By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    2 hours ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    1 day ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    1 day ago
    ‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
    1 day ago
    અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા
    14 minutes ago
    ધો.10-12 બોર્ડની પરીક્ષાનો 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે
    28 minutes ago
    ટ્રમ્પનું અમેરિકા: રોજગાર નહીં, બેરોજગારીમાં ‘ફર્સ્ટ’ રહેવાની તૈયારી
    36 minutes ago
    ફ્રાન્સના ‘રાક્ષસી’ શિક્ષકનો ભયાનક ખુલાસો: 50 વર્ષમાં ભારત સહિત 9 દેશોના 89 સગીરો પર ગુજાર્યો બળાત્કાર
    40 minutes ago
    ‘સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો’: સુપ્રીમ
    46 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો વધુ
    3 hours ago
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    1 day ago
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    2 days ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    3 days ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    2 hours ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    2 hours ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    2 days ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    6 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 2019ના મીની કુંભ મેળાના ઑડિટમાં બેફામ ખર્ચ અને ભ્રષ્ટાચાર: વિપક્ષ નેતા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > 2019ના મીની કુંભ મેળાના ઑડિટમાં બેફામ ખર્ચ અને ભ્રષ્ટાચાર: વિપક્ષ નેતા
જુનાગઢ

2019ના મીની કુંભ મેળાના ઑડિટમાં બેફામ ખર્ચ અને ભ્રષ્ટાચાર: વિપક્ષ નેતા

Khaskhabar Editor
Last updated: 2026/01/22 at 4:36 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
4 Min Read
SHARE

મહાશિવરાત્રિ મેળો-2026 : ખર્ચમાં પારદર્શિતા લાવવા અને ભ્રષ્ટાચાર રોકવા વિરોધ પક્ષના નેતાની કલેક્ટરને રજૂઆત

ભ્રષ્ટાચારનો હવાલો આપી વિપક્ષે સ્પેશિયલ ઑડિટ અને સર્વપક્ષીય સમિતિની માંગ કરી 

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22

જૂનાગઢના ભવનાથ તળેટીમાં આગામી મહાશિવરાત્રી મેળાના આયોજન પૂર્વે જ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા લલિત પરસાણાએ જિલ્લા વહીવટી તંત્રને લેખિત રજૂઆત કરી આગામી મેળામાં જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ રોકવા અને સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે સ્પેશિયલ ઓડિટ તેમજ ખાસ સમિતિની રચના કરવાની માંગ કરી છે.
ભૂતકાળના મીની કુંભ મેળામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો…
વિપક્ષી નેતાએ પોતાની રજૂઆતમાં 2019 ના મિની કુંભ મેળાના ઉદાહરણો ટાંકીને તંત્ર પર આકરા પ્રહાર કર્યા છે. 2019 માં મિની કુંભ મેળા દરમિયાન કરોડો રૂપિયાના ખર્ચે જે ટેન્ટ બનાવવામાં આવ્યા હતા, તેનો કોઈ જ ઉપયોગ થયો ન હતો અને સાધુ-સંતોએ પણ તે સમયે તંત્રની બેદરકારી અંગે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. આક્ષેપ કરવામાં આવ્યો છે કે 2019 ના મેળામાં ખર્ચાયેલી રકમનો મોટો હિસ્સો મુસાફરોની સુવિધા માટે વપરાવાને બદલે ભ્રષ્ટાચારમાં હોમાઈ ગયો હતો, જેનાથી મહાશિવરાત્રી મેળાની ગરિમાને ઠેસ પહોંચી હતી.
ઓડિટ રિપોર્ટમાં બહાર આવેલી નાણાકીય અનિયમિતતાઓ…
2020-21 ના સરકારી ઓડિટમાં મિની કુંભ મેળાના ખર્ચ અંગે કુલ 17 જેટલા ગંભીર વાંધાઓ ઉઠાવવામાં આવ્યા છે. ઓડિટમાં બહાર આવેલી કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે.
1 વોલ પેઈન્ટિંગ અને ફ્લેક્સ ફ્રેમિંગ: ભવનાથ વિસ્તારની દીવાલોમાં 17,668 ચોરસ ફૂટ વોલ પેઈન્ટિંગ અને 16,800 ચોરસ ફૂટ ફ્લેક્સ બેનર માટે અંદાજે રૂ. 54 લાખનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું.
2 મર્યાદા કરતા અનેકગણો ખર્ચ: ઠરાવની જોગવાઈ મુજબ આ કામગીરી રૂ. 5,00,000 ની મર્યાદામાં કરવાની હતી, પરંતુ વાસ્તવમાં રૂ. 54,07,099 નું ચૂકવણું કરી દેવામાં આવ્યું હતું.
3 ટેન્ડર પ્રક્રિયામાં ’સેટિંગ’ નો આક્ષેપ: ટેન્ડરોનો દૈનિક પેપરોમાં પ્રચાર કરવાને બદલે માત્ર અમદાવાદની એજન્સીઓ સાથે ટેલિફોનિક ’સેટિંગ’ કરીને ભાવો મંગાવવામાં આવ્યા હતા. જો આ ભાવો જૂનાગઢ કે અન્ય શહેરોમાંથી મંગાવાયા હોત તો વ્યાજબી દરે કામ થઈ શક્યું હોત.
4 વેરાની કપાતમાં બેદરકારી: પાલ ઈવેન્ટ એજન્સી પાસેથી વસૂલવા પાત્ર 2% ટી.ડી.એસ. (રૂ. 91,646) અને 10% ઇન્કમ ટેક્સ (રૂ. 4,58,228)ની કપાત કરવામાં આવી નહોતી.
નિયમોનો ઉલાળિયો અને દસ્તાવેજોનો અભાવ…
રજૂઆતમાં જણાવાયું છે કે વહીવટી તંત્રના નીચેના અધિકારીઓ સરકારી પરિપત્રો અને નિયમોને નેવે મૂકીને ’ઘરની પેઢી’ ચલાવતા હોય તેમ ટેન્ડરોની વહેંચણી કરે છે. ગ્રાન્ટના યુ.ટી.સી. રજૂ કરાયા નથી, બચત રકમની વિગતો ફાઈલ પર નથી અને સ્થળ પર થયેલી કામગીરીનું વેરિફિકેશન કે રી-વેરિફિકેશન પણ કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત, મેળા બાદ બેનરોનું સ્ટોક રજિસ્ટર નિભાવવામાં આવ્યું નથી કે બેનરો સ્ટોરમાં જમા પણ લેવામાં આવ્યા નથી.
આગામી મેળા માટે વિપક્ષની મુખ્ય માંગણીઓ…
આગામી 15/02/2026 ના રોજ યોજાનારા મેળામાં આવી ભૂલો ન થાય તે માટે લલિત પરસાણાએ એવી માંગણી કરી છે કે, મેળા દરમિયાન લાઈટિંગ, મંડપ, કલાકારો અને પાણી જેવી સુવિધાઓ પાછળ જે પણ ખર્ચ થાય તેની વિગતો સોશિયલ મીડિયા અને પ્રેસ દ્વારા લોકો સમક્ષ મૂકવી જોઈએ. તેમજ મેળાના ખર્ચ અને ટેન્ડરિંગ પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે જિલ્લાના તમામ ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ અને તમામ રાજકીય પક્ષોના પ્રમુખોની એક સંયુક્ત સમિતિ બનાવવી જોઈએ. દરેક ખરીદી અને સેવાની પ્રક્રિયા સરકારી ધારાધોરણો મુજબ અને પારદર્શક રીતે થવી જોઈએ. મેળામાં થયેલા તમામ ખર્ચનું ઝીણવટભર્યું સ્પેશિયલ ઓડિટ કરાવવું જોઈએ જેથી ભ્રષ્ટાચારને કોઈ અવકાશ ન રહે. વિપક્ષ નેતા લલિત પરસાણાએ ભાર પૂર્વક જણાવ્યું છે કે આ પવિત્ર સ્થળ પર થતા મેળામાં જનતાના ટેક્સના પૈસાનો ગેરવહીવટ અટકે અને સાધુ-સંતો તથા યાત્રીકોને પૂરતી સુવિધાઓ મળે તે સુનિશ્ર્ચીત કરવું તંત્રની જવાબદારી છે. વહીવટી તંત્ર આ બાબતે યોગ્ય નિર્ણય લે તેવી માંગ સાથે આ લેખિત રજૂઆત કરવામાં આવી છે.

