By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    20 hours ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    2 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    3 days ago
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    3 days ago
    હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ જોતા રહી ગયા અને ભારત-રશિયાએ બાજી પલટી, 3 વર્ષનો રેકોર્ડ તૂટ્યો!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાત સહિત 12 રાજ્યમાં ‘લૂ’નું એલર્ટ: 40 ડિગ્રીને પાર જશે
    17 hours ago
    મહિલા અનામત બિલ: વિરોધ કરનારા પક્ષોને મહિલાઓ માફ નહીં કરે: PM મોદી
    17 hours ago
    અમરાવતીના જેહાદી અયાન અહમદે 180 સગીર હિન્દૂ દીકરીને ફસાવી 350 અશ્લીલ વિડીયો બનાવ્યા
    17 hours ago
    લવ જેહાદનો દૈત્ય: હિન્દૂ દીકરીઓ સલામત નથી
    17 hours ago
    શું ચૂંટણીમાં મતદાન નહીં કરનારાઓ સામે કાર્યવાહી થશે? સુપ્રીમ કોર્ટે આપ્યો જવાબ
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    20 hours ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    2 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    2 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    3 days ago
    ‘વીડિયો ડિલીટ કરી દે…’, યુજવેન્દ્ર ચહલની ટીમે તાનિયાને કરી રિક્વેસ્ટ, એક્ટ્રેસનો નવો આરોપ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    19 hours ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    7 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જેના કારણે એર ઇન્ડિયાને 400 કરોડ કે તેથી વધુ રૂપિયાનું વળતર ચૂકવવું પડશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > જેના કારણે એર ઇન્ડિયાને 400 કરોડ કે તેથી વધુ રૂપિયાનું વળતર ચૂકવવું પડશે
Hemadri Acharya Dave

જેના કારણે એર ઇન્ડિયાને 400 કરોડ કે તેથી વધુ રૂપિયાનું વળતર ચૂકવવું પડશે

Khaskhabar Editor
Last updated: 2025/06/14 at 4:28 PM
Khaskhabar Editor 10 months ago
Share
7 Min Read
SHARE

એ ‘મોન્ટ્રીયલ ક્ધવેન્શન’ શું છે?

