By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ બોલ્સોનારોને 27 વર્ષની જેલ
    15 hours ago
    કેનેડામાં ખાલિસ્તાન રેફરન્ડમમાં ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગાનું અપમાન કરવામાં આવ્યું
    17 hours ago
    યુક્રેન શાંતિ યોજનાને આગળ વધારવા માટે તૈયાર છે, ટ્રમ્પ સાથે વિવાદિત મુદ્દાઓ પર ચર્ચા કરીશું: ઝેલેન્સ્કી
    17 hours ago
    દિલ્હી વિસ્ફોટ પછી “સુરક્ષા ચિંતાઓ” ને કારણે ઇઝરાયેલના વડા પ્રધાને ભારતની મુલાકાત રદ કરી
    2 days ago
    અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ફરીથી તણાવ: 9 બાળકો સહિત 10ના મોત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે હિમાલયમાં ઈસ્લામિક કટ્ટરવાદનો પગપેસારો
    15 hours ago
    પશ્ર્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદના શિલાન્યાસના ઠેર-ઠેર પોસ્ટર લાગ્યા
    15 hours ago
    મોબાઇલનું એડિક્શન 8થી 16 વર્ષના બાળકોમાં 83 ટકા જોવા મળ્યું
    16 hours ago
    રામ મંદિરનું નિર્માણ ભારતના લઘુમતીઓ અને મુસ્લિમ સાંસ્કૃતિક વારસા માટે ખતરો: પાકિસ્તાન
    17 hours ago
    ‘નેરેટિવ વોરફેર’: કેવી રીતે અરુણાચલ મહિલા સાથે દુર્વ્યવહાર ભારતના ઉત્તરપૂર્વમાં ચીનની અસુરક્ષા દર્શાવે છે
    17 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડ કપ-2026 શેડ્યૂલ જાહેર: ઈન્ડિયા-પાકિસ્તાન મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાશે
    15 hours ago
    ઘરઆંગણે વ્હાઈટવોશમાં ભારતે 2-0થી હારનો સામનો કરવો પડ્યો, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી જીતી
    18 hours ago
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    1 week ago
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    2 weeks ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    17 hours ago
    આસામના CMનો ઘટસ્ફોટ: ઝુબિન ગર્ગનું મોત થયું હતું, દોષિતોને છોડવામાં આવશે નહીં
    2 days ago
    સ્મૃતિ મંધાનાએ લગ્નની પોસ્ટ ડિલીટ કરી, પલાશની બહેન પલક મુચ્છલે આપી પ્રતિક્રિયા
    2 days ago
    શાહરૂખ ખાને પોતાના પિતાતુલ્ય માર્ગદર્શક ધર્મેન્દ્રને ભાવનાત્મક પોસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ આપી
    2 days ago
    હી-મેન થયા પંચતત્વમાં વિલીન, પ્રધાનમંત્રી મોદીએ એક યુગનો અંત ગણાવ્યો
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 days ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 days ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 month ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આ કારણથી ડૉ. ભીમરાવ આંબેડકરને બંધારણના નિર્માતા કહેવામાં આવ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > આ કારણથી ડૉ. ભીમરાવ આંબેડકરને બંધારણના નિર્માતા કહેવામાં આવ્યા
ખાસ-ખબરરાષ્ટ્રીય

આ કારણથી ડૉ. ભીમરાવ આંબેડકરને બંધારણના નિર્માતા કહેવામાં આવ્યા

Khaskhabar Editor
Last updated: 2024/11/26 at 12:35 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

આજે બંધારણ દિવસ છે, ત્યારે જણાવી દઈએ કે બંધારણને બનાવવામાં 2 વર્ષ, 11 મહિના અને 17 દિવસનો સમય લાગ્યો હતો. તેનો મુસદ્દો તૈયાર કરવામાં ડૉ. ભીમરાવ આંબેડકર દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાને કારણે તેમને બંધારણના નિર્માતા કહેવામાં આવે છે.

