જય ગિરનારી… પરિક્રમા રૂટ પર એક લાખ ભાવિકોનું આગમન
ગિરનારની લીલુડી પરિક્રમા નિયત સમય કરતાં આજ સવારનાં 6 વાગ્યાથી જ શરૂ…
સોમનાથના સદ્દભાવના ગ્રાઉન્ડ ખાતે આજથી 5 દિવસીય કાર્તિકી પૂર્ણિમા મેળાનો પ્રારંભ
મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો ખાસ-ખબર સંવાદદાતા 1955થી યોજાતો સોમનાથનો પારંપરિક…
વેરાવળમાં ગુરુનાનક જયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
ખાસ-ખબર સંવાદદાતા છેલ્લા 20 વર્ષથી કારતક મહિનાની પૂનમના દિવસે ગુરુનાનક દેવ સાહેબનો…
મોરબી દુર્ઘટનાના દિવંગત લોકોને શ્રધાંજલિ અપાઈ
જૂનાગઢ દામોદર કુંડ ખાતે સાધુ સાધુ સંતો તથા ભાજપ આગેવાનો પ્રાર્થનાસભા યોજાઈ…
સોમનાથ ટ્રસ્ટ દ્વારા મોરબી દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થનાસભા
ખાસ-ખબર સંવાદદાતા તાજેતરમાં મોરબી ખાતે બનેલ દુર્ભાગ્યપૂર્ણ બનાવમાં દિવંગત થયેલ મૃતકોના આત્માની…
જૂનાગઢ રિક્ષામાં રહી ગયેલો રૂ.60 હજારનો મોબાઈલ પરત કર્યો
નેત્રમ શાખા ગણતરીની કલાકોમાં કામગીરી કરી ખાસ-ખબર સંવાદદાતા જૂનાગઢ નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત…
પરિક્રમામાં સુરતથી છેલ્લા 13 વર્ષથી સિદ્ધનાથ સેવા મંડળ અન્નક્ષેત્રની સેવા
સુરત - રાજકોટના 300 લોકો સતત પાંચ દિવસ વીના મુલ્યે સેવા યજ્ઞ…
ગિરનારની લીલી પરિક્રમામાં પ્રથમ વખત ડ્રોન અને બોડી વોર્ન કેમરાનો ઉપયોગ
ગિરનાર પરિક્રમાનો બંદોબસ્ત પાંચ ઝોનમાં રખાશે પરિક્રમા રૂટ પર 40 રાવટી સાથે…
ધારાસભ્ય રીબડીયા ભાજપમાં જોડાતા રોડ કામને મંજુરી
ભેંસાણ-જુનાગઢ રોડનું કામ શરૂ કરવા વન વિભાગે આર એન્ડ બી મંજૂરી આપતા…
જૂનાગઢ ઝાંઝરડા રોડ જલારામ મંદિરે દિવંગત લોકોને શ્રદ્ધાંજલિ આપી
ખાસ-ખબર સંવાદદાતા જુનાગઢના જલારામ ભકિતધામમા 223 દિવડાઓની અદભૂત સંધ્યા આરતી સાથે દિવંગત…

