો અને મોટી કંપનીઓ ઈરાનના નિશાને, લોકોએ 1 કિલોમીટર દૂર રહેવા ચેતવણી
    15 hours ago
    દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, 1 ભારતીય સહિત 4 ઘાયલ
    15 hours ago
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    3 days ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    3 days ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મિડલ ઈસ્ટ તણાવનો અસરકારક ઝટકો એર ઇન્ડિયા ટિકિટ પર ₹399 ફ્યુઅલ સરચાર્જ
    12 hours ago
    ઙખ કોમ્પ્રોમાઈઝ્ડ, અમને બોલતા રોકવામાં આવ્યા: રાહુલ
    13 hours ago
    રિલાયન્સ અમેરિકામાં વિશ્ર્વની સૌથી સ્વચ્છ રિફાઇનરી સ્થાપશે
    13 hours ago
    યુદ્ધ વચ્ચે ઓઈલ-ગેસ બાદ હવે દવાઓ પર સંકટ, ભારતનું ટેન્શન વધ્યું, અધિકારી શું કહે છે?
    15 hours ago
    9.34 રૂપિયા ચૂકવવા બૅન્કમાંથી આવ્યો ફોન, ખેડૂતે 10 રૂપિયા ભરી 66 પૈસા પાછા માગ્યા!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
    15 hours ago
    સૂર્યકુમાર યાદવ બાદ કોને બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન? નામ જાણીનો ચોંકી જશો!
    15 hours ago
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    3 days ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    3 days ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    2 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    5 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    6 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    7 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શું નરેન્દ્ર મોદી પર કોઈ દૈવી શક્તિના આશીર્વાદ છે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > શું નરેન્દ્ર મોદી પર કોઈ દૈવી શક્તિના આશીર્વાદ છે?
AuthorKinnar Acharyaખાસ-ખબર

શું નરેન્દ્ર મોદી પર કોઈ દૈવી શક્તિના આશીર્વાદ છે?

Khaskhabar Editor
Last updated: 2022/09/17 at 10:39 AM
Khaskhabar Editor 4 years ago
Share
12 Min Read
SHARE

શું નરેન્દ્ર મોદી પર પરમશક્તિના કોઈ વિશિષ્ટ આશીર્વાદ છે? શું કોઈ દૈવી તત્ત્વ તેમને મદદ કરી રહ્યું છે? આવી ચર્ચાઓ અનેક જગ્યાએ તમે સાંભળી હશે. કેટલીક વખત આપણે ખુદ પણ આવી ચર્ચાઓનાં ભાગ બન્યા હોઈશું. લેખકો આવી વાતો લખવાનું ટાળે છે. કારણ કે, એવું લખવામાં પછાત ગણાઈ જવાનો ડર હોય છે. પરંતુ જે લોકોએ એમની કારકિર્દી નજીકથી નિહાળી છે, એમનું માનવું ચોક્કસ છે કે, તેઓ ઈશ્ર્વરનું પ્રિય સંતાન છે. એક વાત નક્કી છે: પરમતત્ત્વએ બહુ મહાન કાર્યો પાર પાડવા નરેન્દ્ર મોદીના શિરે જવાબદારી મૂકી છે. હમણાં જ આપણે ઉદાહરણ જોયું: અયોધ્યામાં રામમંદિરનું ખાતમુહૂર્ત તેમણે કર્યું, બધું સમુંસૂતરું પાર ઉતરશે તો મંદિરનું લોકાર્પણ પણ તેઓ જ કરશે. આપણે બધાં જાણીએ છીએ કે, આ પરિસ્થિતિ લાવવી એ સહેલું કામ ન હતું. છેલ્લાં લગભગ પાંચસો વર્ષથી લટકતો હતો આ પ્રશ્ર્ન. અનેક સમ્રાટો આવ્યા અને ગયા, અનેક વડા પ્રધાનો આવી ગયા. કોઈ આ બાબતે ખાસ કશું ન કરી શકયા. ભૂતકાળના ભીરુ, બિક્કણ વડા પ્રધાનો તો અયોધ્યા રામ જન્મભૂમિની મુલાકાત લેતાં પણ ડરતા હતા. તેમને મુસ્લિમ મતો ગુમાવવાનો ડર હતો. ટેલિવિઝન ડિબેટમાં સાંભળ્યું કે, રામજન્મભૂમિની મુલાકાત લેનાર નરેન્દ્ર મોદી માત્ર બીજાં રાજા છે, તે પહેલાં છેક સદીઓ અગાઉ રાજા વીર વિક્રમાદિત્ય અહીં પધાર્યાં હતા. રામમંદિરનો ચૂકાદો હિન્દુઓ તરફે આવવાનો હતો એ નક્કી હતું. પરંતુ કેઈસને ચુકાદાના સ્ટેજ સુધી લાવવો એ લગભગ અશક્ય જેવું કામ હતું. કારણ કે, રામમંદિરના હવનમાં આધુનિક યુગનાં રાક્ષસો સતત હાડકાં નાંખી રહ્યાં હતાં.

