By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    15 hours ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    2 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    3 days ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    3 days ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    13 hours ago
    રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
    13 hours ago
    UP-MPમાં વાવાઝોડાંથી 500 વૃક્ષો ધરાશાયી: હરિયાણામાં ક્રેન પડી, 3નાં મોત નિપજ્યાં
    13 hours ago
    કેશ ક્રાઈસિસ! નાણાંની તંગીને કારણે અઝખ સેવાઓ ઠપ થવાની ભીતિ: સરકારી યોજનાનાં લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાશે
    13 hours ago
    પટનામાં મોટો હંગામો: ફેમસ ‘ખાન સર’ વિરુદ્ધ FIR દાખલ, બે બોડીગાર્ડ જેલ ભેગા! જાણો શું છે વિવાદ
    15 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    13 hours ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    16 hours ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    2 days ago
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    4 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    14 hours ago
    બાબા બાગેશ્વર રાજકોટ પહોંચે તે પહેલાં પીપળીયા પોલીસ સ્ટેશન પહોંચ્યાં
    14 hours ago
    રેલનગરની ગુરુવારી બજારથી સ્થાનિકોમાં રોષ, ગંદકી-ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રસ્ત
    14 hours ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભાજપમાં જઈશ ત્યારે ડંકાની ચોટ ઉપર જઈશ : હર્ષદ રીબડીયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ભાજપમાં જઈશ ત્યારે ડંકાની ચોટ ઉપર જઈશ : હર્ષદ રીબડીયા
ગુજરાતજુનાગઢ

ભાજપમાં જઈશ ત્યારે ડંકાની ચોટ ઉપર જઈશ : હર્ષદ રીબડીયા

Khaskhabar Editor
Last updated: 2022/08/13 at 5:11 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

ખેડૂત નેતા અને ભાજપમાં જોડાવાની 7 વર્ષથી અફવા ઉડે તેવા ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયાની ખાસ-ખબર સાથે વિશેષ મુલાકાત…

ખેડૂતોને તકલીફ પડે અને અર્ધી રાતે ઉભા રહે તેવા ખેડૂત નેતા હર્ષદભાઇ રીબડીયા છે. ખેડૂતની પીડામાં હંમેશા પોતાની પીડા અનુવભે. પાક વિમા, ટેકાનાં ભાવે જણસનાં મુદા, સેટલમેન્ટનાં ગામડાનો મુદો કે દિવસનાં વીજળીનો મુદે હોય હરહંમેશ હર્ષદભાઇ રીબડીયા લડતા રહ્યાં છે. ખેડૂતની લડતમાંથી નેતા બની બહાર આવ્યા અને ભાજપનો ગઢ ગણાતી વિસાવદર બેઠકમાં ધારાસભ્ય તરીકે ચૂંટણી લડ્યાં અને ભાજપ ગઢ કબજે કરી લીધો. આજે પણ સામાન્ય માણસ હોય કે ખેડૂતને સરળતાથી મળી રહી છે. ખેડૂતોને વચ્ચે રહી તેની સમસ્યા સાંભળી વિધાનસભામાં સવાલ ઉઠાવે છે. દિવસે વીજળી આપવાનો અને સેટલમેન્ટનાં ગામડાનો મુદાઓ વિધાનસભામાં ઉઠાવ્યા હતા અને સરકારે તે દિશામાં વિચાર કરવો પડ્યો હતો. આવા ખેડૂત નેતા અને વિસાવદર બેઠકનાં ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયાએ ખાસ ખબર સાથે હળવા મને ચર્ચા કરી….

