By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    20 hours ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    3 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    19 hours ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    19 hours ago
    જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
    19 hours ago
    મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
    20 hours ago
    ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આતંકવાદનો મોટિવ શું છે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > આતંકવાદનો મોટિવ શું છે?
Author

આતંકવાદનો મોટિવ શું છે?

Khaskhabar Editor
Last updated: 2025/11/12 at 4:24 PM
Khaskhabar Editor 9 months ago
Share
7 Min Read
SHARE

નવસારી મહેશ પુરોહિત

ટીકા માત્રથી કોઈ સમાજને નુકસાન થતું હોત તો સૌથી વધારે ટીકા હિંદુ સમાજે સાંભળી છે, ઘણા મામલે તો ખોટી ટીકાઓ પણ સહન કરી છે

- Advertisement -

પોલીસ વિભાગને એક થિયરી સમજાવવામાં આવે છે કે જ્યારે તમે કોઈ પણ ગુનાહની તપાસ કરતા હોવ તો સૌથી પહેલા એ જોવાનું કે આ ગુનો કરવા પાછળની પ્રેરણા અથવા ચાલકબળ શું? પોલીસ વિભાગ આ મોટિવ શોધતા શોધતા મૂળ ગુનેગાર સુધી પહોંચી જાય છે.

એવી જ રીતે આ આતંકવાદીઓનું મૂળ ચાલકબળ શું છે? એ બાબત પર કોઈને બોલતા કે તો ડર લાગે છે અથવા અમુક લોકો જાણી જોઈને બૌદ્ધિક રક્ષણ પૂરું પાડે છે. ચાલકબળ સમજવા માટે તમારે આંતકવાદીઓને શેના નામ પર આ પ્રવૃત્તિ કરવા માટે કનવીઝ કરવામાં આવે છે? એમાં મુખ્ય ત્રણ તત્વો જોવા મળે છે. 1. કાફીરથી બદલો 2. આખા વિશ્ર્વને ઇસ્લામિક બનાવવું 3. આપણો મજહબ ખતરામાં છે.

આ ત્રણ સિવાય કોઈ એક આંતકવાદી મને બતાવો જેણે એટલા માટે બોમ્બ ફોડ્યો હોય કે અમને ગરીબ કેમ રાખ્યા? અમને અશિક્ષિત કેમ રાખ્યા? અમને રોજગાર કેમ ન આપ્યો? એવું કહીને બોમ્બ ફોડ્યો હોય? એક પણ કિસ્સો એવો નથી. તમને અન્ય પ્રકારનાં આતંકવાદ જોવા મળશે, જેમ કે નક્ષલવાદ, કઝઝઊ કે અન્ય કોઈ ભૌગોલિક બાબતને લઈને. આ તમામ આંતકવાદ સમય આવ્યે ખતમ થઇ જશે. કારણ કે એ લોકોનાં કારણો ભૌતિક હતા. માટે એ લોકોને ખતમ પણ કરી શકાયા અને બાકી છે તે થઇ જશે.

- Advertisement -

પણ, જ્યારે તમારું મોટીવેશન તમારો જ મજહબ હોય, તમને કનવીન્સ કરવાવાળા તમારા જ ધાર્મિકગુરુઓ હોય, તમે આંતકી પ્રવૃત્તિ કરો તો તેને વ્હાઇટવોશ કરવા માટે તમારા જ સમાજમાં બૌદ્ધિક લોકો હોય તો એ આંતકવાદ ખતમ ન થાય. કારણ કે આ આખી પ્રવૃત્તિમાં જાણતા અજાણતા એક સમાજ ફસાયો છે. આ એટલું ખતરનાક વિશ ચક્ર છે કે જો સમાજનો કોઈ વ્યક્તિ વિરોધ કરે તો પણ મરે અને વિરોધ ન કરે તો તો મરી જ રહ્યો છે. અહીંયા તમારે તો આ પ્રકારની પ્રવૃત્તિનો ખુલ્લીને વિરોધ નથી કરવો પરંતુ અન્ય વિરોધ કરે ત્યારે ઇસ્લામ ફોબીયા અને સેકુલરીઝમ જેવા શબ્દો પાછળ સંતાઈ જવું છે. અને કોઈ વિરોધ કરે તો તેના પર ‘નફરતી’ જેવું બિરુદ લગાવી દેવું છે. પણ તમારા સમાજમાં કોઈ બદી છે તો તમારે ટીકા તો સાંભળવી જ પડશે. જેટલું મોડું કરશો એટલું તમને જ નુકસાન છે.

ટીકા માત્રથી કોઈ સમાજને નુકસાન થતું હોત તો સૌથી વધારે ટીકા હિંદુ સમાજે સાંભળી છે. ઘણા મામલે તો ખોટી ટીકાઓ પણ સહન કરી છે. ટીકાથી સમાજ ખતમ થતો હોત તો બ્રાહ્મણ સમાજ તો લુપ્ત થઇ જવો જોઈતો હતો. કારણ કે કથિત બ્રાહ્મણવાદનાં નામે બ્રાહ્મણ સમાજને મનફાવે તેમ આજે પણ બોલવામાં આવે છે. છતાં આ સમાજ પ્રગતિ કરીને કોઈ પણ વળતો જવાબ આપ્યા વગર સમાજની વચ્ચે સૌહાર્દથી રહે જ છે.

