By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હાફિઝ સઈદ બાંગ્લાદેશ મારફતે ભારત પર હુમલાની યોજના બનાવી રહ્યો છે: રિપોર્ટ
    14 hours ago
    મુનીરને મળ્યા વધુ અધિકાર: પરમાણુ હથિયાર અને ત્રણેય સેનાઓ પર કંટ્રોલ
    14 hours ago
    દિલ્હી વિસ્ફોટ બાદ પાકિસ્તાન વાયુસેના એલર્ટ
    15 hours ago
    ઈસ્લામાબાદ કોર્ટ પાસે કારમાં સિલિન્ડર ફાટવાથી બ્લાસ્ટ, 12ના મોત, 20થી વધુ ઘાયલ
    16 hours ago
    અમેરિકા: સેનેટે ફંડિંગ પેકેજને મંજૂરી આપી, તેને ગૃહમાં મોકલીને સરકારી શટડાઉનનો અંત આવશે
    17 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તિરુપતિમાં મુકેશ અંબાણી તરફથી અન્ન પ્રસાદમ ટ્રસ્ટ માટે અદ્યતન રસોડું ભેટ
    14 hours ago
    હાઈવે રક્તરંજિત: માર્ગ અકસ્માતમાં મૃત્યુ દર 30 વર્ષના ઉચ્ચ સ્તરે
    15 hours ago
    બિહાર ચૂંટણી બીજા તબક્કાનું મતદાન: બપોરે 1 વાગ્યા સુધીમાં 47.62% મતદાન થયું
    15 hours ago
    11 રાજ્યોમાં હાઈ એલર્ટ
    15 hours ago
    દિલ્હીનું આઝાદ મેદાન પણ ટાર્ગેટ પર હતું
    15 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    2 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    5 days ago
    RCB વેચાવાની તૈયારીમાં: 2026 IPL પહેલા વેચાણ પ્રક્રિયા પૂર્ણ થશે
    6 days ago
    લીગ ક્રિકેટમાં દરેક દેશના ખેલાડીઓને રમવાની તક મળવી જોઈએ..’ વસીમ અકરમ
    6 days ago
    નમો 1: હરમનપ્રીત કૌર, ટીમ ઈન્ડિયાએ PM મોદીને ખાસ હસ્તાક્ષરવાળી જર્સી ભેટમાં આપી
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    મારા પિતા ધર્મેન્દ્ર હજુ જીવિત છે અને તબિયતમાં સુધારો પણ આવી રહ્યો છે
    16 hours ago
    2027માં બાપ-બેટા સાથે મળીને ફિલ્મ બનાવશે
    4 days ago
    ભૂતપૂર્વ અભિનેત્રી ઝરીન ખાનનું કાર્ડિયાક અરેસ્ટથી અવસાન
    5 days ago
    વિક્કી- કેટરીનાના ઘરે નાના રાજકુમારની કિલકારી ગુંજી
    5 days ago
    લોકપ્રિય પ્રવાસ ઈન્ફ્લુએન્સર અને ફોટોગ્રાફર અનુનય સૂદનું 32 વર્ષની વયે અવસાન થયું
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મુખ્યમંત્રી મમતા બેનર્જી પહોંચ્યા રેલ દુર્ઘટના સ્થળે: મીડિયાને સંબોધન કરતી વખતે દર્શાવ્યું આ કારણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > મુખ્યમંત્રી મમતા બેનર્જી પહોંચ્યા રેલ દુર્ઘટના સ્થળે: મીડિયાને સંબોધન કરતી વખતે દર્શાવ્યું આ કારણ
ખાસ-ખબરરાષ્ટ્રીય

મુખ્યમંત્રી મમતા બેનર્જી પહોંચ્યા રેલ દુર્ઘટના સ્થળે: મીડિયાને સંબોધન કરતી વખતે દર્શાવ્યું આ કારણ

Khaskhabar Editor
Last updated: 2023/06/03 at 5:19 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

ઓડિશા દુર્ઘટના બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પહોંચ્યા બાલાસોર, મુખ્યમંત્રી મમતાએ નજીકમાં ઉભેલા રેલવે મંત્રીને આ રૂટ પર કવચ સિસ્ટમ ન હોવાનું કારણ પૂછ્યું

ઓડિશાના બાલાસોર દુર્ઘટના બાદ હવે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પણ બાલાસોર પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે અકસ્માત સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ તરફ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. મીડિયા સાથેની વાતચીત દરમિયાન મુખ્યમંત્રી મમતાએ નજીકમાં ઉભેલા રેલવે મંત્રીને આ રૂટ પર કવચ સિસ્ટમ ન હોવાનું કારણ પૂછ્યું હતું.

