By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    1971માં પાકિસ્તાનની પડખે ઊભું હતું ઈરાન! રાજાના પુત્રની સત્તામાં વાપસીથી ભારતનું વધશે ટેન્શન?
    1 day ago
    ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા
    3 days ago
    ભારત-જર્મની દ્વિ-પક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર
    4 days ago
    ટ્રમ્પની ગૂંડાગીરી
    4 days ago
    ટ્રમ્પનું મોટું નિવેદન: ‘પુતિન વિરુદ્ધ માદુરો જેવી કાર્યવાહીની કોઈ જરૂર નથી'”
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનથી ભારતીયોનું ‘ઓપરેશન એરલિફ્ટ’ આજથી વિદ્યાર્થીઓની ઘરવાપસી શરૂ
    2 hours ago
    ગંગાના પ્રવાહને વાળવા માટે બનાવેલી 14 કિ.મી. લાંબી ટનલ કરોડોના ખર્ચે કાયમ માટે બંધ કરાશે
    2 hours ago
    ભારતની સ્ટાર્ટઅપ ક્રાંતિ: 10 વર્ષમાં 21 લાખ નોકરીઓનું સર્જન
    2 hours ago
    ડિજિટલ એરેસ્ટ અટકાવવા માટે સિમ કાર્ડના નિયમો કડક બનાવાશે
    2 hours ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષાની સંભાવના, ઝરણાં થીજી ગયા
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    4 hours ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    1 day ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    4 days ago
    ભારત સાથેના વિવાદ વચ્ચે બાંગ્લાદેશી કેપ્ટાનનું છલકાયું દર્દ
    6 days ago
    રાજકોટમાં હાર્દિક પંડ્યાનું મેદાનમાં ફરી દેખાયું રૌદ્ર સ્વરૂપ
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    1 day ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    4 weeks ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગેહલોત સરકાર પરિવારને 31 લાખ રૂપિયા અને બે સભ્યોને સરકારી નોકરીની સહાય, રાજયમાં ધારા 144 લાગૂ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ગેહલોત સરકાર પરિવારને 31 લાખ રૂપિયા અને બે સભ્યોને સરકારી નોકરીની સહાય, રાજયમાં ધારા 144 લાગૂ
ખાસ-ખબરરાષ્ટ્રીય

ગેહલોત સરકાર પરિવારને 31 લાખ રૂપિયા અને બે સભ્યોને સરકારી નોકરીની સહાય, રાજયમાં ધારા 144 લાગૂ

Khaskhabar Editor
Last updated: 2022/06/29 at 11:26 AM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

 

ધાર્મિક કટ્ટરતાએ રાજસ્થાનના ઉદયપુરમાં એક વ્યક્તિનો જીવ લઈ લીધો, જેના કારણે સમગ્ર રાજસ્થાનમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ ઊભી થઈ છે.

- Advertisement -

ઉદયપુર હત્યાકાંડમાં માર્યા ગયેલા કનૈયાલાલના મૃતદેહનું સાત કલાક બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પ્રશાસન અને પરિવારની વચ્ચે સહમતિ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે. તો વળી સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે કે, કનૈયાલાલના પરિવારને 31 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. સાથે જ પરિવારના બે સભ્યોનો નોકરી આપવાની પણ રાજ્ય સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે. સરકારે આ મામાલે આરોપી સાથે સમાધાન કરનારા ASI ભંવર લાલને સસ્પેન્ડ કરી દીધા છે અને આ મામલે તપાસ SITને સોંપી દેવામાં આવી છે.

બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવનારા ASI સસ્પેન્ડ

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ASI ભંવર લાલે જ નૂપુર શર્માના સપોર્ટમાં નાખેલી પોસ્ટ સાથે જોડાયેલ કેસમાં કનૈયાલાલના પરિવાર અને ફરિયાદ પક્ષ વચ્ચે સમાધાન કરાવ્યું હતું. ADG હવા સિંહ ધુમારિયાએ જણાવ્યું હતું કે, ઉદયપુરમાં 10 જૂને મુસ્લિમ સમુદાયે પયગંબર મહોમ્મદ મામલામાં કનૈયાલાલ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. જેમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલામાં કનૈયાલાલે 11 જૂનાના દિવસે જામીન પણ આપી દેવામાં આવ્યા હતા. તો વળી 15 જૂનના રોજ કનૈયા લાલને જાનથી મારી નાખવાનો ખતરો હોવાનું લેખિતમાં પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી, જેના પર પોલીસે બંને સમુદાયને બોલાવીને સમાધાન કરાવ્યું હતું. જો કે, સમાધાન કર્યાના 13 દિવસ બાદ કનૈયાલાલની હત્યા કરી દેવામાં આવી હતી.

