By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત-પાકિસ્તાન સાથે વેપાર નહીં કરવાની ધમકી આપી પરમાણુ યુદ્ધ અટકાવ્યું : ટ્રમ્પ
    13 hours ago
    UKમાં રહેવું હોય તો અંગ્રેજી આવડવી જ જોઈએ, 10 વર્ષે મળશે નાગરિકતા
    13 hours ago
    મ્યાનમારમાં સેનાએ શાળા પર કરી બૉમ્બ વર્ષા: 2 શિક્ષકો અને 20 વિદ્યાર્થીઓના મોત; અનેક ઘાયલ
    15 hours ago
    યુદ્ધવિરામની હાકલ છતાં રશિયા ડ્રોનથી હુમલો કરી રહ્યું છે; ઝેલેન્સકીએ પુતિનને તુર્કીમાં મળવાનો પડકાર ફેંક્યો
    18 hours ago
    યુક્રેન સાથે બિનશરતી વાટાઘાટો કરવા રશિયા તૈયાર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારત-પાકિસ્તાન સાથે વેપાર નહીં કરવાની ધમકી આપી પરમાણુ યુદ્ધ અટકાવ્યું : ટ્રમ્પ
    13 hours ago
    પાકિસ્તાન શા માટે સીઝફાયર માટે મોદીનાં ઘૂંટણિયે પડ્યું
    14 hours ago
    પંજાબના અમૃતસરના મજીઠા વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી કુલ 14 લોકોના મોત અને છ લોકોની હાલત ગંભીર
    16 hours ago
    પહેલગામ આતંકવાદી હુમલાના શંકાસ્પદોના પોસ્ટર લાગ્યા; 20 લાખ રૂપિયાના ઇનામનું એલાન
    16 hours ago
    ઓપરેશન કેલર: જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સેના સાથેની અથડામણમાં લશ્કરના 3 આતંકવાદીઓ ઠાર
    17 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોહિત અને વિરાટની નિવૃત્તિ બાદ ટેસ્ટ ટીમમાં નવોદિતો માટે ભરપુર તક
    14 hours ago
    17 મેથી ફરી IPL, નવું શિડ્યૂલ જાહેર ફાઇનલ 3 જૂને: અમદાવાદની મેચ યથાવત
    14 hours ago
    ગાવસ્કરનું વિરાટ-રોહિત અંગે આશ્ચર્યજનક નિવેદન: શું તેઓ ODI વર્લ્ડ કપ 2027 રમશે?
    16 hours ago
    WTC ફાઇનલ માટે ઓસ્ટ્રેલિયા તૈયાર: ટીમની જાહેરાત કરી; કેમેરોન ગ્રીન પરત ફર્યા પણ 4 ખેલાડીઓ બહાર
    17 hours ago
    ટેસ્ટ નિવૃત્તિના બીજા દિવસે વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે વૃંદાવન પહોંચ્યો
    18 hours ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાન્સ 2025: આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય સહિતના સુપરસ્ટાર્સ દેખાશે, તો કેટલીક સેલિબ્રિટીઓ રેડ કાર્પેટ પર કામણ પાથરશે
    16 hours ago
    રણવીર અલ્હાબાદિયા ફરી ટ્રોલ થયો; પાકિસ્તાનીઓની માફી માંગી
    17 hours ago
    વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર
    6 days ago
    મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!
    7 days ago
    પવનદીપ અકસ્માત બાદ ICUમાં દાખલ: શરીરમાં ઘણા ફ્રેક્ચર છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    2 days ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    2 days ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    1 week ago
    બાબા બર્ફાનીની પહેલી ઝલક સામે આવી, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે
    1 week ago
    કેદારનાથધામના કપાટ ખૂલ્યા: ભક્તોમાં હર્ષોલ્લાસનો માહોલ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 days ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    6 days ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    4 weeks ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    4 weeks ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નવરાત્રીના નક્ષત્રો અને ઘટ સ્થાપનાનું મહત્વ, જાણો શુભ મુહુર્ત વિશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > નવરાત્રીના નક્ષત્રો અને ઘટ સ્થાપનાનું મહત્વ, જાણો શુભ મુહુર્ત વિશે
ધર્મ

નવરાત્રીના નક્ષત્રો અને ઘટ સ્થાપનાનું મહત્વ, જાણો શુભ મુહુર્ત વિશે

Khaskhabar Editor
Last updated: 2023/10/10 at 12:33 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

તા. 15 ઓક્ટોબર એટલે કે આસો સુદ એકમને રવિવારે તા. 15.10.2023 થી નવરાત્રીનો પ્રારંભ થશે આસો સુદ 9 સોમવાર તા. 23.10.2023 નાં રોજ નવરાત્રી પૂર્ણ થશે. ત્યારે આવો જાણીએ નવરાત્રીમાં ઘટ સ્થાપનનું શુભ મુર્હત વિશે જાણીએ.

આ નવ દિવસ માં દેવીને સમર્પિત હોય છે. નવરાત્રિના પહેલા દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર નવરાત્રિના પ્રથમ દિવસનું ઘણું મહત્વ છે. આ દિવસે ઘટસ્થાપન એટલે કે કળશ સ્થાપિત કરવાનું વિશેષ મહત્વ છે. પૌરાણિક કથાઓ અનુસાર કળશને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલે નવરાત્રિના દિવસે દેવી દુર્ગાની પૂજા પહેલા કળશની સ્થાપના કરવામાં આવે છે.

