By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    2 hours ago
    હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર
    3 hours ago
    ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા વચ્ચે સમુદ્રમાં યુદ્ધ જેવી સ્થિતિ! અમેરિકાએ ફરી ઈરાનની દુખતી નસ દબાવી
    3 hours ago
    ભારતને ‘નર્ક’ ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO
    1 day ago
    યુદ્ધ વચ્ચે ચાબહાર પોર્ટ અંગે ભારત સરકાર લેશે મોટો નિર્ણય, 12 કરોડ ડૉલર લાગેલા છે દાવ પર
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોહલીના ‘ડ્રોપ કેચ’થી ગુજરાતની દશા બગડી: બેંગ્લોર પાંચ વિકેટે જીત સાથે પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે
    27 minutes ago
    અરવિંદ કેજરીવાલ દિલ્હીના ‘રહેમાન ડકૈત’: ભાજપનો આક્ષેપ
    29 minutes ago
    મણિપુર ફરી ભડકે બળ્યું: નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર, 3 લોકોનાં મોત: ઘરોમાં આગચંપી
    30 minutes ago
    ભારત વિશ્ર્વગુરુ ચોક્કસ બનશે, કોઈ શંકા નથી: મોહન ભાગવત
    32 minutes ago
    મે-જૂનથી જ ચોમાસા પર અલ નીનોનો પ્રભાવ રહેશે
    33 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    1 day ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    2 days ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    2 days ago
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    3 days ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 days ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 week ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 week ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતીય છો તો ભારતીય બનીને જ રહો, નહીં કે દેશના ગુનેગાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ભારતીય છો તો ભારતીય બનીને જ રહો, નહીં કે દેશના ગુનેગાર
Author

ભારતીય છો તો ભારતીય બનીને જ રહો, નહીં કે દેશના ગુનેગાર

Khaskhabar Editor
Last updated: 2026/04/25 at 4:45 PM
Khaskhabar Editor 4 minutes ago
Share
9 Min Read
SHARE

રાષ્ટ્ર પ્રત્યે વફાદારી એ જ સાચો ધર્મ: દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારા નાગરિક નહીં પણ ’ગદ્દાર’