કોંગ્રેસી વકીલ કપિલ સિબ્બલ તો આ મુદ્દે જાહેરમાં પડકાર પણ ફેંકી ચૂકયા હતાં. ચૂકાદો 2019માં જ આવી જાય તેવાં સંજોગો મોદીએ ઊભા કર્યાં હતા, ત્યારે પણ સિબ્બલે 2019ની લોકસભા ચૂંટણી સુધી એ ચુકાદો ટાળવા અરજી કરી અને સર્વોચ્ચ અદાલતે એ માન્ય રાખી. તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ નિયત સમયમર્યાદામાં દલીલો પૂર્ણ કરવાનું અલ્ટિમેટમ ન આપ્યું હોત તો આજે પણ તારીખ પે તારીખ… તારીખ પે તારીખ જ પડતી હોત. અને રંજન ગોગોઈએ તે અલ્ટિમેટમ આપ્યું એ જ મોદી મેજિક છે. મોદીનો જન્મ જ કદાચ યુગકાર્યો કરવા માટે થયો છે. ક્યા રાજકીય પંડિતે આગાહી કરી હતી કે, 370 અને 35-એનો આમ રાતોરાત કચ્ચરઘાણ નીકળી જશે? બેવકૂફ અને બની બેઠેલા પોલિટિક્સ એક્સપર્ટ દાવો કરતા હતાં કે, 370 હટાવવી એ અસંભવ કાર્ય છે. રામજન્મભૂમિ બાબતે પણ અલ્હાબાદ હાઈ કોર્ટે આપેલા ફિફટી – ફિફટીના ચુકાદાને માની લેવા પોંગા પંડિતો હિન્દુઓને સલાહો આપતા હતાં. તેમનું કહેવાનું હતું કે હિન્દુઓને આનાંથી વિશેષ કશું જ, ક્યારેય નહીં મળે!

- Advertisement -

મોદીને માપવાની ફુટપટ્ટી હજુ કોઈ જ રાજકીય પંડિતને પ્રાપ્ત નથી થઈ. આ માણસ પોલિટિકલ પંડિતોની રેન્જથી બહાર છે. જ્યાં આ ઘનચક્કર પંડિતોની વિચારશક્તિ પૂર્ણ થાય છે, ત્યાંથી મોદીની શરૂ થાય છે. તેનું એક કારણ એ છે કે, તેમની રાજનીતિ બિન-પરંપરાગત છે. બીજું મહત્ત્વપૂર્ણ કારણ એ કે, તેમનો રાષ્ટ્રવાદ અને એ રાષ્ટ્રવાદનું રખોપું કરવાનું સંકલ્પબળ. એટલે જ રાજકીય પંડિતોને તેઓ અન-પ્રિડિક્ટેબલ લાગે છે! તેમનાં નિર્ણયો અણધાર્યા અને અકલ્પ્ય લાગે છે. ઉદાહરણ તરીકે: યોગી આદિત્યનાથની ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી તરીકે પસંદગી.

