By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકા – UAE વચ્ચે 1.6 લાખ કરોડ રૂપિયાનો સોદો: એનર્જી, AI સહિત અનેક ક્ષેત્રોમાં ભાગીદારી
    1 day ago
    ટ્રમ્પની મધ્ય પૂર્વ મુલાકાત પૂર્ણ થાય તે પહેલાં ઇઝરાયલી હુમલામાં ગાઝામાં 100થી વધુ લોકોના મોત થયા
    2 days ago
    EU સમિટમાં અલ્બેનિયન પ્રધાનમંત્રીએ જ્યોર્જિયા મેલોનીનું સ્વાગત ઘૂંટણિયે બેસીને કર્યું 
    2 days ago
    “ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની એરબેઝ નષ્ટ થયા”: શાહબાઝ શરીફની કબૂલાત
    2 days ago
    પાકિસ્તાન ઠંડુગાર ભારત સાથે વાટાઘાટની શરીફની તૈયારી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વોડાફોન આઈડિયા કંપની બંધ થવાની કગારે? Viએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી
    2 days ago
    બિહાર સરકારે ગયા નગરનું નામ બદલીને ગયાજી રાખ્યું
    2 days ago
    સુપ્રીમ કોર્ટે મમતા સરકારની કરી ઝાટકણી: સરકારી કર્મચારીઓને 25% મોંઘવારી ભથ્‍થું આપવા આદેશ
    2 days ago
    મોદી સરકારે કોંગ્રેસ નેતા શશિ થરૂરને મોટી જવાબદારી સોંપી: અમેરિકામાં ભારતનો પક્ષ રજૂ કરશે અને પાકિસ્તાનનો પર્દાફાશ કરશે
    2 days ago
    એક ઐતિહાસિક ઘટના: એસ. જયશંકરની તાલિબાન વિદેશ મંત્રી સાથે વાતચીત
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મુંબઈના પ્રખ્યાત વાનખેડે સ્ટેડિયમમાં ‘રોહિત શર્મા સ્ટેન્ડ’નું અનાવરણ
    1 day ago
    નીરજે 90.23 મીટર ભાલો ફેંકી પોતાનો જ રેકોર્ડ તોડ્યો
    1 day ago
    શું IPLના પુર્નરાગમનને વરસાદ પણ વધાવશે? જાણો આજના મેચના સંભવિત સંકટ…
    2 days ago
    ભારતના સફળ એથલીટ ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાને લેફટનન્ટ કર્નલનું પદ એનાયત
    3 days ago
    રવિન્દ્ર જાડેજાનો નવો રેકોર્ડ : સૌથી લાંબો વખત નંબર વન ઓલ રાઉન્ડર
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Cannes Film Festival 2025: ઉર્વિશીએ પોતાના લુકથી સૌ કોઈનું ધ્યાન ખેચ્યું
    5 days ago
    કાન્સ 2025: આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય સહિતના સુપરસ્ટાર્સ દેખાશે, તો કેટલીક સેલિબ્રિટીઓ રેડ કાર્પેટ પર કામણ પાથરશે
    6 days ago
    રણવીર અલ્હાબાદિયા ફરી ટ્રોલ થયો; પાકિસ્તાનીઓની માફી માંગી
    6 days ago
    વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર
    2 weeks ago
    મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    3 days ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    7 days ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    7 days ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    2 weeks ago
    બાબા બર્ફાનીની પહેલી ઝલક સામે આવી, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    6 days ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 week ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    4 weeks ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    1 month ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રશાંત ભૂષણને 1 રૂપિયાનો દંડ, કોર્ટના અનાદરનો કેસ શું છે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > પ્રશાંત ભૂષણને 1 રૂપિયાનો દંડ, કોર્ટના અનાદરનો કેસ શું છે?
TALK OF THE TOWNરાષ્ટ્રીય

પ્રશાંત ભૂષણને 1 રૂપિયાનો દંડ, કોર્ટના અનાદરનો કેસ શું છે?

khaskhabarrajkot
Last updated: 2020/08/31 at 4:06 PM
khaskhabarrajkot 5 years ago
Share
5 Min Read
SHARE

જાણીતા વકીલ પ્રશાંત ભૂષણને અદાલતના અનાદરના મામલામાં ભારતીય સુપ્રીમ કોર્ટે દોષી ગણાવ્યા બાદ એક રૂપિયાના દંડની સજા સંભળાવી હતી.

