By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    22 hours ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    22 hours ago
    ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!
    23 hours ago
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    2 days ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે
    22 hours ago
    મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
    22 hours ago
    100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી
    22 hours ago
    પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં
    23 hours ago
    જંતર-મંતર પ્રોટેસ્ટને લોહિયાળ કરવાના ષડયંત્રનો પર્દાફાશ : ૯ આતંકી ઝડપાયા
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાશી વિશ્ર્વનાથ મંદિર કરશે ગુરુકુળની સ્થાપના: વેદો-ઉપનિષદો સહિત આધુનિક વિષયોનું થશે અધ્યયન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > કાશી વિશ્ર્વનાથ મંદિર કરશે ગુરુકુળની સ્થાપના: વેદો-ઉપનિષદો સહિત આધુનિક વિષયોનું થશે અધ્યયન
રાષ્ટ્રીય

કાશી વિશ્ર્વનાથ મંદિર કરશે ગુરુકુળની સ્થાપના: વેદો-ઉપનિષદો સહિત આધુનિક વિષયોનું થશે અધ્યયન

Khaskhabar Editor
Last updated: 2024/02/29 at 5:21 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

ખાસ-ખબર સંવાદદાતા
પ્રાચીન ભારતમાં ગુરુકુળમાંથી શિક્ષણ મેળવવાની પરંપરા હતી. ગુરુકુળમાં કોઈપણ કોઈપણ વિદ્યાર્થીઓને હિંદુ ધાર્મિક સાહિત્યો અને દાર્શનિક પુસ્તકોનું જ્ઞાન આપવામાં આવતું હતું. સાથે-સાથે વૈજ્ઞાનિક અભિગમ ઉપરાંત અનેક વિદ્યાઓ શીખવવામાં આવતી હતી. મોટા ભાગે તે ગુરુકુળનું સંચાલન કોઈ ઋષિ દ્વારા અથવા તો મંદિર દ્વારા થતું હતું. અંગ્રેજ શાસન સમયે પણ કેટલાક મંદિરોમાં ગુરુકુળ પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવતું હતું. પરંતુ પછીથી અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ લાગુ કરાતા ગુરુકુળો બંધ થઈ ગયા હતા. જ્યારે હવે એ જાણવા મળી રહ્યું છે કે, વારાણસી સ્થિત કાશી વિશ્ર્વનાથ મંદિર ગુરુકુળની સ્થાપના કરવા જઈ રહ્યું છે. કાશી વિશ્ર્વનાથ મંદિર ગુરુકુળની સ્થાપના કરવા જઈ રહ્યું છે. આ ગુરુકુળમાં વેદો તથા તેની દરેક શાખાઓનું અધ્યયન કરાવવામાં આવશે. આ સાથે આધુનિક શિક્ષણ પણ આપવામાં આવશે. અહિયાં દેશના કોઈપણ વિદ્યાર્થીને નિ:શુલ્ક શિક્ષણ આપવામાં આવશે. ટૂંક સમયમાં જ મંદિર તરફથી ગુરુકુળની સ્થાપના કરવામાં આવશે. તેનું સંચાલન પણ કાશી વિશ્ર્વનાથ મંદિર તરફથી જ કરવામાં આવશે. આધુનિક અને પ્રાચીન જ્ઞાનનો સમન્વય ધરાવતા આ ગુરુકુળમાં દેશભરના વિદ્યાર્થીઓ વિનામૂલ્યે અભ્યાસ કરી શકશે. ગુરુકુળની સાથે હોસ્પિટલ અને ગૌશાળાનું પણ સંચાલન કરવામાં આવશે. હોસ્પિટલ આયુર્વેદિક દવા માટેનું સંપૂર્ણ કેન્દ્ર હશે. કાશી વિશ્ર્વનાથ મંદિર ન્યાસ સામાજિક ફરજ સ્વરૂપે સેવાઓનું વિસ્તરણ કરી રહ્યું છે.

હૉસ્પિટલ અને ગૌશાળાનું પણ થશે સંચાલન
કાશી વિશ્ર્વનાથ મંદિર ગુરુકુળની સાથે-સાથે ચિકિત્સાલય (હોસ્પિટલ) અને ગૌશાળાનું પણ સંચાલન કરશે. ગૌશાળામાં રાખવામાં આવેલી ગાયોની સારસંભાળ રાખવામાં આવશે. સાથે હોસ્પિટલમાં પણ નિ:શુલ્ક સેવાઓ આપવામાં આવશે. હોસ્પિટલમાં ભારતના પ્રાચીન મેડિકલ વિજ્ઞાન તરીકે આયુર્વેદને પ્રાથમિકતા આપવામાં આવશે. ટ્રસ્ટની આગામી બેઠકમાં ગુરુકુળના સ્થાન અને સંચાલન અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. કાશી વિશ્ર્વનાથ મંદિરનું ગુરુકુળ ચંદોલી, મિર્ઝાપુર અથવા સારનાથમાં મંદિરની ખાલી પડેલી જગ્યા પર બનાવવામાં આવશે. ગુરુકુળની સ્થાપના બાદ દેશના વિદ્યાર્થીઓને વેદ અને વેદાંગો સહિત તમામ ઉપનિષદો અને હિંદુ ધર્મના મૂળભૂત ગ્રંથોનું જ્ઞાન આપવામાં આવશે. આ સાથે આધુનિક વિજ્ઞાન અને ગણિત પણ શીખવવામાં આવશે. મંદિર દ્વારા સંચાલિત ગુરુકુળમાં વેદની તમામ શાખાઓનું અધ્યયન અને અધ્યાપન કરાવવામાં આવશે. તેમાં પ્રવેશ માટેની લઘુત્તમ વય પાંચ વર્ષની રહેશે. યજ્ઞોપવીત (જનોઈ) ધારણ કર્યા પછી જ કોઈપણ બાળક પ્રવેશ લઈ શકશે.

- Advertisement -

You Might Also Like

સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે

મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ

100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી

પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં

જંતર-મંતર પ્રોટેસ્ટને લોહિયાળ કરવાના ષડયંત્રનો પર્દાફાશ : ૯ આતંકી ઝડપાયા

TAGGED: Gurukul, kashi, Upanishads, VEDAS, Vishwarnathtemple
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article છેલ્લાં 1 વર્ષમાં 1 લાખથી વધુ પ્રાણીઓ, 3200થી વધુ માનવીના મોત
Next Article અનંત-રાધિકા પ્રિ-વેડિંગ: એરપોર્ટ પર રાસગરબાથી મહેમાનોનું સ્વાગત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
સમાજસેવા અને સંગઠનશક્તિના યુવા અગ્રણી તેજસભાઇ ભટ્ટીનો આજે જન્મદિવસ
માત્ર રૂ. 500ના ટોકન દરે મળશે એક ફૂટ ઊંચાઈની માટીની ગણેશ મૂર્તિ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાષ્ટ્રીય

100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?