- Advertisement -

ખેતીમાંથી સીધા રાજકારણમાં આવ્યાં, ખેડૂતોનાં પ્રશ્ર્ને હંમેશા આગળ રહે છે

હર્ષદભાઇ માધવજીભાઇ રીબડીયાનો જન્મ વિસાવદરમાં 23 ઓક્ટોબર 1970માં થયો.વિસાવદરમાં જ શિક્ષણ મળેવ્યું. એચ.એસ.સી. સુધી અભ્યાસ કર્યો. બાદ પોતા ખેતીનાં વ્યવાસયમાં લાગી ગયાં. ખેતી દરમિયાન ખેડૂતોનાં પ્રશ્ર્નો,તેની પીડા જોઇ.લોકોને તકલીફ પડતી તો પોતે પણ પીડા અનુભવતા. ધીમી ધીમે ખેડૂતનાં મુદા ઉઠાવવા લાગ્યા. ખેડૂતોનાં આંદોલનમાં જોડાય અને અહીંથી રાજકીય કારકિર્દીની શરૂઆત થઇ. 1995માં તાલુકા યુવક કોંગ્રેસનાં પ્રમુખ બન્યા. બાદ જિલ્લાનાં યુવક કોંગ્રેસનાં ઉપપ્રમુખ બન્યાં. પ્રદેશ યુવકમાં જવાબદારી નિભાવી. પ્રદેશ કિસાન સેલનાં પ્રમુખ બન્યા. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ બન્યાં. ઓલ ઇન્ડિયા કિસાન સેલમાં કોઓર્ડીનેટર તરીકે જવાબદારી નિભાવી રહ્યાં છે. તેમજ વિધાનસભામાં ઉપદંડક પણ બન્યાં હતાં. હાલ વિસાવદર વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય છે. વિસ્તૃત

ભાજપને કોંગ્રેસથી ડર લાગે છે : આમ આદમી પાર્ટી ગામડામાં નુકસાન નહીં કરી શકે

- Advertisement -

રાજકારણમાં મતદારોને જ પોતાનાં રાજકીય ગુરૂ માનતા હર્ષદ રીબડીયા

વિસાવદર બેઠક ભાજપનો ગઢ ગણાતો. અહીંથી ચૂંટાઇ કેશુભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યાં હતાં. ભાજપનાં પ્રદેશ નેતા કનુભાઇ ભાલાળા પણ અહીંથી ચૂંટણી લડતા હતાં. હર્ષદભાઇ રીબડીયા ખેતી કરતા અને ખેડૂતનાં પ્રશ્ર્નો ઉઠાવતા રહેતા. વર્ષ 2007માં પ્રથમ વખત ચૂંટણી લડ્યાં. ભાજપનાં ગઢમાં 4 હજાર જેવા મતથી હાર થઇ. હાર બાદ હાર ન માની અને આગામી ચૂંટણીની તૈયારીઓ કરવા લાગ્યાં. સતત ખેડૂતોની વચ્ચે રહ્યાં.આ દરયિમાન કેશુભાઇ પટેલે રાજીનામુ આપી દેતા 2014માં વિસાવદરમાં પેટાચૂંટણી જાહેર થઇ. કેશુભાઇ પટેલનાં પુત્ર ભરતભાઇ પટેલ સામે હર્ષદભાઇ રીબડીયા ઉભા રહ્યાં. સાથે લોકસભાની પણ ચૂંટણી હતી. ગુજરાતમાં લોકસભાની 26 બેઠક ભાજપે જીતી હતી. પરંતુ ભાજપનો ગઢ ગણાતી વિસાવદર બેઠક ઉપર હર્ષદભાઇ રીબડીયાનો વિજય થયો હતો. બાદ 2017ની ચૂંટણીમાં જિલ્લા ભાજપ પ્રમુખની પણ આ બેઠક ઉપરથી હાર થઇ. ભાજપનો ગઢ ગણાતી બેઠક ઉપર હર્ષદભાઇ રીબડીયાએ કબજો કરી લીધો છે. હવે ભાજપની નજર હર્ષદભાઇ રીબડીયા ઉપર છે. હાલ પણ હર્ષદભાઇ ભાજપમાં જોડાય તેવી વાતો વહેતી થઇ છે.


