By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    14 hours ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    2 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    3 days ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    3 days ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    12 hours ago
    રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
    12 hours ago
    UP-MPમાં વાવાઝોડાંથી 500 વૃક્ષો ધરાશાયી: હરિયાણામાં ક્રેન પડી, 3નાં મોત નિપજ્યાં
    12 hours ago
    કેશ ક્રાઈસિસ! નાણાંની તંગીને કારણે અઝખ સેવાઓ ઠપ થવાની ભીતિ: સરકારી યોજનાનાં લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાશે
    12 hours ago
    પટનામાં મોટો હંગામો: ફેમસ ‘ખાન સર’ વિરુદ્ધ FIR દાખલ, બે બોડીગાર્ડ જેલ ભેગા! જાણો શું છે વિવાદ
    13 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    12 hours ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    14 hours ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    1 day ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    2 days ago
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    4 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    12 hours ago
    બાબા બાગેશ્વર રાજકોટ પહોંચે તે પહેલાં પીપળીયા પોલીસ સ્ટેશન પહોંચ્યાં
    12 hours ago
    રેલનગરની ગુરુવારી બજારથી સ્થાનિકોમાં રોષ, ગંદકી-ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રસ્ત
    12 hours ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અંબાજી મંદિરના પટારામાંથી વધુ 3 કિલો સોનું અને 15 કિલો ચાંદીના આભૂષણ મળ્યા!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > અંબાજી મંદિરના પટારામાંથી વધુ 3 કિલો સોનું અને 15 કિલો ચાંદીના આભૂષણ મળ્યા!
જુનાગઢ

અંબાજી મંદિરના પટારામાંથી વધુ 3 કિલો સોનું અને 15 કિલો ચાંદીના આભૂષણ મળ્યા!

Khaskhabar Editor
Last updated: 2024/12/05 at 4:02 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

સંતો-સેવકો અને બાપુના અનુયાઓની હાજરીમાં મામલદારની તપાસ

હરિગિરી મહારાજે લીધેલાં પ્લોટની પણ તપાસ થવી જોઈએ: મહેશગિરી બાપુ

- Advertisement -

બૅન્ક એકાઉન્ટ અને FDની પણ જરૂર પડ્યે તપાસ કરાશે: SDM

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
ગિરનાર અંબાજી મહંત તનસુખગીરીબાપુ બ્રહ્મલીન થયા પછી અંબાજી મંદિર ખાતે હાલ વહીવટદાર તરીકે શહેર મામલતદરની નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે વહીવટી શાસન વ્યવસ્થા માટે ભીડભંજન મંદિરે આવેલો તનસુખગીરીબાપુનો અંગત રૂમ તંત્રએ ખોલતા તેમાંથી સોના-ચાંદીની વસ્તુઓ અને રોકડ મળી હતી અંબાજી મંદિરે પણ આવી જ રીતે તંત્રએ ઇન્વેન્ટરી બનાવતા મંદિરમાં પટારામાંથી માતાજીના અંદાજે ત્રણ કિલોના સોનાના અને 15 કિલોના ચાંદીના આભૂષણો નિકળ્યા હોવાનું સામે આવ્યુ છે. ગત રોજ ભારે પવનના લીધેબપોરના 1.30 વાગ્યા સુધી ગિરનાર રોપ-વે બંધ હતો ત્યાર પછી રોપ-વે શરૂ થતા તંત્રતરફથી મામલતદાર કે.એ.ત્રિવેદી, રેવન્યુ સ્ટાફ, પોલીસ બંદોબસ્ત સાથે ગિરનાર પર અંબાજી મંદિરે પહોંચ્યાહતા. સાથે મહંત તનસુખગીરીબાપુના નિકટના પરિજનો, મંદિરના સેવકો, પુજારીઓ તેમજ સંતગણમાંથી હરીગીરી મહારાજની અવેજીની ગિરનાર મંડળના અઘ્યક્ષ ઇન્દ્રભારતીબાપુ, મહેન્દ્રાનંદ ગીરીબાપુ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અહીં અંબાજી મંદિરે જયા માતાજીને ચડાવવામાં આવતા આભૂષણો માટે એક પટારો રાખવામાં આવ્યો છે.