- Advertisement -

CM ગેહલોતને શાંતિની અપીલ કરી

ઘટનાને લઈને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે. તેમણે કાલે ટ્વિટ કરીને કહ્યું કે, ઉદયપુરમાં યુવકની હત્યાના બંને આરોપીની રાજસમંદમાંથી ધરપકડ કરવામા આવી છે. આ કેસના અનુસંધાનમાં ઓફિસર સ્કીમ અંતર્ગત કરવામાં આવશે અને ત્વરિત અનુસંધાન સુનિશ્ચિત કરીને અપરાધીઓને કોર્ટ તરફથી કડકમાં કડક સજા સંભળાવવામાં આવશે. હું ફરી એક વાર તમામ લોકોને શાંતિની અપીલ કરુ છું.

Udaipur beheading incident: Sec 144 imposed across Rajasthan for one month

Read @ANI Story | https://t.co/HvtH3cfZ0E#Udaipur #Rajasthan #Udaipurincident pic.twitter.com/Vx3ESNJCS6

— ANI Digital (@ani_digital) June 28, 2022

સમગ્ર રાજસ્થાનમાં કલમ 144 લાગૂ

આ મામલાની ગંભીરતા જોતા પ્રશાસને ઉદયપુરના સાત પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા વિસ્તારોમાં કલમ 144 સાથે સાથે કર્ફ્યૂ લગાવી દીધું છે. તો વળી પહેલા ઉદયપુર અને બાદમાં સમગ્ર રાજસ્થાનમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. સમગ્ર રાજસ્થાનમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને રજા કેન્સલ કરી દેવામા આવી છે. રાજ્યભરમાં તમામ SP અને IGને પુરી ફોર્સ સાથે ગ્રાઉંડ પર રહેવાના આદેશ આપ્યા છે. તો વળી મુખ્યમંત્રીએ લોકોને શાંતિની અપીલ કરી લોકોને અફવા ન ફેલાવા માટે અનુરોધ કર્યો છે.

Sec 144 imposed in entire district, state. Shanti March has been cancelled…We appeal to the people to maintain peace. Leaves of police personnel cancelled & they have been asked to report back. They are being deployed in law & order duty: Ajmer SP Vikas Sharma#UdaipurKilling pic.twitter.com/GMDd6QXjss

— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 28, 2022

You Might Also Like

ઈરાનથી ભારતીયોનું ‘ઓપરેશન એરલિફ્ટ’ આજથી વિદ્યાર્થીઓની ઘરવાપસી શરૂ

ગંગાના પ્રવાહને વાળવા માટે બનાવેલી 14 કિ.મી. લાંબી ટનલ કરોડોના ખર્ચે કાયમ માટે બંધ કરાશે

ભારતની સ્ટાર્ટઅપ ક્રાંતિ: 10 વર્ષમાં 21 લાખ નોકરીઓનું સર્જન

ડિજિટલ એરેસ્ટ અટકાવવા માટે સિમ કાર્ડના નિયમો કડક બનાવાશે

ઉત્તરાખંડમાં હિમવર્ષાની સંભાવના, ઝરણાં થીજી ગયા

TAGGED: gehlotgovernment, MURDER, rajasthan, section144, udaipur
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કનૈયાલાલના હત્યારાઓએ 11 દિવસ પહેલાં જ ધમકી આપી દીધી હતી, ગેહલોત કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવે છે
Next Article મહારાષ્ટ્ર: રાજ્યપાલના આદેશ વિરુદ્ધ શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પર આજે સુનાવણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

પ્રભાસ તીર્થની પૂણ્યભૂમિ પર સૂરીલી સંધ્યાથી ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની સંગીતમય પૂર્ણાહુતી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
કેન્દ્ર સરકાર સામે કોંગ્રેસનું મનરેગા બચાઓ આંદોલન, જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે ધરણા યોજાયા
મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ માટે કલેકટર, ધારાસભ્ય અને ઉતારા મંડળની બેઠક મળી
રાજ્યમાં સૌથી વધુ ઠંડી ગિરનાર પર્વત પર 2.1 ડિગ્રી
મોરબી: આડેધડ પાર્કિંગ કરતા રિક્ષાચાલકો સામે પોલીસની લાલ આંખ: 6 રિક્ષા ડિટેન
લોકગાયક દેવ ભટ્ટના પુત્ર ભવ્ય, પરમની યજ્ઞોપવિત વિધિ યોજાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઈરાનથી ભારતીયોનું ‘ઓપરેશન એરલિફ્ટ’ આજથી વિદ્યાર્થીઓની ઘરવાપસી શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

ગંગાના પ્રવાહને વાળવા માટે બનાવેલી 14 કિ.મી. લાંબી ટનલ કરોડોના ખર્ચે કાયમ માટે બંધ કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

ભારતની સ્ટાર્ટઅપ ક્રાંતિ: 10 વર્ષમાં 21 લાખ નોકરીઓનું સર્જન

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?