By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો, 6.8 માઇલ ઊંચા રાખના વાદળો ફેંક્યા
    4 hours ago
    અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
    4 hours ago
    ‘યુદ્ધ શરૂ, કોઈ દયા નહીં’: ટ્રમ્પ દ્વારા ખામેનીના શરણાગતિ માંગ્યા બાદ ઈરાનની અમેરિકા અને ઇઝરાયલને ચેતવણી
    5 hours ago
    ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
    24 hours ago
    કેનેડામાં ખાલિસ્તાની વિરોધ PM મોદીના પૂતળાં સાથે રોડ શૉ કર્યો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કંપનીઓનું ચોખ્ખું દેવું 6% વધીને રૂ.37.4 લાખ કરોડ
    50 seconds ago
    કેદારનાથમાં ભૂસ્ખલન, 5 શ્રદ્ધાળુ ખીણમાં ખાબક્યા: 2નાં મોત
    3 minutes ago
    અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
    4 hours ago
    પાકિસ્તાન સાથે યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈ મધ્યસ્થી નહોતી: પ્રધાનમંત્રી મોદી
    4 hours ago
    પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદ સામે એકીકૃત વૈશ્વિક વલણ અપનાવવાની વિનંતી કરી, બેવડા ધોરણોની ટીકા કરી
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
    4 hours ago
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    1 day ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    2 days ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    6 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી
    3 hours ago
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    1 day ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    4 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    5 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    1 week ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમરેલીના કુકાવાવ તાલુકાના ભાયાવદરમાં સમસ્ત રાવરાણી/ ચાવડા પરિવાર દ્વારા સંતવાણી અને ચંડીયજ્ઞનું આયોજન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > અમરેલીના કુકાવાવ તાલુકાના ભાયાવદરમાં સમસ્ત રાવરાણી/ ચાવડા પરિવાર દ્વારા સંતવાણી અને ચંડીયજ્ઞનું આયોજન
રાજકોટ

અમરેલીના કુકાવાવ તાલુકાના ભાયાવદરમાં સમસ્ત રાવરાણી/ ચાવડા પરિવાર દ્વારા સંતવાણી અને ચંડીયજ્ઞનું આયોજન

Khaskhabar Editor
Last updated: 2024/05/11 at 4:51 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

ભાયાવદર મુકામે મકનબાપા સેવાધામ 23માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાશે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11

- Advertisement -

રાજકોટ મકનબાપા સેવાધામ ભાયાવદર(અમરેલી-કુંકાવાવ) ખાતે આગામી તારિખ 16 મે 2024ને ગુરુવાર અને તા.17 મે 2024ને શુક્રવારના રોજ પૂ.મકનબાપાના 23માં પાટોત્સવની બે દિવસીય ભવ્ય ઉજવણી કરવામાં આવશે. મકનબાપાના 23માં પાટોત્સવની ઉજવણી નિમિત્તે ભવ્ય લોકડાયરો અને ચંડીયજ્ઞ યોજાશે. તા.16ને ગુરુવારે સાંજે 7 કલાકે મકનબાપાની મહાઆરતી ત્યાર બાદ પરિવારના સમૂહ નૈવેધ તેમજ રાત્રે 9:30 કલાકે ભવ્ય સંતવાણી-લોકડાયરો યોજાશે. લોકડાયરામાં ભજનિક ધવલ ઝાલ, લોક સાહિત્યકાર ભદ્રેશ રાઠોડ તેમજ ભજનિક ડિમ્પલ વાઝા ઉપસ્થિત ભાવિકો-શ્રાવકોને ભજન-સાહિત્ય અને સાંસ્કૃતિક સાહિત્યનુ રસપાન કરાવશે.
આ તકે બીજા દિવસે એટલે કે તા.17ને શુક્રવારે સવારે 7 વાગ્યે પૂ.મકનબાપાની પૂજન-અર્ચન વિધી સાથે ચંડીયજ્ઞનો પ્રારંભ થશે. સવારે 8:15 વાગ્યે મકનબાપાની ભવ્ય શોભાયાત્રા નિકળશે. જેમાં ભૂવાશ્રીઓ, આમંત્રીતો-ભાવિકો તેમજ સમસ્ત રાવરાણી પરિવાર અને ચાવડા પરિવારના લોકો જોડાશે. સવારે 10:00 વાગ્યે મકનબાપા ધામ ખાતે મહાધ્વજારોહણનો કાર્યક્રમ યોજાશે. ત્યાર બાદ બપોરે 12:30 કલાકે બીડુ હોમવાની વિધી બાદ ચંડીયજ્ઞની પૂર્ણાહુતિ થશે. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ બપોરે 12:45 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.