ગુજરાતમાં કોંગી ધારાસભ્યો ભાજપમાં જવાની ચર્ચા ચાલે ત્યારે આપનું નામ તેમાં હોય જ છે આ અંગે શું કહેશો ?તેના જવાબમાં હર્ષદભાઇ રીબડીયાએ કહ્યું હતું કે, છેલ્લા 7 વર્ષથી હું આ વાત સાંભળી રહ્યો છું. ગુજરાતમાં કોઇ પણ ચૂંટણી આવે એટલે મારુ નામ ભાજપ સાથે જોડી દેવામાં આવે છે. મે પહેલા પણ કહ્યું છે અને આજ પણ કહી કે, હું ભાજપમાં જવાનો નથી. દરે વખતે આવી વાતો થયા છે અને અફવાઓ ફેલાવવામાં આવે છે. ભાજપમાં જવું હોય તો ડંકાની ચોટ ઉપર જઇ. વિસાવદર ભાજપનો ગઢ હતો. ગુજરાતનાં સીએમ અહીંથીં ચૂંટણી લડતા. 2014માં ભરતભાઇ પટેલની હાર થઇ. કોઇ કલ્પના પણ કરી શકે નહી. ત્યારે સ્વાભાવીક છે કે ભાજપ મને પોતાનાં પક્ષમાં લેવાની ચર્ચા કરે. ચર્ચા કરતા પણ બજારમાં અફવા વધુ ચાલે છે. વિસાવદર બેઠક ઉપર પક્કડ મજબુત કરવા અંગે કહ્યું કે, આ વિસ્તારમાં કોઇ ખાસ ઉદ્યોગ નથી. ખેતી આધારીત વિસ્તાર છે. એટલે ખેડૂતનાં મુદાઓ હંમેશા રહે છે. ખેડૂતો માટે લડત ચલાવી છે. પાક વીમો, દિવસે વીજળી આપવાનો મુદો હોય કે પછી સેટલમેન્ટનાં ગામડાનો મુદો હોય વિધાનસભામાં ચર્ચા કરી છે.
આજે દિવસે વીજળી મળે છે અને સેટલમેન્ટનાં ગામડાને લઇ સરકાર કામ કરવા લાગી છે. તેમજ ટેકાનાં ભાવે મગફળીમાં ભ્રષ્ટાચારનો મુદો પણ ઉઠાવ્યો હતો. માનવભક્ષી દીપડાનાં મુદે પણ ખેડૂતનો અવાજ બન્યો હતો. ખેડૂતોને હંમેશા મળતો રહું છું. એટલે લોકોને વિશ્ર્વાસ છે. તમારા રાજકીય માર્ગદર્શક કે ગુરૂ કોણ ?. આ અંગે હર્ષદભાઇ રીબડીયાએ કહ્યું હતું કે, મતદાર જ મારા રાજકીય ગુરૂ છે. ખેડૂતો સાથે સતત બેસવાથી અને તેની વચ્ચે રહેવાથી અનેક મુદાઓ મળે છે. તેનો અવાજ વિધાનસભામાં બનીએ છીએ. ત્યારે ખેડૂતો અને મતદાર જ રાજકીય માર્ગદર્શક અને રાજકીય ગુરૂ છે. ભાજપને કોનાથી ડર છે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ ? આ અંગે હર્ષદભાઇએ કહ્યું હતું કે, ભાજપને કોંગ્રેસથી ડર છે. ચૂંટણીમાં આમ આદમી પાર્ટીથી કોંગ્રેસને કોઇ જ નુકસાન થવાનું નથી. ગામડામાં આમ આદમી પાર્ટી નુકસાન કરી શકશે નહી.

