By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    10 hours ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    11 hours ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    1 day ago
    ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા? LPG સંકટ વચ્ચે હોર્મુઝ અંગે ચીનને આપી કડક ચેતવણી
    3 days ago
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દર 10માંથી એક બાળકને મોબાઈલ એડિક્શન: સ્ક્રિન હટતા જ તોફાન!
    8 hours ago
    સુવેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી
    9 hours ago
    તમિલનાડુમાં રાજકીય ભૂકંપ
    9 hours ago
    તમિલનાડુમાં થશે મોટો ખેલ, ભાજપનો સાથ છોડશે AIADMK, વિજય-DMKને લઈને સસ્પેન્સ વધ્યું
    11 hours ago
    સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: બૉમ્બે હાઈકોર્ટનો ચુકાદો: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્ રખાયો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    11 hours ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    1 day ago
    IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
    1 day ago
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    2 days ago
    બેંગલુરુ નહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL ફાઈનલ, BCCIએ કેમ બદલ્યો નિર્ણય?
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 week ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લોકમેળો ‘ધરોહર’ની તૈયારીઓનો ધમધમાટ ભીડને કાબૂમાં લેવા ડ્રોનની મદદ લેવાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > લોકમેળો ‘ધરોહર’ની તૈયારીઓનો ધમધમાટ ભીડને કાબૂમાં લેવા ડ્રોનની મદદ લેવાશે
રાજકોટ

લોકમેળો ‘ધરોહર’ની તૈયારીઓનો ધમધમાટ ભીડને કાબૂમાં લેવા ડ્રોનની મદદ લેવાશે

Khaskhabar Editor
Last updated: 2024/08/20 at 4:34 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

લોકમેળામાં 15 લાખથી વધુ લોકો સૌરાષ્ટ્રભરમાંથી ઉમટી પડશે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
રાજકોટમાં આગામી તારીખ 24થી 28મી ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો પ્રખ્યાત લોકમેળો યોજાવા જઈ રહ્યો છે. આ વખતના લોકમેળાને ધરોહર નામ આપવામાં આવ્યું છે. હવે લોક મેળાને પ્રારંભ થવાના માત્ર 4 જ દિવસ બાકી છે, ત્યારે મેળો જ્યાં યોજવાનો છે, તે રેસકોર્સ મેદાનમાં તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે.
TRP  ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાને ધ્યાનમાં રાખીને આ વખતે સ્ટોલ્સ અને પ્લોટની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે, એટલે કે ગત વખતે 340 સ્ટોલ પ્લોટ હતા, જેના સ્થાને આ વખતે 235 કરી નાખવામાં આવ્યા છે. આ સાથે જ કલેક્ટર તંત્ર દ્વારા લોકમેળાનો વીમો 5.50 કરોડથી વધારીને 10 કરોડ કરી નાખવામાં આવ્યો છે. દરેક સ્ટોલ્સ ઉપર અગ્નિશામક યંત્રો અને સીસીટીવી ફરજીયાત બનાવવામાં આવ્યા છે. ભીડને નિયંત્રણ રાખવા માટે ડ્રોનનો સહારો લેવામાં આવનાર છે
રાજકોટમાં જન્માષ્ટમીમાં યોજાતો લોકમેળો સૌરાષ્ટ્ર ભરમાં પ્રખ્યાત છે, ત્યારે દર વર્ષે વહીવટી તંત્ર દ્વારા લોકમેળાને નામ આપવા માટે રાજકોટની જનતાને જોડવામાં આવે છે, જેમાં તમામ શહેરીજનો પોતાને મનપસંદ નામ મોકલે છે અને તેમાંથી કલેક્ટર દ્વારા બેસ્ટ નામનું સિલેક્શન કરવામાં આવે છે, ત્યારે વર્ષ 2024ના આગામી તારીખ 24 થી 28મી ઓગસ્ટ દરમિયાન યોજાનારા લોકમેળાને ધરોહર નામ આપવાનું કલેકટર પ્રભવ જોષી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. શ્રેષ્ઠ નામ આપતાં વિજેતાને રૂ. 5,000નો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામા આવશે. ઝછઙ ગેમ ઝોન અગ્નિકાંડને પગલે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વખતે કડક નિયમો સાથેની ઓછી રાઈડ્સ અને સ્ટોલ્સ રાખવામાં આવેલા છે.

