By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકાની આવક માટે સારા, નહીંતર યુનિવર્સિટીઓ બંધ: ટ્રમ્પના સૂર બદલાયા!
    13 hours ago
    જ્યોર્જિયામાં ટેકઓફ પછી તુર્કીનું C-130 લશ્કરી વિમાન ક્રેશ થતાં 20નાં મોતની આશંકા
    14 hours ago
    પાકિસ્તાન તાલિબાન દ્વારા ઈસ્લામાબાદ હુમલાનો દાવો કર્યા બાદ કાબુલ માટે ખ્વાજા આસિફની “યુદ્ધ”ની ધમકી
    14 hours ago
    હાફિઝ સઈદ બાંગ્લાદેશ મારફતે ભારત પર હુમલાની યોજના બનાવી રહ્યો છે: રિપોર્ટ
    1 day ago
    મુનીરને મળ્યા વધુ અધિકાર: પરમાણુ હથિયાર અને ત્રણેય સેનાઓ પર કંટ્રોલ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓપરેશન સિંદૂર 2.0?: PM મોદીની બેઠક, પાકિસ્તાનમાં હડકંપ
    13 hours ago
    દિલ્હી લાલ કિલ્લાના વિસ્ફોટ પર અલ ફલાહ યુનિવર્સિટીની પ્રથમ પ્રતિક્રિયા
    14 hours ago
    તુર્કી ટ્રિપ, ટેલિગ્રામ ચેટ્સ, જૈશ હેન્ડલર: કેવી રીતે ડૉક્ટર્સ મોડ્યુલને કટ્ટરપંથી બનાવવામાં આવ્યું
    15 hours ago
    દિલ્હી સરકારે લાલ કિલ્લા બ્લાસ્ટના પીડિતો માટે વળતરની જાહેરાત કરી
    15 hours ago
    UPSC મેન્સ 2025નું પરિણામ જાહેર – 2736 ઉમેદવારો પર્સનાલિટી ટેસ્ટ (ઇન્ટરવ્યૂ) માટે શોર્ટલિસ્ટ થયા
    15 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    12 hours ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    2 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    6 days ago
    RCB વેચાવાની તૈયારીમાં: 2026 IPL પહેલા વેચાણ પ્રક્રિયા પૂર્ણ થશે
    7 days ago
    લીગ ક્રિકેટમાં દરેક દેશના ખેલાડીઓને રમવાની તક મળવી જોઈએ..’ વસીમ અકરમ
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    13 hours ago
    મારા પિતા ધર્મેન્દ્ર હજુ જીવિત છે અને તબિયતમાં સુધારો પણ આવી રહ્યો છે
    2 days ago
    2027માં બાપ-બેટા સાથે મળીને ફિલ્મ બનાવશે
    5 days ago
    ભૂતપૂર્વ અભિનેત્રી ઝરીન ખાનનું કાર્ડિયાક અરેસ્ટથી અવસાન
    6 days ago
    વિક્કી- કેટરીનાના ઘરે નાના રાજકુમારની કિલકારી ગુંજી
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગેહલોત સરકાર પરિવારને 31 લાખ રૂપિયા અને બે સભ્યોને સરકારી નોકરીની સહાય, રાજયમાં ધારા 144 લાગૂ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ગેહલોત સરકાર પરિવારને 31 લાખ રૂપિયા અને બે સભ્યોને સરકારી નોકરીની સહાય, રાજયમાં ધારા 144 લાગૂ
ખાસ-ખબરરાષ્ટ્રીય

ગેહલોત સરકાર પરિવારને 31 લાખ રૂપિયા અને બે સભ્યોને સરકારી નોકરીની સહાય, રાજયમાં ધારા 144 લાગૂ

Khaskhabar Editor
Last updated: 2022/06/29 at 11:26 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

 

ધાર્મિક કટ્ટરતાએ રાજસ્થાનના ઉદયપુરમાં એક વ્યક્તિનો જીવ લઈ લીધો, જેના કારણે સમગ્ર રાજસ્થાનમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ ઊભી થઈ છે.

- Advertisement -

ઉદયપુર હત્યાકાંડમાં માર્યા ગયેલા કનૈયાલાલના મૃતદેહનું સાત કલાક બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પ્રશાસન અને પરિવારની વચ્ચે સહમતિ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે. તો વળી સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે કે, કનૈયાલાલના પરિવારને 31 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. સાથે જ પરિવારના બે સભ્યોનો નોકરી આપવાની પણ રાજ્ય સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે. સરકારે આ મામાલે આરોપી સાથે સમાધાન કરનારા ASI ભંવર લાલને સસ્પેન્ડ કરી દીધા છે અને આ મામલે તપાસ SITને સોંપી દેવામાં આવી છે.

બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવનારા ASI સસ્પેન્ડ

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ASI ભંવર લાલે જ નૂપુર શર્માના સપોર્ટમાં નાખેલી પોસ્ટ સાથે જોડાયેલ કેસમાં કનૈયાલાલના પરિવાર અને ફરિયાદ પક્ષ વચ્ચે સમાધાન કરાવ્યું હતું. ADG હવા સિંહ ધુમારિયાએ જણાવ્યું હતું કે, ઉદયપુરમાં 10 જૂને મુસ્લિમ સમુદાયે પયગંબર મહોમ્મદ મામલામાં કનૈયાલાલ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. જેમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલામાં કનૈયાલાલે 11 જૂનાના દિવસે જામીન પણ આપી દેવામાં આવ્યા હતા. તો વળી 15 જૂનના રોજ કનૈયા લાલને જાનથી મારી નાખવાનો ખતરો હોવાનું લેખિતમાં પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી, જેના પર પોલીસે બંને સમુદાયને બોલાવીને સમાધાન કરાવ્યું હતું. જો કે, સમાધાન કર્યાના 13 દિવસ બાદ કનૈયાલાલની હત્યા કરી દેવામાં આવી હતી.