કનૈયા લાલનું ગળું કાપીને હત્યા કરવામાં આવેલી, ત્યારે મને એક મુસ્લિમ યુવાને ચિંતાનાં સ્વરમાં પૂછેલું કે મહેશભાઈ અમારું ભવિષ્ય શું છે? ત્યારે મેં કીધેલું કે હિંદુ સમાજ તમારા વિરુદ્ધમાં કોઈ દિવસ હથિયાર તો નહીં ઉપાડે, પણ ધીરે ધીરે તમારાથી દૂર થઇ જશે, અને તમે લોકો આવનાર એક બે દસકમાં આઇસોલેટ (સામાજિક રીતે બહિષકૃત) થઇ જશો. અને બહિષકૃત થવું દુનિયાની સૌથી મોટી સજા છે. યુવાને મને કહેલું કે અમારા મૌલાના કરતા પણ તમે મને સ્પષ્ટતાથી જવાબ આપ્યો છે.
વાત ખાલી ભારત પૂરતી નથી, વિશ્ર્વનાં તમામ ખૂણાઓમાં જુઓ કે આજથી 20 વર્ષ પહેલા જે દેશોમાં લીબરલ સરકારો હતી, ત્યાં હાલમાં જમણેરી વિચારધારાની સરકારો બની રહી છે. લીબરલ ફ્રાન્સમાં ‘લી પેન’ જેવા કટ્ટર નેતાનું ઉભરવું, એના કેન્દ્રમાં પણ ઇસ્લામિક આંતકવાદ જ છે. આવું જ તમને અન્ય યુરોપિયન દેશોમાં જોવા મળશે. ભારત તો હજુ આ લોકો કરતા લાખ ઘણું સારુ છે કે સત્તામાં બેઠેલા લોકો સનાતન સંસ્કૃતિમાંથી આવ્યા છે એટલે સત્તામાં આવ્યા બાદ પણ યોજનાઓ ધર્મનાં આધારે નથી બનાવતા. બાકી ચીનમાં જઈને ઉઇગર મુસ્લિમની હાલત પૂછી આવો.

શંકા પ્રબલ ત્યારે બની જાય છે કે ગાઝામાં માનવતા ઉભરાએ છે તે નાઇઝીરીયામાં ઇસ્લામનાં નામ પર 1,00,000 ઇસાઈઓને ચાલુ વર્ષે મારી નાખવામાં આવ્યા ત્યારે શાંત થઇ જાય છે. અરે સુડાનમાં ત્રણ વર્ષમાં 50,000 મુસ્લિમની હત્યા કરવામાં આવી છે તો પણ ચૂપ કેમ છે ખબર છે? કારણ કે ત્યાં મુસ્લિમની ઉચ્ચ અને નીચ જાતિ એકબીજાને મારી રહી છે. આવા દોગલાપણાનાં તો 100 ઉદાહરણ છે.

કોઈ સમાજ અચાનક જ અવિશ્ર્વાસ નથી કરતો, ડોટ ડોટ કનેક્ટ થતા હોય અને અને સમાજની મેમરીમાં આ બધું સેવ થતું હોય છે અને આ સમાજ જાતે જ આ ડેટાને પ્રોસેસ કરીને લાંબાગાળાનો નિર્ણય લેતો હોય અને અને એ નિર્ણય એટલે આઇસોલેશન અર્થાત સાયલન્ટ બોયકોટ. આ હથિયાર રક્ષનાત્મક રીતે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. જે હું નજરે જોઈ રહ્યો છું.

આ લેખ વાંચીને તમે મને ઇસ્લામ વિરોધી કહી શકો, તમે મને નફરત ફેલાવનાર કહી શકો, જે તમારા મનમાં આવે તે લેબલ મારી શકો પણ એનાથી ઉંમર નામનો મુસ્લિમ વ્યક્તિ ડોક્ટર બન્યા બાદ પણ ફિદાઇન બનીને ફૂટાવાનું બંધ નહીં કરે, ( જે કાલે દિલ્લીમાં થયું ) એટલું યાદ રાખજો અને એ બંધ કરવું હોય તો હમણાંથી જ સામાજિક જાગૃતિ લાવો. જે સાઉદી અરેબીયા કરી જ રહ્યું છે. ત્યાં તો એ હદે સુધારા આવી રહ્યા છે કે જરૂર પડે ત્યાં ધાર્મિક પુસ્તકોમાં પણ બદલાવ લાવી રહ્યા છે અને મુખ્યધારામાં આવી રહ્યા છે.

મને હાલમાં જ યુનાઈટેડ આરબ અમીરાતનાં વાઇસ પ્રેસિડેન્ટ અને દુબઇનાં રાજા શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમએ આપેલું નિવેદન ખુબ ગમેલું જે અહીંયા ક્વોટ કરું છું. આતંકવાદ ઇસ્લામના નામે આવ્યો. તે આપણા નામે આવ્યો. બીજા પર આરોપ મૂકવાની કોઈ જરૂર નથી. જો તે આપણા વતી બોલે છે, તો આપણે જ સૌથી પહેલા તેનો સામનો કરવો જોઈએ.

નોટ: નિર્મળ બની રહેવા માટે નદીની જેમ વહેતુ રહેવું પડે, ખાબોચિયા બન્યે મેળ ન પડે.

You Might Also Like

મક્કામાં સાઉદી, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત સંરક્ષણ કરારઃ ભારત માટે ચિંતનનો વિષય

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

TAGGED: Delhi blast
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢમાં ‘SIR’ અભિયાનનો પ્રારંભ, નવી મતદાર યાદી માટે સઘન ઝુંબેશ
Next Article વેરાવળ પાટણ સમસ્ત સિંધી સમાજ દ્વારા રોષભેર રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદન અપાયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો
વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?
ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ
શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

મક્કામાં સાઉદી, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત સંરક્ષણ કરારઃ ભારત માટે ચિંતનનો વિષય

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
AuthorBhavy Raval

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
AuthorBhavy Raval

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?