By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બલ્ગેરિયામાં ચાલી રહેલા ઉગ્ર જનઆંદોલન અને વિરોધ પ્રદર્શનો બાદ PM નું રાજીનામુ
    1 hour ago
    ટાઇમ મેગેઝીને ‘આર્કિટેક્ટ્સ ઓફ AI’ પર્સન ઓફ ધ યર 2025નું નામ આપ્યું છે
    2 hours ago
    થાઈલેન્ડ અને કંબોડિયા સરહદે તણાવ વધતાં વધુ એક યુદ્ધ શરુ
    1 day ago
    US પ્રતિનિધિ ટ્રમ્પની ભારત નીતિઓમાં ખામીઓ દર્શાવે છે, પુતિન-મોદી ચિત્ર ટાંકે છે
    1 day ago
    RBIની જેમ અમેરિકાએ ફેડ રેટમાં ઘટાડો કરતાં જ શેરબજારમાં હરિયાળી, સેન્સેક્સ-નિફ્ટી ઉછળ્યાં
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સંસદમાં રાહુલે વાયુ પ્રદૂષણનો મુદ્દો ઉઠાવ્યો
    18 seconds ago
    પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલનું 90 વર્ષની વયે નિધન
    9 minutes ago
    ઇન્ડિગોના 4 ફ્લાઇટ ઓપરેશન ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ
    12 minutes ago
    સતત ત્રીજી વખત શશિ થરૂરે રાહુલ ગાંધીની આગેવાની હેઠળની કોંગ્રેસ મીટને મિસ કરી
    1 hour ago
    નોવો નોર્ડિસ્કે ભારતમાં ડાયાબિટીસ સામે ઓઝેમ્પિક લોન્ચ કર્યું, 2200 રૂપિયા પ્રતિ સપ્તાહ એન્ટ્રી ડોઝ
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત U19 VS UAE U19 લાઈવ ક્રિકેટ સ્કોર, એશિયા કપ 2025: UAE 26/2 vs IND, હેનીલ પટેલે દુબઈમાં યૈન રાયને પસંદ કર્યો
    1 hour ago
    ‘હંમેશા અભિષેક પર ભરોસો કરી શકાતો નથી’ – સૂર્યકુમાર યાદવે SA સામેની હાર બાદ પોતાને દોષી ગણાવ્યો
    2 hours ago
    રોહિત અને કોહલી BCCIના નવા કોન્ટ્રાક્ટ લિસ્ટમાં ડિમોટ થશે ?
    1 day ago
    IND vs SA, 1st T20I: જસપ્રીત બુમરાહ 100 T20I વિકેટ લેનાર બીજો ભારતીય બન્યો
    2 days ago
    મોહમ્મદ શમીની ‘જાદૂઈ’ બોલિંગ, 3 T20 મેચમાં 11 વિકેટ ઝડપી, બેટર્સના હોશ ઊડી ગયા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    4 days ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    2 weeks ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    2 weeks ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    2 weeks ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    1 month ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાશી વિશ્ર્વનાથ મંદિર કરશે ગુરુકુળની સ્થાપના: વેદો-ઉપનિષદો સહિત આધુનિક વિષયોનું થશે અધ્યયન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > કાશી વિશ્ર્વનાથ મંદિર કરશે ગુરુકુળની સ્થાપના: વેદો-ઉપનિષદો સહિત આધુનિક વિષયોનું થશે અધ્યયન
રાષ્ટ્રીય

કાશી વિશ્ર્વનાથ મંદિર કરશે ગુરુકુળની સ્થાપના: વેદો-ઉપનિષદો સહિત આધુનિક વિષયોનું થશે અધ્યયન

Khaskhabar Editor
Last updated: 2024/02/29 at 5:21 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

ખાસ-ખબર સંવાદદાતા
પ્રાચીન ભારતમાં ગુરુકુળમાંથી શિક્ષણ મેળવવાની પરંપરા હતી. ગુરુકુળમાં કોઈપણ કોઈપણ વિદ્યાર્થીઓને હિંદુ ધાર્મિક સાહિત્યો અને દાર્શનિક પુસ્તકોનું જ્ઞાન આપવામાં આવતું હતું. સાથે-સાથે વૈજ્ઞાનિક અભિગમ ઉપરાંત અનેક વિદ્યાઓ શીખવવામાં આવતી હતી. મોટા ભાગે તે ગુરુકુળનું સંચાલન કોઈ ઋષિ દ્વારા અથવા તો મંદિર દ્વારા થતું હતું. અંગ્રેજ શાસન સમયે પણ કેટલાક મંદિરોમાં ગુરુકુળ પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવતું હતું. પરંતુ પછીથી અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ લાગુ કરાતા ગુરુકુળો બંધ થઈ ગયા હતા. જ્યારે હવે એ જાણવા મળી રહ્યું છે કે, વારાણસી સ્થિત કાશી વિશ્ર્વનાથ મંદિર ગુરુકુળની સ્થાપના કરવા જઈ રહ્યું છે. કાશી વિશ્ર્વનાથ મંદિર ગુરુકુળની સ્થાપના કરવા જઈ રહ્યું છે. આ ગુરુકુળમાં વેદો તથા તેની દરેક શાખાઓનું અધ્યયન કરાવવામાં આવશે. આ સાથે આધુનિક શિક્ષણ પણ આપવામાં આવશે. અહિયાં દેશના કોઈપણ વિદ્યાર્થીને નિ:શુલ્ક શિક્ષણ આપવામાં આવશે. ટૂંક સમયમાં જ મંદિર તરફથી ગુરુકુળની સ્થાપના કરવામાં આવશે. તેનું સંચાલન પણ કાશી વિશ્ર્વનાથ મંદિર તરફથી જ કરવામાં આવશે. આધુનિક અને પ્રાચીન જ્ઞાનનો સમન્વય ધરાવતા આ ગુરુકુળમાં દેશભરના વિદ્યાર્થીઓ વિનામૂલ્યે અભ્યાસ કરી શકશે. ગુરુકુળની સાથે હોસ્પિટલ અને ગૌશાળાનું પણ સંચાલન કરવામાં આવશે. હોસ્પિટલ આયુર્વેદિક દવા માટેનું સંપૂર્ણ કેન્દ્ર હશે. કાશી વિશ્ર્વનાથ મંદિર ન્યાસ સામાજિક ફરજ સ્વરૂપે સેવાઓનું વિસ્તરણ કરી રહ્યું છે.