- Advertisement -

CM ગેહલોતને શાંતિની અપીલ કરી

ઘટનાને લઈને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે. તેમણે કાલે ટ્વિટ કરીને કહ્યું કે, ઉદયપુરમાં યુવકની હત્યાના બંને આરોપીની રાજસમંદમાંથી ધરપકડ કરવામા આવી છે. આ કેસના અનુસંધાનમાં ઓફિસર સ્કીમ અંતર્ગત કરવામાં આવશે અને ત્વરિત અનુસંધાન સુનિશ્ચિત કરીને અપરાધીઓને કોર્ટ તરફથી કડકમાં કડક સજા સંભળાવવામાં આવશે. હું ફરી એક વાર તમામ લોકોને શાંતિની અપીલ કરુ છું.

Udaipur beheading incident: Sec 144 imposed across Rajasthan for one month

Read @ANI Story | https://t.co/HvtH3cfZ0E#Udaipur #Rajasthan #Udaipurincident pic.twitter.com/Vx3ESNJCS6

— ANI Digital (@ani_digital) June 28, 2022

સમગ્ર રાજસ્થાનમાં કલમ 144 લાગૂ

આ મામલાની ગંભીરતા જોતા પ્રશાસને ઉદયપુરના સાત પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા વિસ્તારોમાં કલમ 144 સાથે સાથે કર્ફ્યૂ લગાવી દીધું છે. તો વળી પહેલા ઉદયપુર અને બાદમાં સમગ્ર રાજસ્થાનમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. સમગ્ર રાજસ્થાનમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને રજા કેન્સલ કરી દેવામા આવી છે. રાજ્યભરમાં તમામ SP અને IGને પુરી ફોર્સ સાથે ગ્રાઉંડ પર રહેવાના આદેશ આપ્યા છે. તો વળી મુખ્યમંત્રીએ લોકોને શાંતિની અપીલ કરી લોકોને અફવા ન ફેલાવા માટે અનુરોધ કર્યો છે.

Sec 144 imposed in entire district, state. Shanti March has been cancelled…We appeal to the people to maintain peace. Leaves of police personnel cancelled & they have been asked to report back. They are being deployed in law & order duty: Ajmer SP Vikas Sharma#UdaipurKilling pic.twitter.com/GMDd6QXjss

— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 28, 2022

You Might Also Like

ઓપરેશન સિંદૂર 2.0?: PM મોદીની બેઠક, પાકિસ્તાનમાં હડકંપ

દિલ્હી લાલ કિલ્લાના વિસ્ફોટ પર અલ ફલાહ યુનિવર્સિટીની પ્રથમ પ્રતિક્રિયા

તુર્કી ટ્રિપ, ટેલિગ્રામ ચેટ્સ, જૈશ હેન્ડલર: કેવી રીતે ડૉક્ટર્સ મોડ્યુલને કટ્ટરપંથી બનાવવામાં આવ્યું

દિલ્હી સરકારે લાલ કિલ્લા બ્લાસ્ટના પીડિતો માટે વળતરની જાહેરાત કરી

UPSC મેન્સ 2025નું પરિણામ જાહેર – 2736 ઉમેદવારો પર્સનાલિટી ટેસ્ટ (ઇન્ટરવ્યૂ) માટે શોર્ટલિસ્ટ થયા

TAGGED: gehlotgovernment, MURDER, rajasthan, section144, udaipur
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કનૈયાલાલના હત્યારાઓએ 11 દિવસ પહેલાં જ ધમકી આપી દીધી હતી, ગેહલોત કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવે છે
Next Article મહારાષ્ટ્ર: રાજ્યપાલના આદેશ વિરુદ્ધ શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પર આજે સુનાવણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

સાઇખા GIDCમાં વિસ્ફોટ બાદ આગ, 3નાં મોત, 24 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
પરસાણાનગરમાં રેલ્વે ટ્રેક નીચે ગટરના ગંદા પાણીથી ફેલાય છે રોગચાળો : ગાયત્રીબા વાઘેલા
મવડીનો શખ્સ થાર અને અર્ટિગા સેલ્ફમાં ભાડે લઇ ગયા બાદ ગાયબ
રાજકોટ-ભાવનગર હાઈ-વે પર ડામર રોડ રીપેરિંગ કામગીરી પ્રગતિમાં
નિ:શુલ્ક સર્જરીથી જીવનદાન : ડૉ. પારસ મોટવાણીએ સર્જરીથી દર્દીને કર્યો પગભર
સરધારમાં પ્રેમીએ પ્રેમિકાને છરીના ઘા ઝીંકી પોતાને પણ ઘા ઝીકી દેતા ગંભીર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂર 2.0?: PM મોદીની બેઠક, પાકિસ્તાનમાં હડકંપ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ-ખબરરાષ્ટ્રીય

દિલ્હી લાલ કિલ્લાના વિસ્ફોટ પર અલ ફલાહ યુનિવર્સિટીની પ્રથમ પ્રતિક્રિયા

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાષ્ટ્રીય

તુર્કી ટ્રિપ, ટેલિગ્રામ ચેટ્સ, જૈશ હેન્ડલર: કેવી રીતે ડૉક્ટર્સ મોડ્યુલને કટ્ટરપંથી બનાવવામાં આવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?