By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    3 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    3 days ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    4 days ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    5 days ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
    16 hours ago
    મુંબઇમાં મુસળધાર વરસાદ : 20 ટ્રેન રદ, મુંબઇ-પુણે ‘મિસિંગ લિંક’ એક્સપ્રેસવે બંધ
    17 hours ago
    PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
    3 days ago
    રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ
    3 days ago
    MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં : જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    18 hours ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    4 days ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 week ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 week ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    17 hours ago
    રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039
    3 days ago
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    4 days ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    5 days ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગેહલોત સરકાર પરિવારને 31 લાખ રૂપિયા અને બે સભ્યોને સરકારી નોકરીની સહાય, રાજયમાં ધારા 144 લાગૂ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ગેહલોત સરકાર પરિવારને 31 લાખ રૂપિયા અને બે સભ્યોને સરકારી નોકરીની સહાય, રાજયમાં ધારા 144 લાગૂ
ખાસ-ખબરરાષ્ટ્રીય

ગેહલોત સરકાર પરિવારને 31 લાખ રૂપિયા અને બે સભ્યોને સરકારી નોકરીની સહાય, રાજયમાં ધારા 144 લાગૂ

Khaskhabar Editor
Last updated: 2022/06/29 at 11:26 AM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

 

ધાર્મિક કટ્ટરતાએ રાજસ્થાનના ઉદયપુરમાં એક વ્યક્તિનો જીવ લઈ લીધો, જેના કારણે સમગ્ર રાજસ્થાનમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ ઊભી થઈ છે.

- Advertisement -

ઉદયપુર હત્યાકાંડમાં માર્યા ગયેલા કનૈયાલાલના મૃતદેહનું સાત કલાક બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પ્રશાસન અને પરિવારની વચ્ચે સહમતિ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે. તો વળી સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે કે, કનૈયાલાલના પરિવારને 31 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. સાથે જ પરિવારના બે સભ્યોનો નોકરી આપવાની પણ રાજ્ય સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે. સરકારે આ મામાલે આરોપી સાથે સમાધાન કરનારા ASI ભંવર લાલને સસ્પેન્ડ કરી દીધા છે અને આ મામલે તપાસ SITને સોંપી દેવામાં આવી છે.

બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવનારા ASI સસ્પેન્ડ

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ASI ભંવર લાલે જ નૂપુર શર્માના સપોર્ટમાં નાખેલી પોસ્ટ સાથે જોડાયેલ કેસમાં કનૈયાલાલના પરિવાર અને ફરિયાદ પક્ષ વચ્ચે સમાધાન કરાવ્યું હતું. ADG હવા સિંહ ધુમારિયાએ જણાવ્યું હતું કે, ઉદયપુરમાં 10 જૂને મુસ્લિમ સમુદાયે પયગંબર મહોમ્મદ મામલામાં કનૈયાલાલ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. જેમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલામાં કનૈયાલાલે 11 જૂનાના દિવસે જામીન પણ આપી દેવામાં આવ્યા હતા. તો વળી 15 જૂનના રોજ કનૈયા લાલને જાનથી મારી નાખવાનો ખતરો હોવાનું લેખિતમાં પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી, જેના પર પોલીસે બંને સમુદાયને બોલાવીને સમાધાન કરાવ્યું હતું. જો કે, સમાધાન કર્યાના 13 દિવસ બાદ કનૈયાલાલની હત્યા કરી દેવામાં આવી હતી.

- Advertisement -

CM ગેહલોતને શાંતિની અપીલ કરી

ઘટનાને લઈને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે. તેમણે કાલે ટ્વિટ કરીને કહ્યું કે, ઉદયપુરમાં યુવકની હત્યાના બંને આરોપીની રાજસમંદમાંથી ધરપકડ કરવામા આવી છે. આ કેસના અનુસંધાનમાં ઓફિસર સ્કીમ અંતર્ગત કરવામાં આવશે અને ત્વરિત અનુસંધાન સુનિશ્ચિત કરીને અપરાધીઓને કોર્ટ તરફથી કડકમાં કડક સજા સંભળાવવામાં આવશે. હું ફરી એક વાર તમામ લોકોને શાંતિની અપીલ કરુ છું.

Udaipur beheading incident: Sec 144 imposed across Rajasthan for one month

Read @ANI Story | https://t.co/HvtH3cfZ0E#Udaipur #Rajasthan #Udaipurincident pic.twitter.com/Vx3ESNJCS6

— ANI Digital (@ani_digital) June 28, 2022

સમગ્ર રાજસ્થાનમાં કલમ 144 લાગૂ

આ મામલાની ગંભીરતા જોતા પ્રશાસને ઉદયપુરના સાત પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા વિસ્તારોમાં કલમ 144 સાથે સાથે કર્ફ્યૂ લગાવી દીધું છે. તો વળી પહેલા ઉદયપુર અને બાદમાં સમગ્ર રાજસ્થાનમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. સમગ્ર રાજસ્થાનમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને રજા કેન્સલ કરી દેવામા આવી છે. રાજ્યભરમાં તમામ SP અને IGને પુરી ફોર્સ સાથે ગ્રાઉંડ પર રહેવાના આદેશ આપ્યા છે. તો વળી મુખ્યમંત્રીએ લોકોને શાંતિની અપીલ કરી લોકોને અફવા ન ફેલાવા માટે અનુરોધ કર્યો છે.

Sec 144 imposed in entire district, state. Shanti March has been cancelled…We appeal to the people to maintain peace. Leaves of police personnel cancelled & they have been asked to report back. They are being deployed in law & order duty: Ajmer SP Vikas Sharma#UdaipurKilling pic.twitter.com/GMDd6QXjss

— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 28, 2022

You Might Also Like

અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા

મુંબઇમાં મુસળધાર વરસાદ : 20 ટ્રેન રદ, મુંબઇ-પુણે ‘મિસિંગ લિંક’ એક્સપ્રેસવે બંધ

PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું

રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ

MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં : જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન

TAGGED: gehlotgovernment, MURDER, rajasthan, section144, udaipur
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કનૈયાલાલના હત્યારાઓએ 11 દિવસ પહેલાં જ ધમકી આપી દીધી હતી, ગેહલોત કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવે છે
Next Article મહારાષ્ટ્ર: રાજ્યપાલના આદેશ વિરુદ્ધ શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પર આજે સુનાવણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
મોતના મુખમાં જીવન : પાલિતાણાના ગરજીયા ગામે સિંહણ માલધારીને દબોચી પગ પર આંટી મારી બેસી ગઇ
રાવકી ગામે ખરાબાની જમીન ખાલી કરાવનાર યુવકની ધોકાના ઘા ઝીકી હત્યા
યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવનાર વકીલ સહિત 5 સામે ફરિયાદ
‘કેચ ધ રેઈન’ : ગુજરાતમાં પ્રથમવાર સાઉથ કોરીયન ટેકનોલોજીથી બનશે બે ‘એર-ફિલ્ડ રબર ડેમ’
વોટ્સએપ ચેટ ન બતાવતા ભાવનગરના યુવકે UP જઇ ગર્લફ્રેન્ડની હત્યા કરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાષ્ટ્રીય

મુંબઇમાં મુસળધાર વરસાદ : 20 ટ્રેન રદ, મુંબઇ-પુણે ‘મિસિંગ લિંક’ એક્સપ્રેસવે બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાષ્ટ્રીય

PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?