આજે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ આપણને બંધારણના મહત્ત્વની પણ યાદ અપાવે છે. ત્યારે જણાવી દઈએ કે ડૉ.ભીમરાવ આંબેડકરને બંધારણના નિર્માતા કહેવામાં આવે છે, પરંતુ તેમને આ નામ એમ જ નથી મળ્યું. તેની પાછળ પણ એક વાર્તા છે. દેશને આઝાદી મળ્યા પછી, ભારતનું નવું બંધારણ તૈયાર કરવા માટે 29 ઓગસ્ટ, 1947ના રોજ એક ડ્રાફટિંગ કમિટીની રચના કરવામાં આવી હતી. તેમાં 7 સભ્યો હતા અને ડૉ.આંબેડકરને કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તેમની જવાબદારી બંધારણનો લેખિત ડ્રાફ્ટ રજૂ કરવાની હતી. બંધારણને બનાવવામાં 2 વર્ષ, 11 મહિના અને 17 દિવસનો સમય લાગ્યો હતો. ભારતીય બંધારણ પર હસ્તાક્ષર કરનાર બંધારણ સભાના 284 સભ્યોમાં 15 મહિલાઓ પણ સામેલ હતી.

- Advertisement -

બંધારણ ઘડવામાં ડૉ. ભીમરાવ આંબેડકર દ્વારા ભજવવામાં આવેલી મહત્ત્વની ભૂમિકાને કારણે, તેમને ‘બંધારણના નિર્માતા’ કહેવામાં આવ્યા. બંધારણના ડ્રાફ્ટને તૈયાર કરવામાં એક લાંબો સમય લાગ્યો, એ પછી ભારતનું બંધારણ તૈયાર થયું. ભલે ડૉ.આંબેડકરને માત્ર ડ્રાફટિંગ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, પરંતુ બંધારણ તૈયાર કરવામાં તેમની ભૂમિકા સૌથી મહત્ત્વની રહી છે. એનું એક ઉદાહરણ ડ્રાફટિંગ કમિટીના સભ્ય રહેલા ટી.ટી. કૃષ્ણમાચારીના એ ભાષણ પરથી સમજી શકાય છે જે તેમણે નવેમ્બર, 1948માં બંધારણ સભામાં આપ્યું હતું.

પોતાના ભાષણમાં આંબેડકરનું ભૂમિકા વિશે જણાવતા ટી.ટી. કૃષ્ણમાચારીએ કહ્યું, બંધારણ તૈયાર કરનાર ડ્રાફટિંગ કમિટીમાં 7 સભ્યો હતા. એમાંથી એક સભ્યએ રાજીનામું આપી દીધું. એક સભ્યનું મૃત્યુ થઈ ગયું. એક સભ્ય અમેરિકામાં હતા અને એક સભ્ય સરકારી મામલામાં એટલા વ્યસ્ત હતા કે તેઓ પોતાની જવાબદારી નિભાવી શકવા અસમર્થ હતા. બે સભ્ય દિલ્હીથી દૂર હતા અને કમિટીની કાર્યવાહીમાં ભાગ લઈ શકતા ન હતા. આ રીતે બંધારણ લખવાનો ભાર ડૉ.આંબેડકર પર આવી પડ્યો. આપણે બધાએ તેમના આભારી હોવું જોઈએ કે આ જવાબદારી ભર્યા કામને તેમણે સરાહનીય રીતે અંજામ આપ્યો છે.

રાજકીય અને કાયદાકીય કાર્યક્ષમતાની અસર જોવા મળે છે બંધારણમાં

- Advertisement -

બંધારણ તૈયાર કરનાર ડ્રાફટિંગ કમિટીમાં અધ્યક્ષ રીતે ડૉ.આંબેડકરની પસંદગી એમ જ ન થઈ હતી. તેમની રાજકીય ક્ષમતા, કાયદાકીય પ્રાવીણ્ય અને ભાષાકીય જ્ઞાનને કારણે જ તેમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, બંધારણ સભામાં ઉઠાવવામાં આવેલા સવાલોના જવાબ આપવામાં અને જોગવાઈઓ વચ્ચે સંતુલન બનાવવામાં આંબેડકરે મહત્ત્વની ભૂમિકા રહી. તેની અસર ભારતીય બંધારણમાં જોવા મળે છે. તેથી જ તેમને બંધારણના નિર્માતા કહેવામાં આવ્યા.