ભાજપે સૂત્ર આપ્યું હતું, ‘મંદિર વહીં બનાયેંગે…’ કોંગ્રેસ અને અન્ય વિરોધીઓએ રામ જન્મભૂમિને ભાજપનો ચૂંટણીલક્ષી મુદ્દો ગણાવીને પ્રતિસૂત્ર આપ્યું હતું: ‘… તારીખ નહીં બનાયેંગે…’ હવે આ વિરોધીઓ શું કરશે? હવે તારીખ પણ અપાઈ ગઈ, ભૂમિપૂજન પણ થઈ ગયું! બરાબર આવું જ 370 બાબતે બન્યું હતું. અબ્દુલ્લા અને મુફતી પરિવારે તથા દિલ્હીમાં બેઠેલા સવાયા પાકિસ્તાની નેતાઓએ ખૂબ ધમપછાડા કર્યાં, પણ પછી સમજાયું કે, ધાર્યું ધણીનું જ થાય. સિટીઝન એમેન્ડમેન્ટ ઍકટ (સી.એ.એ.) વખતે પણ આવું જ જોવા મળ્યું. તીન તલ્લાક આમ ક્ષણભરમાં ફેંકાઈ જશે એવી કલ્પના પણ કોઈએ નહોતી કરી. સરપ્રાઈઝીસ આપવા, લોકોને દિગ્મૂઢ – સ્તબ્ધ કરી નાંખવા એ મોદીની ફિતરત છે. એક દિવસ આવી જ રીતે તેઓ કોમન સિવિલ કોડ બાબતે પણ બધાંને સ્તબ્ધ કરી દેશે!

જયારે – જયારે સંકટ આવે છે ત્યારે નરેન્દ્ર મોદી બમણાં જોશથી તેમાંથી બહાર આવે છે. તેઓ ‘બિગ મેચ’સ પ્લેયર’ છે. દશેરાને દિવસે તેમનો પાણીદાર અશ્ર્વ અચૂક દોડે છે, અવશ્ય જીતે છે. એમનો અશ્ર્વમેધ યજ્ઞ ચાલું છે, આ યજ્ઞના અશ્ર્વને ઝાલીને મોદીને પડકારવાની કોઈની મગદૂર નથી. મોદીની રાજનીતિની આ જ મજા છે. જાણે કોઈ જાતવાન અશ્ર્વની રેવાલ ચાલ. એમની રાજનીતિમાં નૃત્ય છે, ગીત-સંગીત અને કાવ્ય છે. કહો કે, એમની રાજનીતિ એક કલાકૃતિ છે. તેમાં રહસ્યો પણ છે અને કોયડાઓ પણ છે, તેમાં સાહિત્ય પણ છે અને ચિત્રકળા પણ છે, તેમાં ડ્રામા પણ છે અને અભૂતપૂર્વ સ્ક્રીન પ્લે પણ ખરો. તેમાં ભરપૂર ટ્વિસ્ટ છે અને રૂંવાડા ઊભા કરે દેતો રોમાંચ અને સસ્પેન્સ છે. જરા યાદ કરો, 370 હટાવ્યા પહેલાંના પાંચ-સાત દિવસો!

- Advertisement -

હું એટલે જ નરેન્દ્ર મોદીને પ્રકૃતિનું પ્રિય સંતાન માનું છું. કોઈ એવી શક્તિ છે – જેમનાં આશીર્વાદ નિત્ય તેમનાં પર વરસી રહ્યા છે. એમણે જે કાર્યો કર્યા છે, તે માત્ર રાજકીય ઈચ્છાશક્તિથી સંપન્ન ન થઈ શકે. 370, 35-એ, તીન તલ્લાક, રામ જન્મભૂમિ, સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક જેવાં કાર્યો તો બેશક કપરાં હતાં જ. પરંતુ ચર્ચા માત્ર એ કાર્યોની નથી. એ સિવાય પણ જે કાર્યો તેમણે કર્યાં છે – એ કોઈ ચમત્કારથી કમ નથી. ઉદાહરણ તરીકે આપણે આયુષમાન ભારત યોજના, જન ધન યોજના, રાફેલ ડીલ, સૈન્ય સુધારા, પૂર્વોત્તર ભારતની એકાદ ડઝન વિકાસ યોજનાઓ જેવી અગણિત બાબતો લઈ શકીએ. આ બધું જ પાછું સફળ! તીન પત્તીની દરેક બાજીમાં કોઈને ત્રણ એક્કા નીકળે તો નવાઈ લાગે જ, મોદીને દરેક બાજીમાં આવો ટ્રાયો નીકળે છે.