આ તકે ગરાળ મહંત શ્રી પ.પુ.1008 અમરગીરી બાપુ, સુરતના પ.પુ.અષ્ટાંગ યોગસિદ્ધ સદગુરૂ પ્રદીતજી તેમજ ગોંડલના સડકપીપળીયા શ્રી મકનબાપા સેવાધામના ગાદીપતિ શ્રી નરેન્દ્રભગત તેમજ અમદાવાદના રામનગર સેવાકેન્દ્રના બ્રહ્માકુમારી મંજુબેન ઉપરંત મઢના ભુવાશ્રીઓ સહિતના સંતો-મહંતો શુભ અવશરે આશિર્વચન પાઠવશે. આ મહોત્સવના આયોજનને સફળ બનાવવા ગુજરાતભરમાંથી દાતશ્રીઓએ દાનની સરવાણી વહાવી હતી. આ તકે મુખ્ય યજમાન પદે અરવ઼િદભાઇ ચાવડા તેમજ સંજયભાઇ રાવરાણી(રાવ સાહેબ) તેમજ આજીવન છાસનાં સહયોગી રાજકોટના ચંદુભાઇ જયંતીભાઇ રાવરાણી, રસીકભાઇ લખુભાઇ ચાવડા તેમજ ભરતભાઇ કાંતિભાઇ રાવરાણી ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા સમિતિના સભ્યો સમસ્ત રાવરાણી પરિવાર તેમજ સમસ્ત ચાવડા પરિવારના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ભોલા સ્ટુડિયો-નિતિનભાઇ ચાવડા તેમજ ગોપાલ સ્ટુડિયો તાલાળી અને ઓમ ડિજીટલ- જંગર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ અપાઇ રહ્યો છે.

You Might Also Like

વિજયભાઈ રૂપાણી સહિત પ્લેન ક્રેશના દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માટે ચોટીલામાં પ્રાર્થનાસભા

પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત તમામ લોકોની શ્રદ્ધાંજલિ સભા યોજાઇ

જૂનાગઢ જિલ્લાના પૂર્વ મહામંત્રી ચંદ્રેશભાઇની સફળ સર્જરી, સૌરાષ્ટ્રના રાજકીય અગ્રણીએ ખબર અંતર પૂછ્યા

રાજકોટમાં વરસાદી માહોલ જામતા રેઇનકોટ અને છત્રીની ખરીદી નીકળી

મવડી વિસ્તારમાં રોડની વચ્ચે આવેલા બાપા સિતારામ મંદિરને હટાવી દબાણ દૂર કરાયું

TAGGED: amreli, Chavda family, Kukavav, Rajkot, Samast Ravrani, Santwani and Chandiyajna
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પુસ્તક એવો મિત્ર છે જે ક્યારેય આપણને નિરાશ કરતો નથી
Next Article સોમનાથ મંદિર પાસે યુદ્ધે ચડેલા આખલાઓએ મહારાષ્ટ્રના યાત્રિક પિતા-પુત્રીને હડફેટે લેતા ઇજાગ્રસ્ત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

કંપનીઓનું ચોખ્ખું દેવું 6% વધીને રૂ.37.4 લાખ કરોડ

Khaskhabar Editor Khaskhabar Editor 55 seconds ago
કેદારનાથમાં ભૂસ્ખલન, 5 શ્રદ્ધાળુ ખીણમાં ખાબક્યા: 2નાં મોત
વિજયભાઈ રૂપાણી સહિત પ્લેન ક્રેશના દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માટે ચોટીલામાં પ્રાર્થનાસભા
પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત તમામ લોકોની શ્રદ્ધાંજલિ સભા યોજાઇ
જૂનાગઢ જિલ્લાના પૂર્વ મહામંત્રી ચંદ્રેશભાઇની સફળ સર્જરી, સૌરાષ્ટ્રના રાજકીય અગ્રણીએ ખબર અંતર પૂછ્યા
રાજકોટમાં વરસાદી માહોલ જામતા રેઇનકોટ અને છત્રીની ખરીદી નીકળી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વિજયભાઈ રૂપાણી સહિત પ્લેન ક્રેશના દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માટે ચોટીલામાં પ્રાર્થનાસભા

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
ગુજરાતરાજકોટ

પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત તમામ લોકોની શ્રદ્ધાંજલિ સભા યોજાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
જુનાગઢરાજકોટ

જૂનાગઢ જિલ્લાના પૂર્વ મહામંત્રી ચંદ્રેશભાઇની સફળ સર્જરી, સૌરાષ્ટ્રના રાજકીય અગ્રણીએ ખબર અંતર પૂછ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?