જો ભૂષણ દંડ ન ભરે તો તેમને ત્રણ મહિનાની કેદ અથવા ત્રણ વર્ષ સુધી વકીલાત પર રોકની સજા થઈ શકે

સુપ્રીમ કોર્ટે સોમવારે પોતાનો ચુકાદો સંભળાવતાં કહ્યું હતું કે કોર્ટનો ચુકાદો કોઈ પ્રકાશન કે મીડિયામાં આવેલા વિચારોથી પ્રભાવિત થઈ શકતો નથી.આ પહેલાં સુપ્રીમ કોર્ટે આ મામલામાં સુનાવણી કરતાં તેના પરની સજાના ચુકાદાને સુરક્ષિત રાખ્યો હતો. ભૂષણે એવું કહીને કોર્ટની માફી માગવાનો કે પોતાની ટિપ્પણી પરત લેવાનો ઇન્કાર કર્યો હતો કે આવું કરવું તે ‘તેમના અંતરાત્મા અને કોર્ટના અનાદર’ સમાન હશે. સુપ્રીમ કોર્ટ સામે ભૂષણના વકીલે તર્ક આપ્યો હતો કે કોર્ટે પોતાની ટીકાનો સ્વીકાર કરવો જોઈએ. તો બીજી તરફ ઍટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને ભૂષણને સજા ન આપવાની વિનંતી કરી હતી. પરંતુ અનાદરના મામલામાં કાર્યવાહી કરવાના કારણને લઈને સુપ્રીમ કોર્ટનું કહેવું હતું કે જજ પોતાનો પક્ષ રાખવા માટે મીડિયાનો સહારો લઈ શકતા નથી.

Contents
જાણીતા વકીલ પ્રશાંત ભૂષણને અદાલતના અનાદરના મામલામાં ભારતીય સુપ્રીમ કોર્ટે દોષી ગણાવ્યા બાદ એક રૂપિયાના દંડની સજા સંભળાવી હતી.જો ભૂષણ દંડ ન ભરે તો તેમને ત્રણ મહિનાની કેદ અથવા ત્રણ વર્ષ સુધી વકીલાત પર રોકની સજા થઈ શકે

મામલો શો છે?
આ વર્ષે 22 જુલાઈએ સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણનાં બે વિવાદિત ટ્વીટ ધ્યાને લઈને તેમને નોટિસ મોકલી હતી. પ્રશાંત ભૂષણે 29 જૂનના રોજ આ ટ્વિટ કર્યાં હતાં. કોર્ટે કહ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ પ્રશાંત ભૂષણનાં આ ટ્વીટથી ન્યાયવ્યવસ્થાનું અપમાન થાય છે. તેના જવાબમાં પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે વિચારોની સ્વતંત્રતા અદાલતનો અનાદર ન હોઈ શકે. પણ અદાલતે તેને અનાદર માનીને તેમને તેમને દોષી ઠેરવ્યા છે. કોર્ટે કહ્યું, “પહેલી નજરમાં અમારું માનવું છે કે ટ્વિટર પર આ નિવેદનોથી ન્યાયપાલિકાની બદનામી થઈ છે અને સુપ્રીમ કોર્ટ અને ખાસ કરીને ભારતના ચીફ જસ્ટિસની ઑફિસ માટે લોકોના મનમાં જે માન-સન્માન છે, આ નિવેદન તેને નુકસાન પહોંચાડી શકે છે.”
ચીફ જસ્ટિસ બોબડેના મોટરસાઇકલ પર બેસવાને લઈને કરેલી ટિપ્પણી પર પ્રશાંત ભૂષણે પોતાના સોગંદનામામાં કહ્યું કે છેલ્લા ત્રણ મહિના કરતાં વધુ સમયથી સુપ્રીમ કોર્ટનું કામકાજ ન થવાને કારણે તેઓ વ્યથિત હતા અને તેમની આ ટિપ્પણી એ વાતને વ્યક્ત કરતી હતી. તેમનું કહેવું હતું કે તેના કારણે અટકાયતમાં બંધ, ગરીબ અને લાચાર લોકોના મૌલિક અધિકારોનું ધ્યાન રખાતું નથી અને તેમની ફરિયાદ પર સુનાવણી નહોતી થઈ રહી. લોકતંત્રની બરબાદીવાળા નિવેદન પર પ્રશાંત ભૂષણ તરફથી એ દલીલ અપાઈ કે “વિચારોની આવી અભિવ્યક્તિ સ્પષ્ટવાદી, અપ્રિય અને કડવી હોઈ શકે છે, પરંતુ તેને અદાલતની અવમાનના ન કહી શકાય.”