મોન્ટ્રીયલ ક્ધવેન્શન ટ્રીટી, જેનું પૂરું નામ “Convention for the Unification of Certain Rules for International Carriage by Air”” છે, 1999માં સ્થપાયેલી એક આંતરરાષ્ટ્રીય સંધિ છે. આ સંધિ આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહન સંબંધિત નિયમોને એકરૂપ કરવા અને આધુનિકીકરણ કરવા માટે રચાયેલી છે. આ સંધિ હવાઈ મુસાફરો, સામાન અને માલના પરિવહન દરમિયાન નુકસાન, ખોટ અથવા વિલંબ માટે જવાબદારીના નિયમો નક્કી કરે છે. ભારતમાં મોન્ટ્રીયલ ક્ધવેન્શ, ભારતે મોન્ટ્રીયલ ક્ધવેન્શનને 2008માં માન્યતા આપી અને તે 1 જુલાઈ, 2009થી દેશમાં અમલમાં આવ્યું. ભારતમાં આ સંધિના અમલ માટે ઈફિશિફલય બુ અશિ અભિ,ં 1972માં સુધારો કરવામાં આવ્યો હતો. 2009ના સુધારા દ્વારા મોન્ટ્રીયલ ક્ધવેન્શનની જોગવાઈઓને ભારતીય કાયદામાં સામેલ કરવામાં આવી.આ ક્ધવેન્શન ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે લાગુ પડે છે, જેમાં ભારતથી અથવા ભારત તરફ જતી ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે, જો બંને દેશો (ઉડ્ડયનનું સ્થાન અને ગંતવ્ય) મોન્ટ્રીયલ ક્ધવેન્શનના સભ્ય હોય. આ સંધિ ભારતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહનને લગતા કાયદાઓને નિયંત્રિત કરે છે. જેની મુખ્ય જોગવાઈઓમાં, મુસાફરોને ઇજા અથવા મૃત્યુના કિસ્સામાં એરલાઇન્સની જવાબદારી નક્કી કરે છે. 128,301 જઉછ (જાયભશફહ ઉફિૂશક્ષલ છશલવતિં) સુધીનું વળતર આપવા માટે એરલાઇન્સ જવાબદાર છે, જેમાં નુકસાનનું કારણ સાબિત કરવાની જરૂર નથી. બીજું સ્ટ્રીક્ટ લાયબિલિટી કે જેમાં સામાનના નુકસાન, ખોટ અથવા વિલંબ માટે વળતરની મર્યાદા 1,288 જઉછ પ્રતિ મુસાફર છે. ટૂંકમાં,આ સંધિ મુસાફરોના અધિકારોનું રક્ષણ કરે છે અને એરલાઇન્સની જવાબદારીને સ્પષ્ટ કરે છે.ગ્રાહકોને વળતરની પ્રક્રિયા સરળ બનાવે છે અને એરલાઇન્સ પર નાણાકીય જવાબદારીનું દબાણ રાખે છે, આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહનમાં એકરૂપતા લાવે છે, જે ભારત જેવા દેશો માટે મહત્વપૂર્ણ છે, જ્યાં હવાઈ યાતાયાત ઝડપથી વધી રહ્યું છે. આ નિયમ ઉપરોક્ત ઘટના પર લાગુ પડે છે, કારણ કે ભારત અને યુકે બંને આ સંધિના સભ્ય છે. મોન્ટ્રીયલ ક્ધવેન્શનની કલમ 21 હેઠળ, 14 જૂન, 2025ના વિનિમય દર પ્રમાણે, અંદાજે 1.45 કરોડ રૂપિયા, આ વળતર દરેક મૃત મુસાફરના પરિવારને ચૂકવવું ફરજિયાત છે, અને આ માટે એરલાઇનની ભૂલ સાબિત કરવાની જરૂર નથી. અને જો એરલાઇનની બેદરકારી (ક્ષયલહશલયક્ષભય) સાબિત થાય, તો વળતરની રકમ વધી શકે છે. આ કિસ્સામાં, વળતરની રકમ મુસાફરની આર્થિક નુકસાન, આશ્રિતોની સંખ્યા, અને અન્ય પરિબળો પર આધારિત હશે.આ ઘટનામાં, જો તપાસમાં એરલાઇન અથવા બોઇંગની ટેકનિકલ ખામી સાબિત થાય (જેમ કે એન્જિન ફેલ્યર અથવા અન્ય યાંત્રિક ખામી), તો વળતરની રકમ નોંધપાત્ર રીતે વધી શકે છે. મોન્ટ્રીયલ ક્ધવેન્શનમાં જણાવાયું છે કે ક્રેશ થયેલી એરલાઇન કંપનીએ મૃતક મુસાફરોને તાત્કાલિક નાણાકીય સહાય માટે ઓછામાં ઓછા 16,000 જઉછ (લગભગ 18 લાખ રૂપિયા) ની એડવાન્સ ચૂકવણી કરવી પડશે. અકસ્માતની તપાસ પૂર્ણ ન થાય તો પણ, અંતિમ સંસ્કાર અને અન્ય તાત્કાલિક ખર્ચ માટે આ રકમ કોઈપણ વિલંબ વિના મુક્ત કરવી જોઈએ. જમીન પરના નુકસાન:વિમાન બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલમાં અથડાયું, જેમાં ઓછામાં ઓછા 28 લોકો (5 મેડિકલ વિદ્યાર્થીઓ સહિત) મૃત્યુ પામ્યા અને 50થી વધુ ઘાયલ થયા.મોન્ટ્રીયલ ક્ધવેન્શન જમીન પરના નુકસાનને આવરી લેતું નથી, પરંતુ ભારતીય કાયદા, જેમ કે ઈફિશિફલય બુ અશિ અભિ,ં 1972 (2009માં સુધારો) અને ટોર્ટ લો, એર ઇન્ડિયા અથવા અન્ય પક્ષોને જવાબદાર ઠેરવી શકે છે.આ વળતરની રકમ કોર્ટના નિર્ણયો અથવા વીમા સમાધાન પર આધારિત હશે, જે અંદાજે પ્રતિ મૃત વ્યક્તિ અને ઘાયલો માટે વધારાના ખર્ચનો સમાવેશ કરી શકે છે.સંપત્તિના નુકસાન (જેમ કે હોસ્ટેલ ઇમારત) માટે પણ વળતર આપવું પડશે, જેની રકમ હજુ સ્પષ્ટ નથી. ડો. સૌરવ કુમાર અને ડો. ધ્રુવ ચૌહાણ નામના બે ડોક્ટરોએ 13 જૂન, 2025ના રોજ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી,

