By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમે ગેમ-ચેન્જર હારી ગયા: મંત્રીએ સ્વીકાર્યું કે પાકિસ્તાન CPECથી લાભ મેળવવામાં નિષ્ફળ ગયું
    2 days ago
    કિવ પર રશિયાના હુમલામાં ઓછામાં ઓછા 4 માર્યા ગયા, 27 ઘાયલ
    2 days ago
    જાપાન PM સાને ટાકાઇચીની સવારે 3 વાગ્યે બેઠક બોલાવી
    3 days ago
    લોરેનશ બિશ્નોઈના ખાસ એવા જોરા સિદ્ધુની હત્યાનો દાવો,રોહિત ગોદરાએ લીધી જવાબદારી
    3 days ago
    યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ રુબિયોએ દિલ્હી બ્લાસ્ટને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજસ્થાનના શાકભાજી વિક્રેતા અમિત સેહરાને 11 કરોડની લોટરી લાગી
    2 days ago
    ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે
    2 days ago
    જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા
    2 days ago
    ઝારખંડ: રાંચી હટિયા ડેમમાં ત્રણ પોલીસકર્મીઓના મોત, એક લાપતા
    2 days ago
    આવતા વર્ષે પશ્ચિમ બંગાળના લોકો જંગલરાજને પણ નકારી દેશે : પ્રધાનમંત્રી મોદી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    2 days ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    3 days ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    5 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    7 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    2 days ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    2 days ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    2 days ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    3 days ago
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજે છે શરદ પૂર્ણિમા અને ભદ્રા ,પંચકનો અશુભ પડછાયો પણ રહેશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > આજે છે શરદ પૂર્ણિમા અને ભદ્રા ,પંચકનો અશુભ પડછાયો પણ રહેશે
ધર્મ

આજે છે શરદ પૂર્ણિમા અને ભદ્રા ,પંચકનો અશુભ પડછાયો પણ રહેશે

Khaskhabar Editor
Last updated: 2025/10/06 at 3:06 PM
Khaskhabar Editor 1 month ago
Share
3 Min Read
SHARE

આજે છઠ્ઠી ઓક્ટોબરના શરદ પૂર્ણિમાનો તહેવાર ઉજવાશે, પણ તમારી જાણકારી માટે કે ભદ્રા અને પંચકનો પણ અશુભ પડછાયો પણ રહેશે

આ વખતે ભદ્રાનો સાયો 10 કલાકથી પણ વધુ સમય સુધી તો પંચક પૂરા દિવસ રહેશે, ત્યારે એ જાણી લેવું ખૂબ જ જરૂરી છે કે ચંદ્રના પ્રકાશમાં ખીર ક્યારે મૂકશો અને એના ક્યારથી રહેશે શરદ પુનમ પર ભદ્રાની અસર…

- Advertisement -

શરદ પુનમનું મહત્ત્વ
છઠ્ઠી ઓક્ટોબરના રોજ દેશભરમાં ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી શરદ પુનમનો તહેવાર ઉજાવવામાં આવશે, જેને દેશના અલગ અલગ જગ્યાએ કોઝાગિરી પૂર્ણિમા, રાસ પૂર્ણિમા, કમલા વ્રત અને કૌમુદી વ્રત જેવા વિવિધ નામથી ઓળખવામાં આવે છે. હિંદુ ધર્મમાં આ પૂનમનું આખા વર્ષમાં આવતી પૂનમ કરતા વધારે મહત્ત્વ હોવાનું જણાવવામાં આવ્યું છે.

આસો મહિનાની શરદ પૂનમના દિવસે માતા લક્ષ્મીજી અને ચંદ્રની પૂજા કરવામાં આવે છે. આ સાથે સાથે જ આ દિવસે ખીર બનાવીને ચંદ્રમાના પ્રકાશમાં રાખવામાં આવે છે અને એવું કહેવાય છે કે આવું કરવાથી આ ખીરમાં અમૃત તત્વ આવે છે. આ ખીરનું સેવન કરવાથી અમૃતના ગુણ આવી જાય છે.

ખીર ચંદ્રના પ્રકાશમાં મૂકવાનો સમય
આજે શરદ પૌર્ણિમા પર અનેક દુર્લભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. પરંતુ એની સાથે સાથે આજે પંચક અને ભદ્રાનો અશુભ સાયો પણ જોવા મળશે. આવી સ્થિતિમાં જાણી લો કે ચંદ્રના પ્રકાશમાં ક્યારે ખીર મૂકશો? શરજ પૂર્ણિમા પર આજે બપોરે 12.23 વાગ્યાથી ભદ્રાનો સાયો રહેશે અને રાતે 10.53 કલાક સુધી રહેશે. આ સમયે પૂજા-પાઠ કે ખીર ચંદ્રના પ્રકાશમાં રાખવાથી બચવું જોઈએ. જ્યારે પંચકનો પ્રભાવ આખો દિવસ જોવા મળશે.

- Advertisement -

ખીર મૂકવાના શુભ સમયની વાત કરીએ તો રાતે 10.37 કલાકથી રાતે 12.09 વાગ્યા સુધી રહેશે. આ સમયે ભદ્રાનો પ્રભાવ નહીં રહે અને આખી રાત ચંદ્રમાના પ્રકાશમાં ખીર રાખી શકશો. પંચકની વાત કરીએ તો પંચકની અસર પાંચ દિવસ સુધી રહેશે અને ત્રીજી ઓક્ટોબરથી 8મી ઓક્ટોબર સુધી રહેશે. પંચકમાં કોઈ શુભ કાર્ય કરવાથી બચવું જોઈએ.

ખીર કેમ મૂકવામાં આવે છે?
શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રના પ્રકાશમાં ખીર મૂકવાનું એક આગવું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. પરંતુ આવું કેમ એ પાછળની માન્યતા વિશે વાત કરીએ તો એવું કહેવાય છે કે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલી ઉઠે છે અને આ દિવસે ચંદ્ર પ્રકાશમાંથી અમૃત વરસે છે. આવી સ્થિતિમાં રાતના સમયે ખીર ચંદ્રના પ્રકાશમાં ખીર રાખવાથી તેમાં અમૃતના ગુણ આવે છે. આ ખીરનું સેવન કરવું ખૂબ જ અમૃતમયી અને સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે.

You Might Also Like

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન

આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માઉન્ટ એવરેસ્ટના તિબેટીયન ઢોળાવ પર હિમવર્ષા બાદ ફસાયેલા 200થી વધુ પર્વતારોહકો, 350ને બચાવ્યા
Next Article આ બાબતો મને અસર કરતી નથી, સુનાવણી ચાલુ રાખો: CJI ગવઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અમરેલી જિલ્લામાં બે દિવસીય પ્રવાસ
રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત
સ્નેહમિલનમાં આદર્શ વૈદિક વિવાહનો પ્રસ્તાવ રજુ થયો અને 181 લગ્નના દાતા વરસી પડ્યા
રાજકોટમાં સહકાર ભારતીના ‘સહકાર સપ્તાહ’નો પ્રારંભ: 4 ઝોનમાં જ્ઞાન સત્ર અને મહિલા સંમેલન યોજાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ધર્મ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ધર્મ

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?