તમે જયારે કોઈપણ દેશના નાગરિક તરીકે આ દેશની ધરતી પર જન્મ લો છો ત્યારથી જ ધરતીના ઋણી થઇ જાઓ છો.માભોમ કે આ ધરતી , તેના લોકો અને તેના કાયદાને વફાદાર રહેવાની ફરજ સાથે જોડાઈ જાવ છો.તમારે આ દેશની માટીને માથે ચડાવવી પડે છે, જ્યાં તમે રહો છો, આ દેશના બંધારણ અને કાયદાનું સન્માન કરવું પડે છ.પરંતુ અગર તમે આ જ દેશમાં રહી દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા રહો છો તો તમે ગદ્દારીની વ્યાખ્યામાં તો આવો જ છો પરંતુ તે જ સાથે તમે આ દેશના નાગરિક પણ મટી જાવ છો કેમ કે તમે દેશ વિરોઘી પ્રવૃત્તિ કરો છો.એટલે તમે ઈંક્ષમશફક્ષ નથી..ઝફિશજ્ઞિિં છો.તો તમને આ ધરતી પર રહેવાનો હક તો છોડો પણ તમે ગુનેગાર બની જેલના સળિયા પાછળ ધકેલાવ છો.ગુનાખોરીમાં પણ ગદ્દારી આખો અલગ જ વિષય છે.
હાલમાં અહીં આ રિલેટેડ ખાસ કેટલાક મુદ્દા અંગે વાત કરીયે,
વેલ , દેશમાં 28 થી 30 % જેટલા લોકો મુસ્લિમ છે.જે શીખો અને જૈનોની જેમ લઘુમતીમાં આવે.પરંતુ દેશમાં હાલ જે પણ સરકારી યોજનાઓ લાગુ છે તે બધી જ યોજનાઓનો લાભ દેશના તમામ નાગરિકોને કોઈપણ ભેદભાવ વગર એકસમાન રીતે બધાને મળે જ છે.સરકારી અન્ન યોજના થકી અનાજ, આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેવી નાની મોટી અનેક યોજનાઓનો લાભ આજે કરોડો લોકોને મળે છે.મતલબ કે તમે મફત સરકારી તમામ લાભો પણ આ દેશના નાગરિકો તરીકે લો જ છો.તો પછી તમારી ફરજમા આ દેશના એક વફાદાર નાગરીક બનવાનું કર્તવ્ય નથી આવતું ? તમારી જાતને જ આ સવાલ પૂછો અને જો તમે અગર આમ નથી કરતા તો તમે આ દેશના નાગરિક ગણાવ ખરા ? જાતે જ નક્કી કરો.હાલમાં હાલ બનેલા કેટલાક ખાસ, કેસ જોઈએ તો,
નાસિકની ઝઈજ માં તેની ઇંછ નિદા ખાન દ્વારા કેટલીક યુવતીઓને બળજબરીથી ધર્માતરણ, બુરખો પહેરાવવો,નમાજ પઢાવવી, માંસ ખવડાવવું જેવી પ્રવૃત્તિ કરવામાં આવી. આ મામલે દેશભરમાં ચર્ચા જગાવી.આવું કરવા પાછળનો ઉદેશ્ય જે પણ હોય પરંતુ સમજી લેવું જોઈએ કે, દેશ એટલે જ પ્રજા તમે પ્રજા વિરોધી પણ કોઈ પ્રવૃત્તિ કરો છો તો તે દેશ વિરોધી જ પ્રવૃત્તિ છે.
ધર્મ દરેકની અંગત બાબત છે , એક આઇડેન્ટિટી છે તમારે જબરદસ્તી ધર્મ પરિવર્તન કેમ કરાવવું પડે છે ? દરેક ધર્મ પોતાને સ્થાને યોગ્ય જ છે.તેમછતાં યાદ રાખજો કે ધર્મના નામે તમે કોઈક સાથે ગુનાખોરી કરી રહ્યા છો, બાકી કોઈ ધર્મ તમને આવું શીખવાડતો નથી.તો તમારે આમ કરવાની શું જરૂર છે ?ધર્મ શાંતિનો માર્ગ જ ચીંધે છે અને ધર્મ હોય છે પણ શાંતિ માટે જ તે સમજી લો.
અમરાવતીમાં પણ 180 જેટલી યુવતીઓનું ઉત્પીડન તમને અજમેર કાંડની યાદ અપાવી જાય છે. આમાં પણ અયાન અહમદ નામના યુવાને હિન્દૂ યુવતીઓનું યૌન શોષણ કરી તેના 350 જટિલ વીડિઓ બનાવ્યા હતા.આ આખો સિલસિલાબંધ બનાવ છે.આટલી મોટી માત્રામાં આટલી યુવતીઓ સાથે આમ કરતા શું તેને કાયદાનો કોઈ ડર નહીં લાગ્યો હોય ?
વધુમાં કેરલા 1 અને 2 માં બતાવ્યા મુજબ આ પ્રકારની પ્રવૃતિઓ કેવળ પુરુષો જ કરે છે તેવું હરગિજ નથી.સ્ત્રીઓ દ્વારા પણ હિન્દૂ યુવતીઓને મિત્ર બનાવી ફસાવવાના ષડયંત્રો રચવામાં આવે છે અને આવા અસંખ્ય વિડિઓ ફરતા જોવા પણ મળે જ છે.
આ સિવાય રોજબરોજ છૂટક મુટક લવ જેહાદના મામલાઓ તો રોજેરોજ ક્યાંકને ક્યાંક બનતા જ રહે છે.તે સાથે જ સ્કૂલોમાં પણ વિદ્યાર્થીને જબરદસ્તી નમાજ પઢાવવી જેવા મામલાઓ પણ નોંધાતા રહે છે.
ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિ નો અર્થ શું ? આટલા બનાવોની તો ચર્ચા છે બાકી જે હજી ઘટનાઓ પ્રકાશમાં નથી આવી કે ક્યાંક ખૂણે ખાચરે બની રહી છે તે તો અલગ જ ઘટના છે.
પાકિસ્તાન જિંદાબાદ હૈ તો હૈ ..લેકિન હિન્દુસ્તાન મુરાદાબાદ તો ન જ હોઈ શકે.