નરેન્દ્ર મોદી પરમ દેવીભક્ત છે. નવરાત્રિનાં તેમનાં અનુષ્ઠાનો વિશે આપણે જાણીએ જ છીએ. પરંતુ આપણે કોઈ ન જાણતાં હોઈએ એવું ઘણું બધું હોઈ શકે. આસૂરી શક્તિઓ અને અનિષ્ટો ક્યારેય તેમનું કશું જ બગાડી શકયા નથી, અહિત કરી શકયા નથી. એમની નજીકના લોકો કહે છે કે, એમની આધ્યાત્મિક સિદ્ધિઓ ઊચ્ચ કક્ષાની છે. વિષય રસપ્રદ છે. ગુજરાતી લેખકો આ મુદ્દે ઊંડા ઉતરે તો ગમશે. પણ, ગોંડલના સિદ્ધપુરુષ નાથાબાપાના દર્શને નિત્ય જતાં અગણિત લેખકો સુદ્ધાં પોતાની જાતને વિસ્મયવાદી તરીકે ખપાવતા કલમકારો શું આવા વિષયને સ્પર્શ કરશે?

મોદીને માપવાની ફૂટપટ્ટી હજુ કોઈ જ રાજકીય પંડિતને પ્રાપ્ત નથી થઈ,
આ માણસ પોલિટિકલ પંડિતોની રેન્જથી બહાર છે

આસૂરી શક્તિઓ અને અનિષ્ટો ક્યારેય તેમનું કશું જ બગાડી શકયા નથી, અહિત કરી શકયા નથી, એમની નજીકના લોકો કહે છે કે, એમની આધ્યાત્મિક સિદ્ધિઓ ઊચ્ચ કક્ષાની છે

જયારે સંકટ આવે છે ત્યારે નરેન્દ્ર મોદી બમણાં જોશથી તેમાંથી બહાર આવે છે

કોંગ્રેસી વકીલ કપિલ સિબ્બલ તો આ મુદ્દે જાહેરમાં પડકાર પણ ફેંકી ચૂકયા હતાં. ચૂકાદો 2019માં જ આવી જાય તેવાં સંજોગો મોદીએ ઊભા કર્યાં હતા, ત્યારે પણ સિબ્બલે 2019ની લોકસભા ચૂંટણી સુધી એ ચુકાદો ટાળવા અરજી કરી અને સર્વોચ્ચ અદાલતે એ માન્ય રાખી. તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ નિયત સમયમર્યાદામાં દલીલો પૂર્ણ કરવાનું અલ્ટિમેટમ ન આપ્યું હોત તો આજે પણ તારીખ પે તારીખ… તારીખ પે તારીખ જ પડતી હોત. અને રંજન ગોગોઈએ તે અલ્ટિમેટમ આપ્યું એ જ મોદી મેજિક છે. મોદીનો જન્મ જ કદાચ યુગકાર્યો કરવા માટે થયો છે. ક્યા રાજકીય પંડિતે આગાહી કરી હતી કે, 370 અને 35-એનો આમ રાતોરાત કચ્ચરઘાણ નીકળી જશે? બેવકૂફ અને બની બેઠેલા પોલિટિક્સ એક્સપર્ટ દાવો કરતા હતાં કે, 370 હટાવવી એ અસંભવ કાર્ય છે. રામજન્મભૂમિ બાબતે પણ અલ્હાબાદ હાઈ કોર્ટે આપેલા ફિફટી – ફિફટીના ચુકાદાને માની લેવા પોંગા પંડિતો હિન્દુઓને સલાહો આપતા હતાં. તેમનું કહેવાનું હતું કે હિન્દુઓને આનાંથી વિશેષ કશું જ, ક્યારેય નહીં મળે!

મોદીને માપવાની ફુટપટ્ટી હજુ કોઈ જ રાજકીય પંડિતને પ્રાપ્ત નથી થઈ. આ માણસ પોલિટિકલ પંડિતોની રેન્જથી બહાર છે. જ્યાં આ ઘનચક્કર પંડિતોની વિચારશક્તિ પૂર્ણ થાય છે, ત્યાંથી મોદીની શરૂ થાય છે. તેનું એક કારણ એ છે કે, તેમની રાજનીતિ બિન-પરંપરાગત છે. બીજું મહત્ત્વપૂર્ણ કારણ એ કે, તેમનો રાષ્ટ્રવાદ અને એ રાષ્ટ્રવાદનું રખોપું કરવાનું સંકલ્પબળ. એટલે જ રાજકીય પંડિતોને તેઓ અન-પ્રિડિક્ટેબલ લાગે છે! તેમનાં નિર્ણયો અણધાર્યા અને અકલ્પ્ય લાગે છે. ઉદાહરણ તરીકે: યોગી આદિત્યનાથની ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી તરીકે પસંદગી.