- Advertisement -

મોન્ટ્રીયલ ક્ધવેન્શન 1999, ભારતીય કાયદા, ટાટા ગ્રૂપની ઘોષણા વગેરેને ઊંડાણમાં સમજીએ

12 જૂન, 2025ના રોજ અમદાવાદથી લંડન ગેટવિક જતી વખતે ટેકઓફના 30 સેક્ધડમાં ક્રેશ થઈ,
આ દુર્ઘટનામાં 242 મુસાફરો અને ક્રૂમાંથી 241ના મોત થયા, એક મુસાફર બચ્યો,
જમીન પર બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલમાં અથડાવાને કારણે ઓછામાં ઓછા 28 લોકોના મોત થયા

જેમાં મૃતકો (મુસાફરો અને જમીન પરના પીડિતો)ના પરિવારો માટે ₹50 લાખનું તાત્કાલિક વળતર અને 2020ના સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે અંતિમ વળતર માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચનાની માંગ કરવામાં આવી છે. જો આ અરજી મંજૂર થાય, તો તાત્કાલિક વળતર વળતરની રકમ વધી શકે છે અને અંતિમ વળતર આનાથી વધુ હોઈ શકે છે. ટાટા ગ્રૂપની વળતર ઘોષણા12 જૂન, 2025ના રોજ, ટાટા ગ્રૂપ, જે એર ઇન્ડિયાની માલિકી ધરાવે છે, દ્વારા જાહેર કરવામાં આવ્યું કે મૃત મુસાફરોના પરિવારોને પ્રતિ વ્યક્તિ 1 કરોડ વળતર આપવામાં આવશે, અને ઘાયલોના તબીબી ખર્ચ આવરી લેવામાં આવશે.આ રકમ મોન્ટ્રીયલ ક્ધવેન્શનની ન્યૂનતમ જવાબદારી 1.45 કરોડ કરતાં ઓછી છે. કાનૂની નિષ્ણાતો પીડિતોના પરિવારોને આ રકમ તાત્કાલિક સ્વીકારવા સામે ચેતવણી આપે છે, કારણ કે બેદરકારી સાબિત થાય તો વળતર વધી શકે છે. બેદરકારીની શક્યતા વિશે વિચારીએ તો, એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (અઅઈંઇ), બોઇંગ, યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (ગઝજઇ), અને યુકેની એર એક્સિડન્ટ્સ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ દ્વારા તપાસ ચાલુ છે.એક બ્લેક બોક્સ (ફ્લાઇટ ડેટા રેકોર્ડર) મળી આવ્યું છે, પરંતુ કોકપિટ વોઇસ રેકોર્ડર હજુ ગુમ છે.સંભવિત કારણોમાં એન્જિન ફેલ્યર (ૠઊ અયજ્ઞિતાફભય ૠઊક્ષડ્ઢ એન્જિન), લેન્ડિંગ ગિયર અથવા વિંગ ફ્લેપ્સની સમસ્યા, અથવા પક્ષીની અથડામણ (કાગડો અથવા પતંગ)નો સમાવેશ થાય છે.ડ પરના કેટલાક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વિમાન (ટઝ-અગઇ) 2 મે, 2025ના રોજ પણ ટેકનિકલ કારણોસર ઉડી શક્યું ન હતું, જે સૂચવે છે કે જાળવણીની સમસ્યાઓ હોઈ શકે છે. જો કે, આ દાવાઓ હજુ સત્તાવાર રીતે પુષ્ટિ થયા નથી.જો બેદરકારી (જેમ કે એર ઇન્ડિયાની જાળવણીમાં ખામી અથવા બોઇંગ/ૠઊની ઉત્પાદન ખામી) સાબિત થાય, તો વળતરની રકમ નોંધપાત્ર વધી શકે છે.