પટારાને ખોલીને માંથી અનેક સોના-ચાંદીના આભૂષણો નિકળ્યા હતા તેની તંત્રએ સંપૂર્ણ વિડીયોગ્રાફી કરાવીને ઇન્વેન્ટી બનાવી અને તમામ ચિજવસ્તુઓ ફરીથી પટારામાં રાખીને સીલ કરી દીધી હતી. મંદિરમાંથી વાત કરીએ તો અંદાજે ત્રણેક કિલો સોનાના આભૂષણો અને 10 થી 15 કિલોના ચાંદીના અભૂષણો હોવાનું સુબોએ જણાવ્યુ હતુ. જો કે, સત્તાવાર રીતે મંધ્રિમાંથી શું શું મળ્યુ છે તેની વિગતો જાહેરકરવાની તંત્રએ ના પાડીને આ બાબતો ગોપનીય હોવાનું કારણ બતાવ્યુ હતુ પરંતુ સુત્રોના કહેવા અનુસાર સોનું-ચાંદીના આભૂષણો નિકળ્યા હતા. ભીડભંજન મહાદેવ મંધ્રિ ખાતે તનસુખગીરીબાપુના અંગત રૂમમાંથી આશરે 4 થી પ તોલા સોનુ અને 12.50 લાખ આસપાસ રોકડ મળી હોવાનું સુત્રોએ જણાવ્યુ છે. રૂમ ખોલ્યા પહેલા એવુ લાગતુ હતુ કે, પાંચથી છ કિલો સોનું અને 4 થી પ કરોડ રોકડા નિકળશે તેવો અંદાજ હતો પરંતુ આવુ કાંઇ ના મળતા હવે સવાલ એ થાય છે કે, ખરેખર સાચુ શું છે. તંત્ર દદ્વારા પણ હજુ સુધી આ મામલેકાઇ બોલવા તૈયાર નથી. જેથી હાલ તો ગિરનાર ક્ષેત્રમાં સાધુ-સંતો અને સેવકો અને ભાવિક ભકતોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.

- Advertisement -

મંદિરમાં આવતા દાન ધર્માદા અંગે તંત્ર નજર રાખશેે: SDM
પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યુ હતુ કે, હાલ બે દિવસ દરમિયાન તનસુખગીરીબાપુનો અંગત રૂમ અને અંબાજી મંદિરે રહેલી તમામ કિંમતી ચિજ-વસ્તુઓની સુચી બનાવીને ફરીથી જેમહતુ તેમ રાખી દેવામાં આવ્યુ છે. દાનપેટી સીલ કરી દેવામાં આવી છે સાથે મંધ્રિમાંથી જે આભૂષણો મળયા તેને ફરીથી ત્યાં જ રાખે દેવામાં આવ્યા છે પરંતુ આ બાબત ખાનગી માલિકીનો હોય જેથી તંત્ર દ્વારા શું મળ્યુ તે જાહેર કરી શકાશે નહી. પરંતુ હવેથી મંદિરમાં આવતો દાન ધર્માદા અંગે તંત્ર નજર રાખશે તેમજ બાપુના રૂમમાંથી મળેલી એફડીના કાગળો અને બેંક એકાઉન્ટ અંગે જરૂર પડયે તપાસ કરવામાં આવશે. હાલ તમામ વસ્તુઓ સીલકરી દેવામાં આવી છે.