- Advertisement -

રાજકોટનાં રેસકોર્સ મેદાનમાં સાતમ આઠમના તહેવારોમાં યોજાનારા લોકમેળામાં દર વર્ષે પાંચ દિવસમાં 15 લાખથી વધુ લોકો સૌરાષ્ટ્રભરમાંથી ઉમટી પડતા હોય છે ત્યારે તેને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ હોય છે. જોકે આ વખતે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ગંભીર દુર્ઘટના સર્જાતા તેમાં બાળકો સહિત 27 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા અને તે ઘટનાએ દેશભરમાં ચકચાર મચાવી હતી. જોકે, આ ઘટના બાદ રાજકોટમાં આગામી જન્માષ્ટમીમાં યોજાનારો લોકમેળો કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે યોજાવવાનો છે, ત્યારે આ વખતના લોકમેળાને ધરોહર નામ આપવામાં આવ્યું છે. રેસકોર્સ મેદાનમાં યોજાનારા લોકમેળામાં પીજીવીસીએલ દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલિંગ કરવામાં આવશે, તો આ સાથે જ દરેક સ્ટોલ ઉપર સીસીટીવી અને અગ્નિશામક યંત્રો ફરજિયાત બનાવવામાં આવ્યા છે. તો ભીડને કંટ્રોલ કરવા માટે ડ્રોનથી મોનિટરિંગ કરવામાં આવશે. ગત વર્ષે લોકમેળામાં 371 જેટલા સ્ટોલ હતા. જેમાંથી આ વખતે 70 સ્ટોલનો ઘટાડો કરી 235 કરી નાખવામાં આવ્યા છે. આ વખતે ટિકીટના દર નાની રાઇડ્સના રૂ. 30 તો મોટી રાઇડ્સના રૂ. 40 યથાવત રાખવામાં આવ્યા છે. વહિવટી તંત્ર દ્વારા ખાનગી મેળાના આયોજકોને આમંત્રિત કરવામાં આવતા આજે એક ખાનગી મેળા સંચાલકે રૂ. 1.27 કરોડમાં એક સાથે 31 પ્લોટ એટ્લે કે રાઇડ્સ ખરીદવા બોલી લગાવી હતી. જેથી તમામ મોટી રાઇડ્સ એક વ્યક્તિને આપવામાં આવેલી છે.

લોકમેળા માટે આ સાથે જ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ વધારવામાં આવ્યા છે. ગત વખતે ચાર એન્ટ્રી-એક્ઝિટ ગેટ હતા, તેના સ્થાને આ વખતે 5 એન્ટ્રી અને એક્ઝિટ ગેટ રાખવામાં આવ્યા છે. તો 2 ઈમરજન્સી એક્ઝિટ પણ રાખવામાં આવી છે. ઈન્કમટેક્સ કચેરી, બહુમાળી ભવન સામેથી, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ પાસે સહિતના 8 સ્થળો પર એન્ટ્રી ગેઈટ રાખવામાં આવનાર છે. આ એન્ટ્રી ગેઇટ પહોળા રાખવામાં આવશે. મહિલા પોલીસ સ્ટેશન સામેનો ગેઇટ આ વખતે ખોલવામાં આવશે. ફનવર્લ્ડની બાજુમાં ઇમરજન્સી એક્ઝિટ તો બાજુમાં આવેલા ગેટ પરથી એન્ટ્રી-એક્ઝિટ ગેટ છે. બાદમાં પોલીસ હેડ કવાર્ટર પાસે, મહિલા પોલીસ મથકની સામે, એરપોર્ટ રોડ સામેનો અને કિશાનપરા ચોક પાસેના ગેટ પરથી એન્ટ્રી-એક્ઝિટ રાખવામાં આવી છે.
રાજકોટના ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડ બાદ સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લામાં આવેલા 97 યાત્રાધામ અને ધાર્મિક સ્થળોમાં રૂ. 20 કરોડના ખર્ચે અંડર ગ્રાઉન્ડ લાઈનનું નેટવર્ક ઊભું કરવા માટે પીજીવીસીએલ દ્વારા એક્શન પ્લાન અમલી બનાવવામાં આવ્યો છે. શોર્ટ સર્કિટના કારણે રાજકોટમાં તાજેતરમાં થયેલી ઝછઙ ગેમ ઝોનની દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે વીજ કંપની પીજીવીસીએલ દ્વારા ધાર્મિક સ્થળો અને ખાસ કરીને આગામી જન્માષ્ટમીના તહેવારમાં જ્યા મેળાનું આયોજન થાય છે, તેવા સ્થળોએ અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાના પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે.