હૉસ્પિટલ અને ગૌશાળાનું પણ થશે સંચાલન
કાશી વિશ્ર્વનાથ મંદિર ગુરુકુળની સાથે-સાથે ચિકિત્સાલય (હોસ્પિટલ) અને ગૌશાળાનું પણ સંચાલન કરશે. ગૌશાળામાં રાખવામાં આવેલી ગાયોની સારસંભાળ રાખવામાં આવશે. સાથે હોસ્પિટલમાં પણ નિ:શુલ્ક સેવાઓ આપવામાં આવશે. હોસ્પિટલમાં ભારતના પ્રાચીન મેડિકલ વિજ્ઞાન તરીકે આયુર્વેદને પ્રાથમિકતા આપવામાં આવશે. ટ્રસ્ટની આગામી બેઠકમાં ગુરુકુળના સ્થાન અને સંચાલન અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. કાશી વિશ્ર્વનાથ મંદિરનું ગુરુકુળ ચંદોલી, મિર્ઝાપુર અથવા સારનાથમાં મંદિરની ખાલી પડેલી જગ્યા પર બનાવવામાં આવશે. ગુરુકુળની સ્થાપના બાદ દેશના વિદ્યાર્થીઓને વેદ અને વેદાંગો સહિત તમામ ઉપનિષદો અને હિંદુ ધર્મના મૂળભૂત ગ્રંથોનું જ્ઞાન આપવામાં આવશે. આ સાથે આધુનિક વિજ્ઞાન અને ગણિત પણ શીખવવામાં આવશે. મંદિર દ્વારા સંચાલિત ગુરુકુળમાં વેદની તમામ શાખાઓનું અધ્યયન અને અધ્યાપન કરાવવામાં આવશે. તેમાં પ્રવેશ માટેની લઘુત્તમ વય પાંચ વર્ષની રહેશે. યજ્ઞોપવીત (જનોઈ) ધારણ કર્યા પછી જ કોઈપણ બાળક પ્રવેશ લઈ શકશે.

- Advertisement -

You Might Also Like

સંસદમાં રાહુલે વાયુ પ્રદૂષણનો મુદ્દો ઉઠાવ્યો

પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલનું 90 વર્ષની વયે નિધન

ઇન્ડિગોના 4 ફ્લાઇટ ઓપરેશન ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ

સતત ત્રીજી વખત શશિ થરૂરે રાહુલ ગાંધીની આગેવાની હેઠળની કોંગ્રેસ મીટને મિસ કરી

નોવો નોર્ડિસ્કે ભારતમાં ડાયાબિટીસ સામે ઓઝેમ્પિક લોન્ચ કર્યું, 2200 રૂપિયા પ્રતિ સપ્તાહ એન્ટ્રી ડોઝ

TAGGED: Gurukul, kashi, Upanishads, VEDAS, Vishwarnathtemple
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article છેલ્લાં 1 વર્ષમાં 1 લાખથી વધુ પ્રાણીઓ, 3200થી વધુ માનવીના મોત
Next Article અનંત-રાધિકા પ્રિ-વેડિંગ: એરપોર્ટ પર રાસગરબાથી મહેમાનોનું સ્વાગત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

સંસદમાં રાહુલે વાયુ પ્રદૂષણનો મુદ્દો ઉઠાવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 18 seconds ago
ગિરનાર 7.2-નલિયા 8.8 ડિગ્રી, ઠંડા પવનોએ લોકોને ધ્રુજાવ્યા
પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલનું 90 વર્ષની વયે નિધન
ઇન્ડિગોના 4 ફ્લાઇટ ઓપરેશન ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ
ભ્રષ્ટાચારનો બ્રિજ કડડભૂસ
ભારત U19 VS UAE U19 લાઈવ ક્રિકેટ સ્કોર, એશિયા કપ 2025: UAE 26/2 vs IND, હેનીલ પટેલે દુબઈમાં યૈન રાયને પસંદ કર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સંસદમાં રાહુલે વાયુ પ્રદૂષણનો મુદ્દો ઉઠાવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 18 seconds ago
રાષ્ટ્રીય

પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલનું 90 વર્ષની વયે નિધન

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
રાષ્ટ્રીય

ઇન્ડિગોના 4 ફ્લાઇટ ઓપરેશન ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?