By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    6 hours ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    1 day ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    2 days ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    3 days ago
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હનુમાનજીના અકલ્પનીય પરાક્રમોની ગાથા : મહાબલી
    4 hours ago
    ટ્રમ્પે ઇરાનનો શાંતિ પ્રસ્તાવ ફગાવ્યો: ફાઇનલ વોર્નિંગ આપી
    4 hours ago
    થંથાનિયા કાલીબારી એક સિદ્ધ તાંત્રિક તીર્થ
    4 hours ago
    મમતાને ‘સુપ્રીમ’ ઝટકો
    4 hours ago
    તમારા ફોનમાં પણ અચાનક વાગવા લાગ્યું સાયરન? ગભરાશો નહીં, સરકારે શરૂ કરી આ ખાસ સર્વિસ!
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: કેએલ રાહુલનો મહારેકોર્ડ! વિરાટ-રોહિત પણ ના કરી શક્યા તે કરી બતાવ્યું
    6 hours ago
    કોહલીને આ કારણે પ્રેમ કરવા લાગી હતી અનુષ્કા, વર્ષોની ડેટિંગ બાદ કર્યા લગ્ન, જાતે કર્યો ખુલાસો
    6 hours ago
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    3 days ago
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    5 days ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 days ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    5 days ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    1 week ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આ કારણથી ડૉ. ભીમરાવ આંબેડકરને બંધારણના નિર્માતા કહેવામાં આવ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > આ કારણથી ડૉ. ભીમરાવ આંબેડકરને બંધારણના નિર્માતા કહેવામાં આવ્યા
ખાસ-ખબરરાષ્ટ્રીય

આ કારણથી ડૉ. ભીમરાવ આંબેડકરને બંધારણના નિર્માતા કહેવામાં આવ્યા

Khaskhabar Editor
Last updated: 2024/11/26 at 12:35 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

આજે બંધારણ દિવસ છે, ત્યારે જણાવી દઈએ કે બંધારણને બનાવવામાં 2 વર્ષ, 11 મહિના અને 17 દિવસનો સમય લાગ્યો હતો. તેનો મુસદ્દો તૈયાર કરવામાં ડૉ. ભીમરાવ આંબેડકર દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાને કારણે તેમને બંધારણના નિર્માતા કહેવામાં આવે છે.

આજે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ આપણને બંધારણના મહત્ત્વની પણ યાદ અપાવે છે. ત્યારે જણાવી દઈએ કે ડૉ.ભીમરાવ આંબેડકરને બંધારણના નિર્માતા કહેવામાં આવે છે, પરંતુ તેમને આ નામ એમ જ નથી મળ્યું. તેની પાછળ પણ એક વાર્તા છે. દેશને આઝાદી મળ્યા પછી, ભારતનું નવું બંધારણ તૈયાર કરવા માટે 29 ઓગસ્ટ, 1947ના રોજ એક ડ્રાફટિંગ કમિટીની રચના કરવામાં આવી હતી. તેમાં 7 સભ્યો હતા અને ડૉ.આંબેડકરને કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તેમની જવાબદારી બંધારણનો લેખિત ડ્રાફ્ટ રજૂ કરવાની હતી. બંધારણને બનાવવામાં 2 વર્ષ, 11 મહિના અને 17 દિવસનો સમય લાગ્યો હતો. ભારતીય બંધારણ પર હસ્તાક્ષર કરનાર બંધારણ સભાના 284 સભ્યોમાં 15 મહિલાઓ પણ સામેલ હતી.

- Advertisement -

બંધારણ ઘડવામાં ડૉ. ભીમરાવ આંબેડકર દ્વારા ભજવવામાં આવેલી મહત્ત્વની ભૂમિકાને કારણે, તેમને ‘બંધારણના નિર્માતા’ કહેવામાં આવ્યા. બંધારણના ડ્રાફ્ટને તૈયાર કરવામાં એક લાંબો સમય લાગ્યો, એ પછી ભારતનું બંધારણ તૈયાર થયું. ભલે ડૉ.આંબેડકરને માત્ર ડ્રાફટિંગ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, પરંતુ બંધારણ તૈયાર કરવામાં તેમની ભૂમિકા સૌથી મહત્ત્વની રહી છે. એનું એક ઉદાહરણ ડ્રાફટિંગ કમિટીના સભ્ય રહેલા ટી.ટી. કૃષ્ણમાચારીના એ ભાષણ પરથી સમજી શકાય છે જે તેમણે નવેમ્બર, 1948માં બંધારણ સભામાં આપ્યું હતું.

પોતાના ભાષણમાં આંબેડકરનું ભૂમિકા વિશે જણાવતા ટી.ટી. કૃષ્ણમાચારીએ કહ્યું, બંધારણ તૈયાર કરનાર ડ્રાફટિંગ કમિટીમાં 7 સભ્યો હતા. એમાંથી એક સભ્યએ રાજીનામું આપી દીધું. એક સભ્યનું મૃત્યુ થઈ ગયું. એક સભ્ય અમેરિકામાં હતા અને એક સભ્ય સરકારી મામલામાં એટલા વ્યસ્ત હતા કે તેઓ પોતાની જવાબદારી નિભાવી શકવા અસમર્થ હતા. બે સભ્ય દિલ્હીથી દૂર હતા અને કમિટીની કાર્યવાહીમાં ભાગ લઈ શકતા ન હતા. આ રીતે બંધારણ લખવાનો ભાર ડૉ.આંબેડકર પર આવી પડ્યો. આપણે બધાએ તેમના આભારી હોવું જોઈએ કે આ જવાબદારી ભર્યા કામને તેમણે સરાહનીય રીતે અંજામ આપ્યો છે.