- Advertisement -

પાકિસ્તાન જેવી કટ્ટરતા દેશને બરબાદી તરફ લઈ જશે

મુસ્લિમ બૌદ્ધિકોનું મૌન ક્યારે તૂટશે?

જે કોઈ ના સ્વીકારે તે સ્લોગન આવી પ્રવૃતિઓ કરનારા લોકો સમજી લે.કેમ કે, આ લોકો રહેતા હિન્દુસ્તાનમાં હોય છે પણ દિલ આજેપણ પાકિસ્તાન માટે ધડકે છે. જે કેટલાય વર્તનમાં અને સોશયલ મીડિયામાં દેખાય છે.

- Advertisement -

તે સિવાય પણ આતંકી ષડયંત્રો રચવા, સ્લીપર સેલ બનવું ,દુશમન દેશમાંથી રેકી કરવા આવતા શત્રુઓને લોકલી સહાય કરવી ? જેવી પ્રવૃતિઓ પણ બનતી જ રહે છે. ત્યારે નથી લાગતું કે , આ બધી પ્રવૃતિઓ પણ દેશ
વિરોધી છે ?

બાકી ભારતીય સંવિધાનમાં ધાર્મિક સ્વતન્ત્રતા નો અધિકાર અનુચ્છેદ 25 થી 28 સુધી મુદ્દાસર મોજુદ છે.જે દરેક નાગરિકને તેના પોતાના ધર્મને માનવા, આચરણ કરવાની સ્વતન્ત્રતા આપે છે.ત્યારે તમે તમારા ધર્મને અનુસરો, તેની પ્રાર્થના કરો તે એક સ્વાભાવિક બાબત છે.

આફટર ઓલ આ બધી પ્રવૃતિઓમાં અગર 5 થી 7 % કોમ્યુનિટી પણ જો સામેલ હોય તો તેને લીધે સમગ્ર કોમ્યુનિટીને ભોગવવાનો વારો આવે છે.લોકો માટે સમગ્ર કોમે ધિક્કારની ભાવના વેઠવી પડે છે તેમજ સારા લોકો હોય તેમને પણ શકની નજરે જોવામાં આવે છે.તેમજ દેશમાં પણ કોમી સૌહાર્દ બગડે છે.આ ધિક્કાર સમાજની શાંતિ અને એકતામાં પણ દરાર
પાડે છે.
હા, સમાજમાં સારા કેટલાય મુસ્લિમો છે જ, જી ઘણા હિન્દુઓના સારા અને નજીકના મિત્રો હોય જ છે.પરંતુ દેશમાં કે ગુજરાતમાં જયારે પણ હુમલા થયા છે ત્યારે લોકલ સપોર્ટ તેમને મળ્યો જ છે ત્યારે સ્લીપર સેલ બની દેશ વિરોધી પ્રવૃત્તિમાં તમે સામેલ થાવ છો ત્યારે સમગ્ર કોમ્યુનિટી કે સમુદાયને તમે શકના
ઘેરા માં નાખી દો છો.

ત્યારે અહીં સવાલ તે જ છે કે, સજ્જન અને બૌદ્ધિક મુસ્લિમો કેમ આવા કેસોમાં મૌન પાળીને બેસી રહે છે ? કેમ જાહેર નથી કરતા કે, જયારે આવો કોઈપણ બનાવ બને ત્યારે કોમ્બેટ કરો અમે સહકાર આપીશું અને આવા ગદ્દારો કે દેશ વિરોધી તત્વોને શોધો અમારો પૂરો સપોર્ટ રહેશે.કેમ કે, આવા બનાવો કદી કોઈ જ ફાયદો કરાવતા નથી.તમારે જે સમુદાય સાથે સતત રહેવાનું છે તેમને જો તમે ટાર્ગેટ કરો છો તો પેલી કહેવત યાદ છે ને કે, પાણીમાં રહેવું અને મગરમચ્છ સાથે વેર તેવો ઘાટ થાય છે.