ભાજપે સૂત્ર આપ્યું હતું, ‘મંદિર વહીં બનાયેંગે…’ કોંગ્રેસ અને અન્ય વિરોધીઓએ રામ જન્મભૂમિને ભાજપનો ચૂંટણીલક્ષી મુદ્દો ગણાવીને પ્રતિસૂત્ર આપ્યું હતું: ‘… તારીખ નહીં બનાયેંગે…’ હવે આ વિરોધીઓ શું કરશે? હવે તારીખ પણ અપાઈ ગઈ, ભૂમિપૂજન પણ થઈ ગયું! બરાબર આવું જ 370 બાબતે બન્યું હતું. અબ્દુલ્લા અને મુફતી પરિવારે તથા દિલ્હીમાં બેઠેલા સવાયા પાકિસ્તાની નેતાઓએ ખૂબ ધમપછાડા કર્યાં, પણ પછી સમજાયું કે, ધાર્યું ધણીનું જ થાય. સિટીઝન એમેન્ડમેન્ટ ઍકટ (સી.એ.એ.) વખતે પણ આવું જ જોવા મળ્યું. તીન તલ્લાક આમ ક્ષણભરમાં ફેંકાઈ જશે એવી કલ્પના પણ કોઈએ નહોતી કરી. સરપ્રાઈઝીસ આપવા, લોકોને દિગ્મૂઢ – સ્તબ્ધ કરી નાંખવા એ મોદીની ફિતરત છે. એક દિવસ આવી જ રીતે તેઓ કોમન સિવિલ કોડ બાબતે પણ બધાંને સ્તબ્ધ કરી દેશે!

જયારે – જયારે સંકટ આવે છે ત્યારે નરેન્દ્ર મોદી બમણાં જોશથી તેમાંથી બહાર આવે છે. તેઓ ‘બિગ મેચ’સ પ્લેયર’ છે. દશેરાને દિવસે તેમનો પાણીદાર અશ્ર્વ અચૂક દોડે છે, અવશ્ય જીતે છે. એમનો અશ્ર્વમેધ યજ્ઞ ચાલું છે, આ યજ્ઞના અશ્ર્વને ઝાલીને મોદીને પડકારવાની કોઈની મગદૂર નથી. મોદીની રાજનીતિની આ જ મજા છે. જાણે કોઈ જાતવાન અશ્ર્વની રેવાલ ચાલ. એમની રાજનીતિમાં નૃત્ય છે, ગીત-સંગીત અને કાવ્ય છે. કહો કે, એમની રાજનીતિ એક કલાકૃતિ છે. તેમાં રહસ્યો પણ છે અને કોયડાઓ પણ છે, તેમાં સાહિત્ય પણ છે અને ચિત્રકળા પણ છે, તેમાં ડ્રામા પણ છે અને અભૂતપૂર્વ સ્ક્રીન પ્લે પણ ખરો. તેમાં ભરપૂર ટ્વિસ્ટ છે અને રૂંવાડા ઊભા કરે દેતો રોમાંચ અને સસ્પેન્સ છે. જરા યાદ કરો, 370 હટાવ્યા પહેલાંના પાંચ-સાત દિવસો!

હું એટલે જ નરેન્દ્ર મોદીને પ્રકૃતિનું પ્રિય સંતાન માનું છું. કોઈ એવી શક્તિ છે – જેમનાં આશીર્વાદ નિત્ય તેમનાં પર વરસી રહ્યા છે. એમણે જે કાર્યો કર્યા છે, તે માત્ર રાજકીય ઈચ્છાશક્તિથી સંપન્ન ન થઈ શકે. 370, 35-એ, તીન તલ્લાક, રામ જન્મભૂમિ, સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક જેવાં કાર્યો તો બેશક કપરાં હતાં જ. પરંતુ ચર્ચા માત્ર એ કાર્યોની નથી. એ સિવાય પણ જે કાર્યો તેમણે કર્યાં છે – એ કોઈ ચમત્કારથી કમ નથી. ઉદાહરણ તરીકે આપણે આયુષમાન ભારત યોજના, જન ધન યોજના, રાફેલ ડીલ, સૈન્ય સુધારા, પૂર્વોત્તર ભારતની એકાદ ડઝન વિકાસ યોજનાઓ જેવી અગણિત બાબતો લઈ શકીએ. આ બધું જ પાછું સફળ! તીન પત્તીની દરેક બાજીમાં કોઈને ત્રણ એક્કા નીકળે તો નવાઈ લાગે જ, મોદીને દરેક બાજીમાં આવો ટ્રાયો નીકળે છે.