ભૂતનાથ મંદિરના મહંત મહેશગિરીબાપુનું શું કહેવુ છે
ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ જણાવ્યુ કે, તનસુખગીરીબાપુનો રૂમ ખોલ્યો તેમાંથી 12 લાખ રોકડા અને 5 તોલા સોનુ મળ્યુ તે આશ્ર્યર્ચ અને સાથે દુ:ખની પણ બાબત છે કારણ કે પાછલા 40 વર્ષમાં અંબાજી માતાજીને આશરે 10 થી 12 કિલો સોનાના આભૂષણો ચડેલા છે આવી વાત તનસુખગીરીબાપુ જયારે હયાત હતા ત્યારે તેઓએ અનેક વખત કરી હતી. ત્યારે રૂમમાંથી નજીવુ સોનુ અને રોકડ મળતા બાકીનું સોનુ અને ચાંદી તેમજ રોકડ કયા ગઇ તે સવાલ છે, તનસુખગીરીબાપુ જયારે અસ્વસ્થ હતા તે મસયે કોઇએ સગેવગે કરી નાખ્યુ કે શુ તે તપાસનો વિષય છે અને આ મામલે સરકારે એજન્સી નિમિતે તપાસ કરાવે તેવી તેઓ માંગ કરી હ્યા છે. સાથે તનસુખગીરીબાપુએ મંદિરનો એક પ્લોટ જયા બાંધકામ કરીને આવક વધારવા પ્રયાસ કરેલો હતો ત્યારે પણતે પ્લોટ હરીગીરી મહારાજે વેચાણ કરાવી નાખ્યો હતો અને તેની ચેરીટી મારફત હરરાજી કરાવી હતી જેમાં માર્કેટંગનાભાવ અને જંત્રીના ભાવ મુજબ કરોડોની કિંમતનો પ્લોટ હતો તે પ્લોટની હરરાજીથી આવેલા જંત્રી મુજબ 75 લાખ તનસુખગીરીબાપુના એકાઉન્ટમાં જમા થયેલા હતા તો બાકીના માર્કેટભાવની તફાવતની આશરે અઢી કરોડની રકમ કયા ગઇ તે પણ સવાલ છે.

You Might Also Like

મનપા કમિશનરે ગૌશાળા અને એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરની આકસ્મિક મુલાકાત લીધી

નિયમોનું ઉલ્લંઘન કરનાર ઓલા ફેમિલી સ્પાના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતાં મહિલાનું મોત, રોષે ભરાયેલાં ટોળાએ ડમ્પર સળગાવી ચાલકને માર્યો

મનપાના અધિકારીઓ નવા કમિશનરને ઉઠાં ભણાવે છે?

ઊના-ગીરગઢડા રોડ પર વડવીયાળા ખાપટ વચ્ચેના જંગલમાં ભીષણ આગ

TAGGED: Ambaji temple, junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘વીંટી સાચી છે કે ખોટી’ તેમ કહી 50 હજાર સોનાંના ચેઇનની ચોરી કરનાર ઇસમોને પોલીસે પકડી લીધા
Next Article ફાયર નહીં, વાઈલ્ડ ફાયર: એક દિવસના 110 શૉ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મનપા દ્વારા 18 સ્થળોએ 750થી વધુ વૃક્ષોનું વાવેતર

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ સાયકલ ક્લબના 11મા દિવસની ઉજવણી નિમિત્તે નાઇટ સિટી રાઈડ યોજાઇ
રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથા પૂર્વે ભવ્ય અક્ષત કળશ યાત્રા યોજાઈ
રાજકોટ મનપાની સ્ટે. કમિટીની બેઠકમાં 86.54 કરોડના વિકાસ કામોને લીલીઝંડી
ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

મનપા કમિશનરે ગૌશાળા અને એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરની આકસ્મિક મુલાકાત લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
જુનાગઢ

નિયમોનું ઉલ્લંઘન કરનાર ઓલા ફેમિલી સ્પાના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
જુનાગઢ

ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતાં મહિલાનું મોત, રોષે ભરાયેલાં ટોળાએ ડમ્પર સળગાવી ચાલકને માર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?