- Advertisement -

My lawyer & senior colleague Rajiv Dhavan contributed 1 Re immediately after the contempt judgement today which I gratefully accepted pic.twitter.com/vVXmzPe4ss

— Prashant Bhushan (@pbhushan1) August 31, 2020
ચુકાદા બાદ પ્રશાંત ભૂષણના વકીલ રાજીવ ધવને દંડની રકમ માટે એક રૂપિયા ફાળા તરીકે આપ્યો હતો, જે ભૂષણે સ્વીકાર્યો હતો.આ અંગેની જાણકારી પ્રશાંત ભૂષણે ટ્વીટ કરીને આપી હતી.

કન્ટૅમ્પ ઑફ કોર્ટનો અર્થ શો થાય છે?
હિમાચલ પ્રદેશ નેશનલ લૉ યુનિવર્સિટીના પ્રોફેસર ચંચલકુમાર સિંહ કહે છે, “ભારતના બંધારણના અનુચ્છેદ 129 અને 215માં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને ‘કોર્ટ ઑફ રૅકૉર્ડ’નો દરજ્જો અપાયો છે અને તેને પોતાના અનાદર માટે કોઈને પણ દંડિત કરવાનો હક પણ મળેલો છે.” “કોર્ટ ઑફ રૅકૉર્ડનો અર્થ થાય છે કે સુપ્રીમ કોર્ટે કે હાઈકોર્ટના આદેશ ત્યાં સુધી પ્રભાવી રહેશે જ્યાં સુધી એને કોઈ કાયદા કે બીજા નિર્ણયથી રદ ન કરી દેવાય.” વર્ષ 1971ના કન્ટૅમ્પ ઑફ કૉર્ટ ઍક્ટમાં પ્રથમ વખત વર્ષ 2006માં સંશોધન કરાયું હતું. આ સંશોધનમાં બે બિંદુઓ જોડાયાં હતાં. કે જેમના વિરુદ્ધ અનાદરનો મામલો ચાલી રહ્યો હોય ત્યારે ‘હકીકત’ અને ‘દાનત’ પણ ધ્યાનમાં રાખવામાં આવે.

કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો અનાદરનો કાયદો?
વર્ષ 1949માં 27 મેએ આને અનુચ્છેદ 108ના રૂપે બંધારણ સભામાં રજૂ કરાયો. સહમતી સધાયા બાદ આ અનુચ્છેદ 129ના રૂપે સ્વીકારી લેવાયો. અનુચ્છેદના બે બિંદુ હતાં. પ્રથમ- સુપ્રીમ કોર્ટ ક્યાં સ્થિત હશે અને બીજું- અનાદર. ડૉ. ભીમરાવ આંબેડકર નવા બંધારણ માટે બનાવાયેલી સમિતિના અધ્યક્ષ હતા. ચર્ચા દરમિયાન કેટલાક સભ્યોએ અનાદરના મુદ્દે સવાલ કર્યા હતા. તેમનો તર્ક હતો કે અનાદરનો મામલો વાણીસ્વાતંત્ર્ય માટે અડચણનું કામ કરશે. આંબેડકરે વિસ્તારથી સુપ્રીમ કોર્ટને આ અનુચ્છેદ થકી અનાદરનું સ્વતઃ સંજ્ઞાન લેવાના અધિકારની ચર્ચા કરતાં આને જરૂરી ગણાવ્યો હતો. જોકે, બંધારણ સભાના સભ્ય આર. કે. સિધવાનું કહેવું હતું કે આ કાયદાનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે થશે એવું માની લેવું યોગ્ય નહીં હોય. તેમનું કહેવું હતું કે બંધારણ સભામાં જે સભ્યો વ્યવસાયે વકીલ છે, તેઓ આ કાયદાનું સમર્થન કરી રહ્યા છે પણ તેઓ એ ભૂલી ગયા છે કે જજ પણ માણસ છે અને ભૂલ કરી શકે છે. જોકે, સામાન્ય સહમતી સર્જાતાં અનુચ્છેત 129 અસ્તિત્વમાં આવી ગયો. (બીબીસીમાંથી સાભાર)

- Advertisement -

You Might Also Like

વોડાફોન આઈડિયા કંપની બંધ થવાની કગારે? Viએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી

બિહાર સરકારે ગયા નગરનું નામ બદલીને ગયાજી રાખ્યું

સુપ્રીમ કોર્ટે મમતા સરકારની કરી ઝાટકણી: સરકારી કર્મચારીઓને 25% મોંઘવારી ભથ્‍થું આપવા આદેશ

મોદી સરકારે કોંગ્રેસ નેતા શશિ થરૂરને મોટી જવાબદારી સોંપી: અમેરિકામાં ભારતનો પક્ષ રજૂ કરશે અને પાકિસ્તાનનો પર્દાફાશ કરશે

એક ઐતિહાસિક ઘટના: એસ. જયશંકરની તાલિબાન વિદેશ મંત્રી સાથે વાતચીત

TAGGED: COURT, india, ONE RUPEES, PRASHANT BHUSHAN
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોદી સરકાર તમામ મંત્રાલયના 50 વર્ષથી વધુ ઉંમરના કર્મચારીઓની ‘કાર્યક્ષમતા’ની ચકાસણી કરશે
Next Article ચીન સાથે ઘર્ષણ, કોંગ્રેસે કહ્યુ, PM મોદીની ‘લાલ આંખ’ ક્યારે દેખાશે?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ગાંજાની હેરાફેરીમાં બે આરોપીને 5 વર્ષની કેદ અને 50 હજારનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમેરિકા – UAE વચ્ચે 1.6 લાખ કરોડ રૂપિયાનો સોદો: એનર્જી, AI સહિત અનેક ક્ષેત્રોમાં ભાગીદારી
રાજકોટમાં NSUIએ કોટેચા ચોક ખાતે વિરોધ પ્રદર્શન કર્યું
રાજકોટ પોલીસ કમિશનર કચેરી સામે તોતિંગ વૃક્ષ ધરાશાયી
લોધિકાના મહિલા સરપંચ પાસે સત્તા ન હોવા છતાં 14 પ્લોટ વેંચવા મામલે સસ્પેન્ડ
થાનગઢના નળખંભા ગામે માલીકીની જમીનમાં ગેરકાયદે ચાલતું કોલસાનું ખનન ઝડપી લીધું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

વોડાફોન આઈડિયા કંપની બંધ થવાની કગારે? Viએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

બિહાર સરકારે ગયા નગરનું નામ બદલીને ગયાજી રાખ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટે મમતા સરકારની કરી ઝાટકણી: સરકારી કર્મચારીઓને 25% મોંઘવારી ભથ્‍થું આપવા આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?