You Might Also Like

ભારતીય જ્ઞાન પરંપરા જ વિશ્ર્વને શાંતિનો માર્ગ બતાવશે: કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ

જૂનાગઢ મહાશિવરાત્રી પર્વે 15 ફેબ્રુ.એ શહેરની તમામ મટન-ફિશ માર્કેટ બંધ રાખવા આદેશ

ભવનાથ તળેટી, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને ધર્મસ્થાનોમાં સઘન ‘એન્ટી સબોટેઝ’ ચેકિંગ

જૂનાગઢ: મહાશિવરાત્રિ પૂર્વે જ વાતાવરણ ડહોળવાનાં પ્રયાસથી સાધુ – સંતોમાં રોષ

માળિયાહાટિના જુથળ સેવા સહકારી મંડળીમાં રૂપિયા 2.09 કરોડની મોટી ઉચાપત, મંત્રી સામે ગુનો દાખલ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા ફાયર સેફ્ટી અને ટ્રેનિંગ અભિયાન તેજ
Next Article 2014માં મેળા પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સંતો-મહંતોનું સ્વચ્છતા નિધિમાં રૂ. 24,61,555નું યોગદાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના નિમકનગર ગામમાં મતદાર યાદી સુધારણા કામગીરી સામે આવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
મોરબી: નગર દરવાજા ચોકથી જૂનાં બસ સ્ટેન્ડ સુધી દબાણ હટાવ ઝુંબેશ
રાજકોટમાં અંકિતા ભટ્ટાચાર્યનો પ્રથમ ભવ્ય લાઈવ ઇન કોન્સર્ટ
કેન્દ્રની નીતિઓ સામે ભારત બંધ: દેશભરમાં 30 કરોડથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા
જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા
મહર્ષિ દયાનંદ સરસ્વતીએ રૂઢિચુસ્ત સમાજમાં નારી શક્તિ અને સ્વભાષાનું મૂલ્ય સમજાવ્યું હતું: આચાર્ય દેવવ્રત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

ભારતીય જ્ઞાન પરંપરા જ વિશ્ર્વને શાંતિનો માર્ગ બતાવશે: કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
જુનાગઢ

જૂનાગઢ મહાશિવરાત્રી પર્વે 15 ફેબ્રુ.એ શહેરની તમામ મટન-ફિશ માર્કેટ બંધ રાખવા આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
જુનાગઢ

ભવનાથ તળેટી, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને ધર્મસ્થાનોમાં સઘન ‘એન્ટી સબોટેઝ’ ચેકિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?