By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    13 hours ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    14 hours ago
    ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
    2 days ago
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    4 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર
    11 hours ago
    મુંબઇમાં સતત વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા
    13 hours ago
    રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ
    2 days ago
    નાસિકમાં આભ ફાટવાનું એલર્ટ : ત્ર્યંબકેશ્વર મંદિર બંધ
    2 days ago
    અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    12 hours ago
    મેસ્સીનો જાદુ! આર્જેન્ટિનાની ઐતિહાસિક જીત
    14 hours ago
    મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
    2 days ago
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    3 days ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    12 hours ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    2 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    2 days ago
    માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
    2 days ago
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જોશીમઠનો દોઢ કિલોમીટરનો વિસ્તાર સંપૂર્ણ ખાલી કરાવી દેવાશે: નિષ્ણાંતોની ભલામણના પગલે સરકારે તાત્કાલિક પગલા લીધા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > જોશીમઠનો દોઢ કિલોમીટરનો વિસ્તાર સંપૂર્ણ ખાલી કરાવી દેવાશે: નિષ્ણાંતોની ભલામણના પગલે સરકારે તાત્કાલિક પગલા લીધા
ખાસ-ખબરરાષ્ટ્રીય

જોશીમઠનો દોઢ કિલોમીટરનો વિસ્તાર સંપૂર્ણ ખાલી કરાવી દેવાશે: નિષ્ણાંતોની ભલામણના પગલે સરકારે તાત્કાલિક પગલા લીધા

Khaskhabar Editor
Last updated: 2023/01/09 at 12:34 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

મકાન-ઇમારતોમાં તિરાડ પડી હોય તેવા પરિવારોનું સ્થળાંતર: નવા વિસ્તારોમાં પ્રિફેબ્રીકેટેડ આવાસો બનાવવા નિષ્ણાંત એજન્સીઓને કામ સોંપાયું 

હવે સંપૂર્ણ વિસ્તૃત અભ્યાસ બાદ જ નવા વિસ્તારોમાં ડિઝાઇન આધારીત ઘર બાંધવાની છુટ અપાશે

- Advertisement -

રાજય સરકારના સુત્રોએ જણાવ્યું હતું કે જોશીમઠના જોખમગ્રસ્ત રહેણાંક સંકુલોને ખાલી કરાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે અને તેમાં વસવાટ કરતા પરિવારોને સલામત સ્થળે મોકલવામાં આવી રહ્યા છે. જમીન ધસવાની સમસ્યાના લાંબાગાળાના ઉકેલ માટે જીયો ટેકનીકલ અને જીયો ફિઝીકલ અભ્યાસ કરવામાં આવશે જે ક્ષેત્રોની ઇમારતમાં તિરાડ નથી ત્યાં નિર્માણ કાર્ય માટે નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે. સમગ્ર ક્ષેત્રનો હાઇડ્રોલોજીકલ અભ્યાસ કરવામાં આવશે.

જોખમગ્રસ્ત વિસ્તારોમાંથી સ્થળાંતર કરવામાં આવી રહેલા લોકોના પુન:વસવાટ માટે કેટલાક સ્થળોની પસંદગી કરવામાં આવી છે. પ્રિફેબ્રીકેટેડ મકાનો બનાવવા માટે સરકારી એજન્સીઓને કામે લગાડવામાં આવી છે અને 10મી જાન્યુઆરી સુધીમાં ડિઝાઇન સહિતની માહિતી આપશે. જોશીમઠની ઇમારતોનો અભ્યાસ કરીને કેવા પ્રકારના મકાન બનાવવા તેનો નિર્ણય લેશે.

જોશીમઠમાં જમીન ખસકવાનો અને મકાન ઇમારતોમાં તિરાડ પડવાનો સિલસિલો જારી રહેવાના પગલે મુખ્યમંત્રી ધામીએ નવેસરથી સર્વે કરવાનો આદેશ કર્યો હતો અને નિષ્ણાંતોનો રીપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે. જોશીમઠમાં નવી ઇમારતો બનાવવા માટે સેન્ટર બિલ્ડીંગ રીચર્સ ઇન્સ્ટીટયુટની ભલામણોને ધ્યાનમાં લેવામાં આવશે.

- Advertisement -

સુત્રોએ જણાવ્યું છે કે રાજય સરકારે હૈદ્રાબાદ સ્થિત નેશનલ રીમોટ સેન્સીંગ સેન્ટર અને દહેરાદુન સ્થિત ઇન્ડીયન ઇન્સ્ટીયુટ રીમોટ સેન્સીંગને સેટેલાઇટ તસ્વીરો મારફત જોશીમઠ ક્ષેત્રનો અભ્યાસ કરવા અને તસ્વીરો સાથેનો વિસ્તૃત રીપોર્ટ સોંપવાની સૂચના આપી છે. જીયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયાના પુન:વસવાટ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. રાહત અભિયાન ઝડપી બનાવવા માટે નિયમોમાં પણ છુટછાટ જારી કરવામાં આવી છે.