રાજકીય અને કાયદાકીય કાર્યક્ષમતાની અસર જોવા મળે છે બંધારણમાં

- Advertisement -

બંધારણ તૈયાર કરનાર ડ્રાફટિંગ કમિટીમાં અધ્યક્ષ રીતે ડૉ.આંબેડકરની પસંદગી એમ જ ન થઈ હતી. તેમની રાજકીય ક્ષમતા, કાયદાકીય પ્રાવીણ્ય અને ભાષાકીય જ્ઞાનને કારણે જ તેમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, બંધારણ સભામાં ઉઠાવવામાં આવેલા સવાલોના જવાબ આપવામાં અને જોગવાઈઓ વચ્ચે સંતુલન બનાવવામાં આંબેડકરે મહત્ત્વની ભૂમિકા રહી. તેની અસર ભારતીય બંધારણમાં જોવા મળે છે. તેથી જ તેમને બંધારણના નિર્માતા કહેવામાં આવ્યા.

અરુણ શૌરીએ આંબેડકર પર ઉઠાવ્યા સવાલો તો મળ્યા જવાબ

ભૂતપૂર્વ કેન્દ્રીયમંત્રી અરુણ શૌરીએ તેમના પુસ્તક ‘વૉરશીપિંગ ફોલ્સ ગોડ’માં આંબેડકરને એક એવા વ્યક્તિ તરીકે રજૂ કર્યા છે જે રાષ્ટ્રવિરોધી છે, સત્તાના ભૂખ્યા અને તેમને દેશભક્તિ સાથે કોઈ લેવાદેવા નથી. આ પુસ્તકના જવાબમાં આંબેડકરના જીવન પર અધ્યયન કરનાર ક્રિસ્ટોફ જાફરેલોએ લખ્યું, બંધારણ તૈયાર કરનાર ડ્રાફટિંગ કમિટીની એ જવાબદારી આપવામાં આવી હતી કે, સમિતિઓ દ્વારા મોકલવામાં આવેલા અનુચ્છેદોના આધારે પાઠ તૈયાર કરવામાં આવે અને તેને બંધારણ સભામાં રજૂ કરવામાં આવશે. આ જવાબદારી પણ સૌથી વધારે આંબેડકરે જ નિભાવી હતી. બંધારણને તૈયાર કરવા દરમિયાન જ્યારે પણ વિવાદાસ્પદ મુદ્દાઓ પર ચર્ચા થતી ત્યારે બાબા સાહેબ ચર્ચાને નવી દિશા આપતા અને સર્વસંમતિ લાવવાનો પ્રયાસ કરતા હતા.

You Might Also Like

હનુમાનજીના અકલ્પનીય પરાક્રમોની ગાથા : મહાબલી

ટ્રમ્પે ઇરાનનો શાંતિ પ્રસ્તાવ ફગાવ્યો: ફાઇનલ વોર્નિંગ આપી

થંથાનિયા કાલીબારી એક સિદ્ધ તાંત્રિક તીર્થ

મમતાને ‘સુપ્રીમ’ ઝટકો

તમારા ફોનમાં પણ અચાનક વાગવા લાગ્યું સાયરન? ગભરાશો નહીં, સરકારે શરૂ કરી આ ખાસ સર્વિસ!

TAGGED: Constitution, Dr. Bhimrao Ambedkar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજે 26 નવેમ્બર, આજના દિવસે જ કેમ ઉજવાય છે સંવિધાન દિવસ? જાણો
Next Article કોણ છે ચિન્મય પ્રભુ ? જેની ધરપકડથી બાંગ્લાદેશમાં ખળભળાટ મચ્યો, અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શનો થયા, 20થી વધુ લોકો ઘાયલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

જાદુનગરી સે આયા હૈ કોઈ જાદુગર

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
અલ્ગોરિધમનું તોફાન: માનવી હવે મશીનનો ગુલામ બનશે? વિચારવાની શક્તિ પર મોટો ખતરો
ધર્મના નામે છેતરપિંડી કરનારા નકલી સંતોથી સાવધાન: ‘સહજ-વિવેક’ પુસ્તકમાં પાખંડીઓનો પર્દાફાશ
નાસડેકની તેજી નવો ફુગ્ગો કે નવો યુગ??
વિશ્ર્વનું સહુથી નીડર ઝનૂની બાધોડકુ પ્રાણી એટલે હની બેઝર
પાકીટમાં કોનો ફોટો છે ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

હનુમાનજીના અકલ્પનીય પરાક્રમોની ગાથા : મહાબલી

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

ટ્રમ્પે ઇરાનનો શાંતિ પ્રસ્તાવ ફગાવ્યો: ફાઇનલ વોર્નિંગ આપી

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

થંથાનિયા કાલીબારી એક સિદ્ધ તાંત્રિક તીર્થ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?