- Advertisement -

ડ્રીમલાઇનરનો નાશ એયર ઇન્ડિયા માટે મોટું નુકસાન છે
આવી દુર્ઘટનામાં એર ઇન્ડિયાના ડ્રીમલાઇનર વિમાનોનો નાશ થવો એયર ઇન્ડિયા માટે મોટો ફટકો છે. આ વિમાનની કિંમત 1,040 થી 1,450 કરોડ રૂપિયાની વચ્ચે હતી, જે એર ઇન્ડિયા (અઈંછ ઈંગઉઈંઅ)માટે મોટો ફટકો છે. તમને જણાવી દઈએ કે એર ઇન્ડિયા 2012 થી આ વિમાનોનું સંચાલન કરી રહી છે. કંપની પાસે આવા 30 વિમાનો છે. વીમાની દ્રષ્ટિએ આ દુર્ઘટના ભારતના ઇતિહાસમાં સૌથી મોંઘી વીમા દાવાઓમાંની એક બની શકે છે, જેના કારણે એરલાઇન્સના વીમા પ્રીમિયમમાં 2-5%નો વધારો થઈ શકે છે.એર ઇન્ડિયાના વીમાદાતાઓ મોટાભાગનું નાણાકીય બોજ ઉઠાવશે, પરંતુ જો બોઇંગ અથવા ૠઊ એરોસ્પેસની બેદરકારી સાબિત થશે, તો તેમના વીમાદાતાઓ પણ જવાબદાર બની શકે છે. સંધિ માત્ર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે લાગુ પડે છે. ઘરેલું ફ્લાઇટ્સ માટે ભારતના ઉૠઈઅ (ઉશયિભજ્ઞિંફિયિં ૠયક્ષયફિહ જ્ઞર ઈશદશહ અદશફશિંજ્ઞક્ષ) નિયમો અને ઈફિશિફલય બુ અશિ અભનિીં અન્ય જોગવાઈઓ લાગુ પડે છે.

You Might Also Like

કેજરીવાલનો રાજકીય પુનર્જન્મ!?

પ્રેમની કિંમત કે ગિફ્ટનું બિલ? વેલેન્ટાઈન વીકમાં છુપાયેલું અર્થતંત્ર

બજેટ 2026-27: ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર અને લાંબા ગાળાના વિકાસની વાતો: મધ્યમવર્ગ હતો ત્યાંનો ત્યાં!

યુનિયન બજેટ 2026: આંકડાનો શણગાર કે મધ્યમવર્ગનો ઉદ્ધાર?

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી 2026: મહાયુતિની પ્રચંડ જીત પાછળના મુખ્ય કારણો અને રાજકીય પરિણામો

TAGGED: Ahmedabad Air India crash, AIR INDIA, Air India crash
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિશ્વની ભયંકર હવાઈ દુર્ઘટનાઓ
Next Article સહુથી સુરક્ષિત યાત્રા: પ્લેન યાત્રા..

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પરમાત્મા છે તો પ્રશ્ર્નો કેમ? વિષયક પ્રવચનમાં શ્રદ્ધા, જવાબદારી અને જીવનઘડતરનો ઊંડો સંદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે EVMની ફાળવણી કરાઈ
રાજકોટ ભાજપનું ‘સંકલ્પ પત્ર-2026’ જાહેર: લોકકલ્યાણના કાર્યોનો રોડમેપ
રૅકોર્ડબ્રૅક પરફોર્મન્સ: નિખિલે 3 ઓવરમાં માત્ર 3 રન આપી 7 વિકેટ ઝડપી આસિફ શેખ અને ભરત ભોલાની આક્રમક અડધી સદી
ગુજરાત સહિત 12 રાજ્યમાં ‘લૂ’નું એલર્ટ: 40 ડિગ્રીને પાર જશે
મહિલા અનામત બિલ: વિરોધ કરનારા પક્ષોને મહિલાઓ માફ નહીં કરે: PM મોદી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

કેજરીવાલનો રાજકીય પુનર્જન્મ!?

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
Hemadri Acharya Dave

પ્રેમની કિંમત કે ગિફ્ટનું બિલ? વેલેન્ટાઈન વીકમાં છુપાયેલું અર્થતંત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
Hemadri Acharya Dave

બજેટ 2026-27: ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર અને લાંબા ગાળાના વિકાસની વાતો: મધ્યમવર્ગ હતો ત્યાંનો ત્યાં!

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?