જોશીમઠ સંકટ મુદ્દે વડાપ્રધાન મોદી મેદાને
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પાસેથી માહિતી મેળવી : નુકસાની સહિતનો રીપોર્ટ માંગ્યો : કેન્દ્ર તરફથી તમામ મદદ આપવા ખાતરી જોશીમઠમાં જમીન ખસવાના ઘટનાક્રમને પગલે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મેદાને આવ્યા છે તેઓએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે ટેલીફોનિક વાતચીત કરીને સંપૂર્ણ વિગતો મેળવી હતી. પાણીના લીકેજ, ઇમારતોમાં તિરાડો, લોકોનું સ્થળાંતર વૈજ્ઞાનિકોની ટીમના અભિપ્રાય સહિતના મુદ્દે વાકેફ થયા હતા અને કેન્દ્ર તરફથી તમામ પ્રકારની મદદ આપવાની ખાતરી આપી હતી.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે જોશીમઠના લોકોની સુરક્ષા માટે ઉઠાવાયેલા કદમ ઉપરાંત નુકસાન, સ્થળાંતર સહિતના મુદ્દાઓથી વડાપ્રધાન વાકેફ થયા હતા. જોશીમઠને બચાવવા માટે તમામ પ્રકારની શહાયતા કરવાની ખાતરી આપી હતી અને નુકસાનીનો વિસ્તૃત રીપોર્ટ સોંપવા સૂચવ્યું હતું. વૈજ્ઞાનિકો તથા નિષ્ણાંતોની ટીમ જોશીમઠની સાથોસાથ અન્ય સંવેદનશીલ ક્ષેત્રોનો પણ અભ્યાસ કરશે. પર્વતોમાં વસેલા આ શહેરોની ક્ષમતાની ચકાસણી કરશે. ક્ષમતા પૂર્ણસ્તરે પહોંચી ગઇ હોય તો પુન:વસન માટેના સૂચનો કરશે અને તેના આધારે કેન્દ્રની સહાયતા સાથે રાજય સરકાર નવો પ્લાન તૈયાર કરશે.

વડાપ્રધાનના મુખ્ય સચિવ પી.કે.મિશ્રા દ્વારા જોશીમઠની સ્થિતિ વિશે ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજવામાં આવી હતી અને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જોશીમઠ પરના પ્રવર્તમાન ખતરાને લઇને નવી શહેરી વિકાસ યોજના તૈયાર કરવાનું નકકી કરવામાં આવ્યું હતું. ખતરાને ધ્યાનમાં રાખીને અને વિસ્તૃત અભ્યાસ કરવા માટે 7 એજન્સીઓની ઉચ્ચસ્તરીય કમીટીનું ગઠન કરવામાં આવ્યું છે. ભારતીય ભૂ વૈજ્ઞાનિક સર્વેક્ષણ આઇઆઇટી રૂરકી, વાડીયા ઇન્સ્ટીટયુટ ઓફ હિમાલયન, જીયોલોજી નેશનલ ઇન્સ્ટીટયુટ હાઇડ્રોલોજી સહિત 7 એજન્સીઓને કમીટીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

જોશીમઠની વધુને વધુ ઇમારતોમાં તિરાડો દેખાવા લાગી
જમીન ખસવાનો ઘટનાક્રમ યથાવત રહ્યો હોય તેમ સમગ્ર ક્ષેત્રમાં નવી નવી ઇમારતોમાં તિરાડો દેખાવા લાગી છે. સરકાર દ્વારા સર્વે કરવામાં આવી જ રહ્યો છે. તિરાડ ધરાવતી ઇમારતોની સંખ્યા 603 પર પહોંચી ગઇ છે. નુકસાનગ્રસ્ત મકાનોમાં રહેતા 60થી વધુ પરિવારોને કામચલાઉ રાહત કેમ્પોમાં સ્થળાંતરીત કરી દેવામાં આવ્યા છે.

હિમાલયન ક્ષેત્રોમાં 4 થી 5 સ્થળોએ રાહત કેમ્પો ખોલવામાં આવ્યા છે અને 90 થી વધુ પરિવારોને હજુ સ્થાળાંતરીત કરવાના બાકી છે. રવિવારે સમગ્ર તંત્ર દોડતું રહ્યું હતું. નિષ્ણાંતોની ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો જ છે. જયારે રાજયના મુખ્ય સચિવ અને પોલીસ વડા દ્વારા જોખમગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિક રીપોર્ટ આવ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

You Might Also Like

બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર

મુંબઇમાં સતત વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા

રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ

નાસિકમાં આભ ફાટવાનું એલર્ટ : ત્ર્યંબકેશ્વર મંદિર બંધ

અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા

TAGGED: joshimath, narendramodi, people, pushkardhami, uttarakhand
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સોશિયલ મીડિયામાં નફરત ફેલાવતી અને વંશીય ટિપ્પણી પર લગામ લાગવી જોઈએ: સંયુકત રાષ્ટ્રના વિશેષજ્ઞોએ ચિંતા વ્યકત કરી
Next Article કેન્દ્રીય બજેટનું કાઉન્ટ ડાઉન શરૂ: પ્રાઈવેટ-જેટ હેલીકોપ્ટર-જવેલરી જેવી લકઝરી આઈટમની કસ્ટમ ડયુટી વધશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ ખાતે કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોન બેઠક યોજાઈઃ રામ મંદિર મુદ્દે ભાજપ સામે વિપક્ષના આકરા પ્રહારો
રાજકોટ થશે વધુ હરિયાળું: 66 લાખના ખર્ચે મિયાવાકી પદ્ધતિથી જંગલો વિકસાવાશે
સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
સૌરાષ્ટ્ર યુનિ. ખાતે ‘RASAYAN-23’ પરિસંવાદનું પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. અનિલ કાકોડકરના હસ્તે ઉદ્ઘાટન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાષ્ટ્રીય

મુંબઇમાં સતત વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાષ્ટ્રીય

રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?