વળી કટ્ટરવાદથી કોઈનું ભલું નથી થયું.પાકિસ્તાનને જ જુવો આજે પણ ગરીબી,બેકારી અને બેરોજગારીના ખપ્પરમાં તેવું હોમાયેલું છે કે, દાણા દાણા માટે મોહતાઝ છે. કટ્ટરતાવાદના લીધે ન તો તેણે ઇન્ફ્રાસ્ટક્ચર વિકસાવ્યું છે, ન તો કોઈ આવકના સ્તોત્રો ઉભા કર્યા છે,બસ આંતંકવાદની ફેકટરીઓ ચલાવે છે અને ગરીબ અને બેકાર યુવાનો ભરતી કરી ભારતને બરબાદ કરવા આંતકીઓ તૈયાર કરે છે.આ જ કામ તેની પાસે બચ્યું છે.તે સમજી લેવા જેવું છે.

ત્યારે અગર તમે ભારતમાં રહો છો અને ભારતના નાગરિકો છો તો બી ઇન્ડિયન નોટ ટ્રેટર કેમ કે, ગદ્દારો ને તો લોકો ધિક્કારથી જોશે અને જ્યાં રહેવું છે ત્યાં અગર તમે ધિક્કારથી રહેશો તો તમે નેચરલી સારી રીતે નહીં જ જીવી શકો.વળી મુસ્લિમ સમાજમાં પણ ઓછા એજ્યુકેશનના લીધે ગરીબી, બેકારી અને બેરોજગારી તો છે જ..ત્યારે આ સડાને દૂર કરી બીજાનું તો ઠીક પણ તમારા સમાજનું જ પહેલા તો જુવો કે, જેથી તે ગરીબીમાંથી બહાર આવી વિકાસ તરફ આગળ વધે નહીં કે બેકવર્ડ બનીને..આવી પ્રવૃતિઓ સમાજને હાંસિયામાં ધકેલી દે છે તે મુસ્લિમ સજ્જનો અને મોભીઓએ સમજવું કે સમજાવવું જોઈએ.

છેવટે અહીં એટલું જ કહેવું છે કે, દેશના વડાપ્રધાન અને ભાજપ માથે હિન્દૂ-મુસ્લિમ ની રાજનીતિના આરોપો લગાવવામાં આવે છે તો તે માની લો કે થાય છે કેમ કે, તેવા કારણો પણ તો બને જ છે ને, અહીં બહુમતીમાં રહેલ હિન્દૂ વર્ગ બહુમતીમાં હોવાછતાં આવા ષડયંત્રોનો ભોગ બને છે તો પછી તેવું તો લોકો માનવાના જ ને કે તેઓ સલામત નથી.તો સલામતી શોધવા તો તે પ્રયત્ન કરશે જ ને ??? ખોટું પણ કોઈ કેવી રીતે કહી શકે કેમ કે, કારણો અનેક છે…

You Might Also Like

ઓસ્કાર એવોર્ડ્સમાં અપાયેલું એક અદ્ભુત વક્તવ્ય

ગુજરાતમાં ભાજપના સતત વિજય પાછળનું શું છે રહસ્ય?

બૈરન, પ્રેમ, આશિકી અને લિમરન્સ

સોર્સોપ એટલે કે હનુમાનફળ: એક અદભૂત સ્વાદિષ્ટ ઔષધીય ફ્રુટ

લપસ્યો છું, પડ્યો નથી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતમાં ભાજપના સતત વિજય પાછળનું શું છે રહસ્ય?
Next Article ઓસ્કાર એવોર્ડ્સમાં અપાયેલું એક અદ્ભુત વક્તવ્ય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ઓસ્કાર એવોર્ડ્સમાં અપાયેલું એક અદ્ભુત વક્તવ્ય

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
ગુજરાતમાં ભાજપના સતત વિજય પાછળનું શું છે રહસ્ય?
બૈરન, પ્રેમ, આશિકી અને લિમરન્સ
સોર્સોપ એટલે કે હનુમાનફળ: એક અદભૂત સ્વાદિષ્ટ ઔષધીય ફ્રુટ
લપસ્યો છું, પડ્યો નથી
ભક્તિ એટલે માત્ર મંત્ર જાપ નહીં પણ પરમ તત્ત્વનો સાક્ષાત્કાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઓસ્કાર એવોર્ડ્સમાં અપાયેલું એક અદ્ભુત વક્તવ્ય

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
Author

ગુજરાતમાં ભાજપના સતત વિજય પાછળનું શું છે રહસ્ય?

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
Author

બૈરન, પ્રેમ, આશિકી અને લિમરન્સ

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?