ગ્રાઉન્ડમાં વીજ કંપનીએ 21 ટ્રાન્સફોર્મરો નાખી દીધા

- Advertisement -

TRP ગેમ ઝોન અગ્નિ કાંડ દુર્ઘટના બાદ એલર્ટ સ્વરૂપે આ લોકમેળામાં આ વખતે સૌ પ્રથમવાર પીજીવીસીએલ (વીજકંપની) દ્વારા અન્ડરગ્રાઉન્ડ કેબલ નાખવામાં આવનાર છે. આ માટે રેસકોર્સ ગ્રાઉન્ડમાં વીજ કંપની દ્વારા 21 જેટલા ટ્રાન્સફોર્મરો પણ નાખી દેવામાં આવ્યા છે. વીજ કંપની દ્વારા નખાનારા અંડરગ્રાઉન્ડ કેબલમાંથી યાંત્રિક અને સ્ટોલના વેપારીઓને વીજ કનેકશન આપવામાં આવશે. 200 મીટરના વિસ્તારમાં ઙૠટઈક દ્વારા કેબલ પાથરવામાં આવ્યા છે. આ ઉપરાંત ક્રાઉડ કંટ્રોલની સાથે ચછ કોડ રાખવામાં આવશે. જે સ્કેન કરતા એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ કયા છે તે ખ્યાલ આવી જશે.

You Might Also Like

20મીએ દવાની દુકાનો બંધ રહેશે

બાલાજી હનુમાનજી મંદિરે સંધ્યા આરતીના સમયમાં ફેરફાર: શનિવારથી સાંજે 7:15 કલાકે આરતી થશે

23-24 શનિ-રવિ અને 25-26 હડતાળ SBI બૅન્ક ચાર દિવસ સુધી બંધ રહેશે

જંગલેશ્ર્વર ડિમોલિશનને 75 દિવસ થયા પરંતુ હજુ સુધી રોડ ન બન્યો!

35,00,000 વિદેશી પક્ષીઓ માટે ગુજરાત સુરક્ષિત આશ્રયસ્થાન

TAGGED: Lok Mela, Rajkot, RAJKOT LOK MELA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મરીન પીપાવાવ પોલીસે શંકાસ્પદ 395 લિટર ડીઝલના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો
Next Article ધ્રાંગધ્રા નગરપાલિકામાં રૂ.1.43 કરોડની હરાજી બાદ લોકમેળો માણવા આવતી જાહેર જનતાનું શું?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

20મીએ દવાની દુકાનો બંધ રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ફાઈલોમાં પ્રોબ્લેમ ન હોય તો સમયસર ક્લિયર કરવાની પ્રેક્ટિસ પાડો : સંઘવી
પોરબંદરના બાહોશ PI આર.સી. કાનમિયાની ACBમાં બદલી: ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ, પ્રજામાં મિશ્ર લાગણી
બાલાજી હનુમાનજી મંદિરે સંધ્યા આરતીના સમયમાં ફેરફાર: શનિવારથી સાંજે 7:15 કલાકે આરતી થશે
23-24 શનિ-રવિ અને 25-26 હડતાળ SBI બૅન્ક ચાર દિવસ સુધી બંધ રહેશે
ભાવનગરમાં દારૂ પીને નાયબ મામલતદારે ધમાલ મચાવી !
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

20મીએ દવાની દુકાનો બંધ રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

બાલાજી હનુમાનજી મંદિરે સંધ્યા આરતીના સમયમાં ફેરફાર: શનિવારથી સાંજે 7:15 કલાકે આરતી થશે

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

23-24 શનિ-રવિ અને 25-26 હડતાળ SBI બૅન્ક ચાર દિવસ સુધી બંધ રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?