By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    6 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 week ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    1 week ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાંથી વાદળો અદ્રશ્ય!
    19 minutes ago
    ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ
    1 hour ago
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    6 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    6 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે
રાષ્ટ્રીય

વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે

Khaskhabar Editor
Last updated: 2026/09/08 at 2:17 PM
Khaskhabar Editor 42 minutes ago
Share
3 Min Read
SHARE

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ સહિત વૈશ્વિક નિષ્ણાતો સામેલ

5 જૂન 2027 સુધી વન્યજીવોની નવી આયાત પર સ્વૈચ્છિક પ્રતિબંધ

- Advertisement -

વન્યજીવોના સંરક્ષણ, પુનર્વસન અને કલ્યાણ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે કાર્યરત ‘વનતારા’ દ્વારા પોતાની નવનિર્મિત ગવર્નિંગ કાઉન્સિલના તમામ સભ્યોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ઉચ્ચસ્તરીય કાઉન્સિલ વનતારાના સંરક્ષણ કાર્ય, બચાવ કામગીરી અને નિયમપાલન સંબંધિત તમામ બાબતો પર સર્વોચ્ચ દેખરેખ રાખશે. આ ઉપરાંત, ભવિષ્યમાં વન્ય પ્રાણીઓની આયાત માટેની કોઈપણ અરજી પર અંતિમ નિર્ણય લેવાની આખરી સત્તા આ કાઉન્સિલ હસ્તક રહેશે તેમજ આગામી ૫ વર્ષ અને તે પછીની સંસ્થાકીય દિશા અને વિઝન નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ પાંચ સભ્યોની બનેલી કાઉન્સિલમાં એક એક્સ-ઓફિશિયો સભ્ય પણ સામેલ છે. જેમાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના વન્યજીવ નીતિ, કાયદા, સંસ્થાકીય પારદર્શિતા, પશુચિકિત્સા અને સમુદાય આધારિત સંરક્ષણ ક્ષેત્રના દિગ્ગજ નિષ્ણાતોનો સમાવેશ કરાયો છે. કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીઝ (CITES) ના પૂર્વ સેક્રેટરી જનરલ જ્હોન ઈ. સ્કેનલોન એઓ આ કાઉન્સિલના સ્વતંત્ર ચેરમેન તરીકે જવાબદારી સંભાળશે.
તેમની સાથે ભારતના સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ કૃષ્ણા મુરારી, એસોસિએશન ઓફ ઝૂઝ એન્ડ એકવેરિયમ્સ (AZA) ના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડન્ટ ક્રેગ હૂવર, કર્ણાટકના પૂર્વ ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન સુભાષ કે. મલખેડે અને આંતરરાષ્ટ્રીય સંરક્ષણ નિષ્ણાત ગ્રેતા એફ. ઇઓરી સ્વતંત્ર સભ્ય તરીકે જોડાયા છે. જ્યારે ભારતના જાણીતા એલિફન્ટ સ્પેશિયાલિસ્ટ ડો. કુશલ કોંવર શર્મા એક્સ-ઓફિશિયો (નોન-વોટિંગ) સભ્ય તરીકે સેવા આપશે. કાઉન્સિલના તમામ સભ્યો સ્વતંત્ર વ્યક્તિગત ક્ષમતાથી કાર્ય કરશે અને વનતારાના કોઈ પણ કર્મચારીને મતદાનની સત્તા ધરાવતા સભ્ય તરીકે સ્થાન આપવામાં આવશે નહીં.
વનતારાના સીઈઓ વિવાન કરાણીએ જણાવ્યું હતું કે, કાઉન્સિલની સ્વતંત્ર સત્તા સંસ્થાના પ્રત્યેક નિર્ણયને પારદર્શક અને કડક દેખરેખ હેઠળ લાવશે. વનતારા દ્વારા જાહેર કરાયેલા શાસન સુધારા હેઠળ ૫ જૂન ૨૦૨૭ સુધી વન્ય પ્રાણીઓની આયાત માટે કોઈપણ નવી અરજી કરવામાં આવશે નહીં. ત્યારબાદ પણ કાઉન્સિલની પૂર્વ લેખિત મંજૂરી વિના કોઈ અરજી આગળ વધારી શકાશે નહીં. સંસ્થા ભારતમાં જ બચાવ, પુનર્વસન અને વૈજ્ઞાનિક પદ્ધતિથી વન્યજીવ રક્ષણને પ્રાથમિકતા આપવા માટે કટિબદ્ધ છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ કૃષ્ણા મુરારી સહિત વૈશ્વિક નિષ્ણાતોની કાઉન્સિલ હવે વનતારાની વન્યજીવ નીતિ, બચાવ કામગીરી અને પ્રાણી આયાત અંગે અંતિમ નિર્ણયો લેશે. ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન જ્હોન સ્કેનલોને જણાવ્યું હતું કે, આ નિમણૂંકોથી અનુભવી અને તટસ્થ વ્યક્તિઓનું નેતૃત્વ પ્રાપ્ત થયું છે, જે પ્રાણી સંરક્ષણના ક્ષેત્રમાં દીર્ઘકાલીન અને હકારાત્મક પરિવર્તન લાવવા માટે વનતારા સ્ટાફ અને સમગ્ર સંરક્ષણ સમુદાય સાથે મળીને ઉત્કૃષ્ટ કાર્ય કરશે.

You Might Also Like

દેશમાંથી વાદળો અદ્રશ્ય!

ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ

ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ

દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો

શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટની હવા સ્વચ્છ થઇ : દેશમાં ૭મું સ્થાન, ગત વર્ષે ૧૫મો ક્રમ હતો
Next Article ગિરિરાજ હોસ્પિટલનું 7થી 30 સપ્ટેમ્બર સુધી વિશેષ આરોગ્ય અભિયાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મંગલ પાંડે ટાઉનશિપમાં RMCનાં ડઝનબંધ અધિકારીઓએ આવાસ લઈ ભાડે ચડાવી દીધાં!

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
વિધાનસભાના સત્રમાં 5 કાયદાને આવરી લેતું મહાવિધેયક મુકાશે
દેશમાંથી વાદળો અદ્રશ્ય!
વડોદરામાં PM મોદીનું રેમ્પ વૉક : GEN-Zનો જોશ હાઈ
ટંકારાના નાના જડેશ્વર મહાદેવ મંદિરે વિશ્વવિખ્યાત બજરંગ ભવાઈ મંડળની ભવ્ય રજૂઆત
ગિરિરાજ હોસ્પિટલનું 7થી 30 સપ્ટેમ્બર સુધી વિશેષ આરોગ્ય અભિયાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

દેશમાંથી વાદળો અદ્રશ્ય!

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
રાષ્ટ્રીય

ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?