અરુણ શૌરીએ આંબેડકર પર ઉઠાવ્યા સવાલો તો મળ્યા જવાબ

ભૂતપૂર્વ કેન્દ્રીયમંત્રી અરુણ શૌરીએ તેમના પુસ્તક ‘વૉરશીપિંગ ફોલ્સ ગોડ’માં આંબેડકરને એક એવા વ્યક્તિ તરીકે રજૂ કર્યા છે જે રાષ્ટ્રવિરોધી છે, સત્તાના ભૂખ્યા અને તેમને દેશભક્તિ સાથે કોઈ લેવાદેવા નથી. આ પુસ્તકના જવાબમાં આંબેડકરના જીવન પર અધ્યયન કરનાર ક્રિસ્ટોફ જાફરેલોએ લખ્યું, બંધારણ તૈયાર કરનાર ડ્રાફટિંગ કમિટીની એ જવાબદારી આપવામાં આવી હતી કે, સમિતિઓ દ્વારા મોકલવામાં આવેલા અનુચ્છેદોના આધારે પાઠ તૈયાર કરવામાં આવે અને તેને બંધારણ સભામાં રજૂ કરવામાં આવશે. આ જવાબદારી પણ સૌથી વધારે આંબેડકરે જ નિભાવી હતી. બંધારણને તૈયાર કરવા દરમિયાન જ્યારે પણ વિવાદાસ્પદ મુદ્દાઓ પર ચર્ચા થતી ત્યારે બાબા સાહેબ ચર્ચાને નવી દિશા આપતા અને સર્વસંમતિ લાવવાનો પ્રયાસ કરતા હતા.

You Might Also Like

હવે હિમાલયમાં ઈસ્લામિક કટ્ટરવાદનો પગપેસારો

પશ્ર્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદના શિલાન્યાસના ઠેર-ઠેર પોસ્ટર લાગ્યા

મોબાઇલનું એડિક્શન 8થી 16 વર્ષના બાળકોમાં 83 ટકા જોવા મળ્યું

રામ મંદિરનું નિર્માણ ભારતના લઘુમતીઓ અને મુસ્લિમ સાંસ્કૃતિક વારસા માટે ખતરો: પાકિસ્તાન

‘નેરેટિવ વોરફેર’: કેવી રીતે અરુણાચલ મહિલા સાથે દુર્વ્યવહાર ભારતના ઉત્તરપૂર્વમાં ચીનની અસુરક્ષા દર્શાવે છે

TAGGED: Constitution, Dr. Bhimrao Ambedkar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજે 26 નવેમ્બર, આજના દિવસે જ કેમ ઉજવાય છે સંવિધાન દિવસ? જાણો
Next Article કોણ છે ચિન્મય પ્રભુ ? જેની ધરપકડથી બાંગ્લાદેશમાં ખળભળાટ મચ્યો, અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શનો થયા, 20થી વધુ લોકો ઘાયલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પોરબંદર

પોરબંદરમાં કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
જામકંડોરણામાંથી 46 લાખનો દારૂ ઝડપી લેતી એલસીબી
રાજકોટ-જેતપુર હાઇ-વે પર 3 કિ.મી.નો ટ્રાફિકજામ : હજારો મુસાફરો અને દર્દીઓ બે કલાક સુધી ફસાયા
રાજકોટ મશીનરી સ્પેર્સ સપ્લાય એસોસિએશનનું સ્નેહમિલન યોજાયું: હોદ્દેદારોની બહોળી ઉપસ્થિતિ
ક્રિકેટર ચેતેશ્ર્વરના સાળા જીત પાબારીનો હરિહર સોસાયટીમાં ફાંસો ખાઈ આપઘાત
બાળકને માર મારવા મુદ્દે કરેલી અરજી પાછી ખેંચી લેવાનું કહી નિવૃત્ત અધિકારીને આબિદ ચાવડાની જાનથી મારી નાખવાની ધમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

હવે હિમાલયમાં ઈસ્લામિક કટ્ટરવાદનો પગપેસારો

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાષ્ટ્રીય

પશ્ર્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદના શિલાન્યાસના ઠેર-ઠેર પોસ્ટર લાગ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાષ્ટ્રીય

મોબાઇલનું એડિક્શન 8થી 16 વર્ષના બાળકોમાં 83 ટકા જોવા મળ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?