નરેન્દ્ર મોદી પરમ દેવીભક્ત છે. નવરાત્રિનાં તેમનાં અનુષ્ઠાનો વિશે આપણે જાણીએ જ છીએ. પરંતુ આપણે કોઈ ન જાણતાં હોઈએ એવું ઘણું બધું હોઈ શકે. આસૂરી શક્તિઓ અને અનિષ્ટો ક્યારેય તેમનું કશું જ બગાડી શકયા નથી, અહિત કરી શકયા નથી. એમની નજીકના લોકો કહે છે કે, એમની આધ્યાત્મિક સિદ્ધિઓ ઊચ્ચ કક્ષાની છે. વિષય રસપ્રદ છે. ગુજરાતી લેખકો આ મુદ્દે ઊંડા ઉતરે તો ગમશે. પણ, ગોંડલના સિદ્ધપુરુષ નાથાબાપાના દર્શને નિત્ય જતાં અગણિત લેખકો સુદ્ધાં પોતાની જાતને વિસ્મયવાદી તરીકે ખપાવતા કલમકારો શું આવા વિષયને સ્પર્શ કરશે?

 

You Might Also Like

મધ્યપૂર્વમાં યુદ્ધના વાદળો વચ્ચે એર ઈન્ડિયા ભારતીય મુસાફરો માટે બની ‘આશાનું કિરણ’

મિડલ ઈસ્ટમાં લોહિયાળ જંગ: ઈરાન મુસ્લિમ દેશો વચ્ચે જ સાવ એકલું અટૂલું પડ્યું !

EMI ન ભરાય તો ગભરાશો નહીં: હપ્તાની ચૂકવણી ન કરવી એ ગુનો નહીં પણ કરાર ભંગ

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

આંતરિક સુંદરતા

TAGGED: narendramodi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નરેન્દ્ર મોદીના જીવનમાંથી શીખવા જેવી TOP 10 બાબત
Next Article મોદી V/S ડિઝાઈનર ધરણાંઓ અને સેવન સ્ટાર આંદોલનો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબી: રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે પદભાર સંભાળ્યા બાદ લીધી પ્રથમ મુલાકાત

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
2029 સુધીમાં ગુજરાત બનશે ‘રેલવે ફાટકમુક્ત રાજ્ય’: 367માંથી 130 ફાટક પર બ્રિજનું કામ પૂર્ણ
ગુજરાત વાયર ફ્રી સિટી મિશન: 66 KV, 11 KV અને LT લાઈનોને તબક્કાવાર અંડરગ્રાઉન્ડ કેબલમાં પરિવર્તિત કરાશે
મિડલ ઈસ્ટ તણાવનો અસરકારક ઝટકો એર ઇન્ડિયા ટિકિટ પર ₹399 ફ્યુઅલ સરચાર્જ
ઝાફર’સ ટીના 22માં આઉટલેટનો ભક્તિનગર વિસ્તારમાં ભવ્ય પ્રારંભ
કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલે શેકાતા વાહનચાલકો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

મધ્યપૂર્વમાં યુદ્ધના વાદળો વચ્ચે એર ઈન્ડિયા ભારતીય મુસાફરો માટે બની ‘આશાનું કિરણ’

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

મિડલ ઈસ્ટમાં લોહિયાળ જંગ: ઈરાન મુસ્લિમ દેશો વચ્ચે જ સાવ એકલું અટૂલું પડ્યું !

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

EMI ન ભરાય તો ગભરાશો નહીં: હપ્તાની ચૂકવણી ન કરવી એ ગુનો નહીં પણ કરાર ભંગ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?