- Advertisement -

મુખ્યમંત્રી મમતા બેનરજી અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ હોમ સ્ટેટ હોવાના કારણે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પહેલાથી જ ત્યાં હાજર હતા. અશ્વિની વૈષ્ણવ મમતાનું આગમન થતાં જ તેમનું સ્વાગત કરી ઘટનાસ્થળે લઈ ગયા હતા અને રેલ્વેના વરિષ્ઠ અધિકારીઓને તેમની સાથે નિરીક્ષણ કરવા માટે મોકલ્યા હતા.

#WATCH | At the site of #BalasoreTrainAccident, West Bengal CM and former Railways Minister Mamata Banerjee says, "Coromandel is one of the best express trains. I was the Railway Minister thrice. From what I saw, this is the biggest railway accident of the 21st century. Such… pic.twitter.com/aOCjfoCbvF

— ANI (@ANI) June 3, 2023

- Advertisement -

મીડિયાને સંબોધિત કરતી વખતે શું કહ્યું ?
આ તરફ મીડિયાને સંબોધિત કરતી વખતે બંને નેતાઓ એકસાથે ઉભા રહ્યા અને આ દરમિયાન રેલવે મંત્રી અને સીએમ મમતા વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી. મમતા બેનર્જીએ મીડિયાને કહ્યું, તે ઓડિશા સરકાર સાથે સંકલનમાં કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, અમે એક ડૉક્ટર અને એમ્બ્યુલન્સ મોકલી છે અને તેની પાસે એન્ટિ-કોલિઝન ડિવાઇસ નથી.

મમતા બેનરજીએ કહ્યું કે, જેનું જીવન ગુમાવ્યું છે, તે જીવન પાછું નહીં મળે, તેથી હવે બચાવ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, રેલ્વેમાં તાલમેલનો અભાવ છે, કેમેરાની સામે રેલ્વે મંત્રી અને મમતા બેનર્જી વચ્ચે મૃતકોના આંકડા અને બચાવ કામગીરીને લઈને ચર્ચા થઈ હતી. સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે લોકો હજુ પણ ત્રણ બોગીમાં ફસાયેલા છે, જ્યારે રેલ્વે મંત્રીએ આને ખોટું કહ્યું અને તેમને માહિતી આપી કે રેલ્વેએ તેનું બચાવ કાર્ય પૂર્ણ કરી લીધું છે.

You Might Also Like

તિરુપતિમાં મુકેશ અંબાણી તરફથી અન્ન પ્રસાદમ ટ્રસ્ટ માટે અદ્યતન રસોડું ભેટ

હાઈવે રક્તરંજિત: માર્ગ અકસ્માતમાં મૃત્યુ દર 30 વર્ષના ઉચ્ચ સ્તરે

બિહાર ચૂંટણી બીજા તબક્કાનું મતદાન: બપોરે 1 વાગ્યા સુધીમાં 47.62% મતદાન થયું

11 રાજ્યોમાં હાઈ એલર્ટ

દિલ્હીનું આઝાદ મેદાન પણ ટાર્ગેટ પર હતું

TAGGED: balasoretrainaccident, mamatabanerjee, odisha, WESTBENGAL
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વડાપ્રધાન મોદી રેલ દુર્ઘટનાસ્થળે પહોંચશે: હોસ્પીટલમાં ઘાયલોને મળશે
Next Article દિલ્હીમાં અમિત શાહ અને કુસ્તીબાજો વચ્ચે યોજાઇ મુલાકાત: શું આવશે બ્રિજભૂષણ કેસમાં નવો વળાંક

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

હાફિઝ સઈદ બાંગ્લાદેશ મારફતે ભારત પર હુમલાની યોજના બનાવી રહ્યો છે: રિપોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
વાંકાનેરની જામસર ચોકડીથી માટેલ ગામના રોડનું કામ ઝડપથી પૂર્ણ કરાવવા માંગ
હળવદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ઢગલામાં આગ: 500 મણ કપાસ બળી ગયો
દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ બાદ હળવદમાં પોલીસનું સઘન ચેકિંગ
મોરબીમાં ઇન્ડિયા’ઝ ગ્રેટેસ્ટ ટેલેન્ટ શૉ સીઝન 8 માટે મેગા ઑડિશનનું આયોજન
રાજપર ગામે પીવાના પાણીની લાઈનમાંથી અચાનક મૃત માછલાં નીકળતાં હાહાકાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

તિરુપતિમાં મુકેશ અંબાણી તરફથી અન્ન પ્રસાદમ ટ્રસ્ટ માટે અદ્યતન રસોડું ભેટ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાષ્ટ્રીય

હાઈવે રક્તરંજિત: માર્ગ અકસ્માતમાં મૃત્યુ દર 30 વર્ષના ઉચ્ચ સ્તરે

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાષ્ટ્રીય

બિહાર ચૂંટણી બીજા તબક્કાનું મતદાન: બપોરે 1 વાગ્યા સુધીમાં 47.62% મતદાન થયું

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?