ભગવાનને પ્રાર્થના કરું છું કે કયારેય અહંકાર ન આવે
હર્ષદભાઇ રીબડીયાએ કહ્યું હતું કે, લોકોની સતત સેવા કરવી છે. લોકોની વચ્ચે રહેવું છે. લોકોને હંમેશા મળી રહું અને લોકાનાં પ્રશ્ર્નો માટે લડતા રહેવું છે. ઇશ્ર્વરમાં મોટી શ્રધ્ધા છે. ભગવાન ઉપર વિશ્ર્વાસ રાખું છું. ભગવાનને કાયમી પ્રર્થાના કરું છું કે, જીવનમાં અહંમ ન આવે. જીવનમાં સિદ્ધાંત છે કે, સારી રીતે રહવું. અન્યાયનો હંમેશા વિરોધ કરવો. કોઇને અન્યા ન કરવો. શોખમાં વાંચન અને ક્રિકેટનો શોખ છે. ધાર્મીક પુસ્તકો વાંચવા ગમે છે. પશુ અને ખેતીમાં નવી શોધ અંગે જાણકારી મળવવી ગમે છે. ફરવા જવાનાં સ્થળોમાં ધાર્મીક સ્થળો વધુ પસંદ કરું છું. પરિવારને પ્રાથમિકતા અને પુરતો સમય આપુ છું.

બે થી અઢી વર્ષમાં 200 કરોડનાં વિકાસનાં કામો કર્યા
હર્ષદભાઇ રીબડીયાએ દાવો કરતા કહ્યું હતું કે,મારા મત વિસ્તારમાં છેલ્લા બેથી અઢી વર્ષમાં 200 કરોડનાં કામ કર્યાં છે. જેમાં રસ્તા,નવા પુલ, નવા રસ્તા સહિતનાં કામ આવી જાય છે. આ ઉપરાંત વિસાવદર,ભેંસાણ અને બીલખામાં દોઢ કરોડનાં ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરાવ્યાં છે. વિકાસનાં કામને લોકો યાદ રાખે છે.

હું નહી મતદારો તૈયારી કરી રહ્યાં છે : હર્ષદભાઇ
આગામી ચૂંટણીની તૈયારી અંગે કહ્યું હતું કે, ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. મારા મત વિસ્તારમાં મતદારો તૈયારી કરી રહ્યાં છે. મને મતદારો ઉપર પુરો વિશ્ર્વાસ છે.

You Might Also Like

વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મનપા દ્વારા 18 સ્થળોએ 750થી વધુ વૃક્ષોનું વાવેતર

રાજકોટ સાયકલ ક્લબના 11મા દિવસની ઉજવણી નિમિત્તે નાઇટ સિટી રાઈડ યોજાઇ

રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથા પૂર્વે ભવ્ય અક્ષત કળશ યાત્રા યોજાઈ

રાજકોટ મનપાની સ્ટે. કમિટીની બેઠકમાં 86.54 કરોડના વિકાસ કામોને લીલીઝંડી

ગોંડલના શેમળામાં તળાવમાં ચાર બાળકો ડૂબ્યાં: એક જ પરિવારનાં 3 માસૂમના મોત

TAGGED: BJP, HARSHADRABADIYA, junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મેંદરડા પંથકનાં ગામડામાં 15 દિવસથી વીજ ધાંધીયા, લોકોમાં રોષ
Next Article મોરબીમાં ખાનગી શાળા સંચાલકના પુત્રને ઉઠાવી લેવાની ટેલિફોનિક ધમકી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મનપા દ્વારા 18 સ્થળોએ 750થી વધુ વૃક્ષોનું વાવેતર

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ સાયકલ ક્લબના 11મા દિવસની ઉજવણી નિમિત્તે નાઇટ સિટી રાઈડ યોજાઇ
રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથા પૂર્વે ભવ્ય અક્ષત કળશ યાત્રા યોજાઈ
રાજકોટ મનપાની સ્ટે. કમિટીની બેઠકમાં 86.54 કરોડના વિકાસ કામોને લીલીઝંડી
ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મનપા દ્વારા 18 સ્થળોએ 750થી વધુ વૃક્ષોનું વાવેતર

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

રાજકોટ સાયકલ ક્લબના 11મા દિવસની ઉજવણી નિમિત્તે નાઇટ સિટી રાઈડ યોજાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથા પૂર્વે ભવ્ય અક્ષત કળશ યાત્રા યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?