રિલાયન્સે ઉત્તરાખંડને વિનાશક પૂર બાદ પુન:નિર્માણ અને વિકાસ માટે રૂ. 25 કરોડનું યોગદાન આપ્યું
અનંત અંબાણીએ જણાવ્યું કે આ યોગદાન રાજ્યના લોકો માટે સાતત્યપૂર્ણ વિકાસના પ્રયાસોનો…
હિમાચલ-ઉત્તરાખંડમાં તારાજી: બંને રાજ્યોમાં 8000 કરોડનું નુકસાન, 4 દિવસમાં 71 લોકોના મોત
હાલના દિવસોમાં ચોમાસાના વિરામને કારણે દેશના ઘણા ભાગોમાં દુષ્કાળ જેવી સ્થિતિ છે,…
ઉત્તરાખંડ, આસામ સહિત દેશના આ રાજ્યોમાં વરસશે ભારે વરસાદ: IMDએ કર્યું રેડ એલર્ટ જાહેર
આગામી બે દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ અને ત્યારપછી આગામી ત્રણ દિવસ…
કેદારનાથમાં પૈસાની લાલચમાં ખચ્ચર-ઘોડા પર અત્યાચાર: 90 ખચ્ચરના મોત
-પશુ માલિકો ખચ્ચરને સિગરેટ પીવડાવાતા અને માર મારતા હોવાની વીડિયો વાયરલ કેદારનાથ…
ઉતરાખંડમાં ભારે વરસાદના પગલે કેદારનાથ યાત્રા સ્થગિત કરાઇ
-અતિવૃષ્ટિના કારણે અનેક પુલ અને માર્ગો ધોવાયા, ઝરણાઓ ઉભરાયા અત્રે ભારે વરસાદના…
ઉત્તરાખંડમાં લવ-જેહાદના કેસમાં 50%નો વધારો, પાંચ મહિનામાં 48 કેસ નોંધાયા
ખાસ-ખબર સંવાદદાતા ઉત્તરાખંડમાં લઘુમતી સમુદાયના યુવકો દ્વારા યુવતીઓને ફસાવવાના કેસોમાં અચાનક વધારો…
કેદારનાથ યાત્રાના રજીસ્ટ્રેશન પર મૂકાયો પ્રતિબંધ: ખરાબ હવામાનના લીધે મુખ્યમંત્રી ધામીએ કરી આ અપીલ
હવામાન વિભાગે ચેતવણી આપી કે, વીજળીના ચમકારા સાથે 60 થી 70 કિલોમીટર…
હવે કેદારનાથનું શિખર સુવર્ણ કળશથી ઝળહળશે: ત્રણ દાતાઓએ સુવર્ણદાનની તૈયારી બતાવી
-5થી7 કિલો સોનામાંથી કળશ બનશે કેદારનાથ મંદિરમાં આંતરિક દીવાલો સોનાથી મઢાયા બાદ…
કેદારધામમાં હવે 60 કિવન્ટલ કાંસ્યની ‘ૐ’ આકૃતિ: ગોલપ્લાઝા પર સ્થાપિત થશે
હિન્દૂઓની પવિત્ર ચારધામ યાત્રા ચાલી રહી છે. ચારધામ પૈકીનાં એક એવા કેદારનાથની…
ચારધામ યાત્રા માટે બનાવો સાત દિ’ નો પ્લાન: ઉતરાખંડ સરકારે શ્રધ્ધાળુઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી
શનિવારથી શરૂ થઈ રહેલી ચારધામ યાત્રાને લઈને ઉતરાખંડ સરકારે શ્રધ્ધાળુઓ માટે માર્ગદર્શિકા…