પરાપીપળીયા પ્રાથમિક શાળાના હિરેનભાઈ પિત્રોડા જે હાલમાં એસ આઈ તરીકેની ફરજ બજાવે છે તેમને આ સન્માન પ્રાપ્ત થયું હતું અને શ્રેષ્ઠ શિક્ષકના ગુણમાં વધારો કરતાં આ શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડમાં મળેલી પાંચ હજારની રકમ શાળામાં દાન કરી અને શ્રેષ્ઠ શિક્ષકના ગુણમાં વધુ એક ગુણનો વધારો કર્યો હતો
શિક્ષક દિન નિમિત્તે રાજકોટ જિલ્લાના પાંચ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન કરવામાં આવ્યું
You Might Also Like
Follow US
Find US on Social Medias