- Advertisement -

નવરાત્રી :
આસો સુદ ૧ રવિવાર તા. ૧૫/૧૦/૨૦૨૩ થી આસો સુદ ૯ સોમવાર તા. 23/10/2023

ઘટ સ્થાપન :

રવિવાર તા.15/10/2023 સવારે 10:24 સુધી વૈધુતિ યોગ છે.
તંત્ર ગ્રંથ, ચંડી રહસ્ય, ચંડી તંત્ર, રુદ્ર યામલ તંત્ર, ભવાની તંત્ર, દુર્ગા કલ્પતરું અનુસાર સવારે સ્થાપન મુહૂર્ત નથી.
પરંતુ નિર્ણયસિંધુ ગ્રંથ મુજબ વૈધુતિનું પ્રથમ ચરણ છોડી ને સ્થાપન કરવું જે મુજબ….
બપોરે 2 થી 3:15 સુધી
ચંડી તંત્ર, ચંડી રહસ્ય, ભવાની તંત્ર મુજબ

- Advertisement -

સંધ્યા સમયે મુહૂર્ત : 6:20 થી 7:40

કળશ સ્થાપના વિધિ કઈ રીતે કરો
કળશ સ્થાપના વિધિ શરૂ કરતા પહેલા સૂર્યોદય પહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડા પહેરો. ત્યારબાદ કોઈ સ્વચ્છ જગ્યા પર લાલ રંગનું કપડુ રાખી માતા રાનીની મૂર્તિની સ્થાપના કરો. આ કપડા પર થોડા ચોખા મૂકો. માટીના વાસણમાં જવ વાવો. આ વાસણ પર પાણી ભરેલું કળશ સ્થાપિત કરો. કળશ પર સ્વસ્તિક બનાવો. કળશમાં આખી સોપારી, સિક્કો અને અક્ષત મૂકીને અશોકના પાન રાખો. એક નાળિયેર લો અને તેના પર ચૂંદડી રાખી તેને કલાવાથી બાંધી દો. આ નારિયેળને કળશ પર રાખીને દેવી દુર્ગાનું આહ્વાન કરો. આ પછી દીવો વગેરે પ્રગટાવીને કળશની પૂજા કરો. નવરાત્રિ દરમિયાન દેવીની પૂજા માટે સોના, ચાંદી, તાંબુ, પિત્તળ અથવા માટીના કળશની સ્થાપના કરવામાં આવે છે.

મત્સ્ય પુરાણ મુજબ રાત્રે સ્થાપન ન કરવું

ઘટ ઉત્પથાન :

તા. 23/10/2023 સોમવાર આસો વદ 9 શ્રવણ નક્ષત્ર બપોરે 3:30 થી 5
દેવી તંત્ર, કાલી વિલાસ તંત્ર ગ્રંથ મુજબ શ્રવણ નક્ષત્રમાં ઘટ ઉત્પથાન કરવું.
નવરાત્રી, ઘટ અંગે જ્યાં જરૂર લાગે ત્યાં પરંપરા કે સ્થાનિક માર્ગદર્શન મુજબ અનુસરવું હિતાવહ છે

દશેરા / વિજયા દશમી

આસો સુદ 10 મંગળવાર તા. 24/10/2023
પૂજન / ખરીદી મુહૂર્ત : સવારે 9:40 થી બપોરે 1:10

You Might Also Like

જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…

મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે

કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?

બાબા બર્ફાનીની પહેલી ઝલક સામે આવી, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે

કેદારનાથધામના કપાટ ખૂલ્યા: ભક્તોમાં હર્ષોલ્લાસનો માહોલ

TAGGED: garbasthapan, muhrut, navratri
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હમાસની સામે ઇઝરાયલના સમર્થનમાં આગળ આવ્યા આ દેશો: કહ્યું- અમે ઈઝરાયલની સાથે છીએ
Next Article ‘સાઉદી અરેબિયા પેલેસ્ટિનીઓ સાથે છે’: ઇઝરાયેલ-હમાસ વચ્ચે સંઘર્ષ વધતાં ક્રાઉન પ્રિન્સે આપ્યું નિવેદન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

ભારત-પાકિસ્તાન સાથે વેપાર નહીં કરવાની ધમકી આપી પરમાણુ યુદ્ધ અટકાવ્યું : ટ્રમ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
સિવિલ હોસ્પિટલમાં 15 વર્ષથી વિખૂટા પડેલા પિતા-પુત્રનું મિલન
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા સંપૂર્ણ સાજા : સેવા કાર્યોમાં ફરી વ્યસ્ત
રાજકોટમાં એકલવાયું જીવન જીવતા મહિલા નર્સની બદકામના ઇરાદે હત્યા
મોરબી: પંચાસર રોડનું કામ ક્યાં ટલ્લે ચડ્યું! સ્થાનિકો-વાહનચાલક પરેશાન
બાગાયતી ખાતાના વિવિધ 20 ઘટકોમાં સહાય લેવા માટે 9 જૂન સુધી શ – ખેડૂત પોર્ટલ 2.0 ખૂલ્લું મુકાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ધર્મ

મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ધર્મરાષ્ટ્રીય

કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?