By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    2 days ago
    ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ સમાપ્ત : હોર્મુઝ ફરી ખુલશે
    2 days ago
    ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
    4 days ago
    AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
    4 days ago
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    1 day ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    4 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    4 days ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    5 days ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    2 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    5 days ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    6 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    7 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    4 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    5 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    4 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    5 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    6 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    7 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    7 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: BJP VS RSS: ભગવાન રામે ન્યાય કર્યો, કોઈને સંપૂર્ણ સત્તા ના આપી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > BJP VS RSS: ભગવાન રામે ન્યાય કર્યો, કોઈને સંપૂર્ણ સત્તા ના આપી
રાષ્ટ્રીય

BJP VS RSS: ભગવાન રામે ન્યાય કર્યો, કોઈને સંપૂર્ણ સત્તા ના આપી

Khaskhabar Editor
Last updated: 2024/06/14 at 5:39 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

અભિમાનના કારણે ભાજપ ઊંધા માથે પછડાઈ: RSSના ઈન્દ્રેશે કર્યા પ્રહાર

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.14

- Advertisement -

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય ઈન્દ્રેશ કુમારે કહ્યું- રામ દરેક સાથે ન્યાય કરે છે. જરા 2024ની લોકસભા ચૂંટણી પર નજર નાખો. જેઓ રામની પૂજા કરતા હતા, પરંતુ ધીમે ધીમે અભિમાની બની ગયા હતા. તે પાર્ટીને સૌથી મોટી પાર્ટી જાહેર કરવામાં આવી હતી. તેમની પાસે જે સંપૂર્ણ અધિકારો હોવા જોઈએ, તેમની પાસે જે તાકાત હોવી જોઈએ તે ભગવાને અભિમાનને કારણે આપી નહી.

RSS નેતા ઈન્દ્રેશ કુમારે જયપુર નજીક કનોટા ખાતે ‘રામરથ અયોધ્યા યાત્રા દર્શન પૂજન સમારોહ’માં સંબાધન કર્યું હતું. તેમણે કહ્યું, જે પાર્ટીએ (ભગવાન રામ)ની ભક્તિ કરી, પરંતુ તે અભિમાની બની ગઈ, તેને 241 પર રોકી દેવામાં આવી, પરંતુ તેને સૌથી મોટો પક્ષ બનાવવામાં આવ્યો. તેમણે સ્પષ્ટપણે ઈન્ડિયા ગઠબંધનનો ઉલ્લેખ કરતા કહ્યું, અને રામમાં વિશ્વાસ ન ધરાવતા લોકોને એકસાથે 234 પર રોકી દેવામાં આવ્યા હતા. ઈન્દ્રેશ કુમાર જયપુર નજીક કનોટામાં રામરથ અયોધ્યા યાત્રા દર્શન પૂજા સમારોહમાં બોલી રહ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, રામનો વિરોધ કરનારાઓને બિલકુલ તાકાત આપી નથી, તેમાંથી કોઈને સત્તા આપી નથી. બધા મળીને (INDIA ગઠબંધન) પણ નંબર-1 ન બન્યું, પરંતુ નંબર-2 પર ઊભું રહ્યું. તેથી ભગવાનનો ન્યાય ગજબનો નથી, તે સાચો અને ખૂબ આનંદપ્રદ છે.

તેથી જે પક્ષે ભક્તિ કરી અને અભિમાન આવી ગયું હતું, તે પક્ષને 241 પર રોકી દીધો, પણ સૌથી મોટો બનાવી દીધી. જેમને રામમાં શ્રદ્ધા ન હતી, તેઓને વિશ્ર્વાસસ નહતો. તેઓ એકસાથે 234 પર અટકી ગયા હતા. કહ્યું- તમારી સજા એ છે કે તમે સફળ નહીં થઈ શકો.

- Advertisement -

જ્યારે અયોધ્યાથી ભાજપના ઉમેદવાર લલ્લુસિંહે જનતા પર અત્યાચાર કર્યો ત્યારે રામજીએ તેમને 5 વર્ષનો આરામ આપ્યો
અયોધ્યાથી ભાજપના ઉમેદવાર લલ્લુસિંહની હાર પર ઈન્દ્રેશ કુમારે કહ્યું કે જે રામની પૂજા કરે છે અને પછી તેને અભિમાન આવી જાય છે, જે રામનો વિરોધ કરે છે તેઓ આપોઆપ બરબાદ થઈ જાય છે. જ્યારે લલ્લુસિંહે જનતા પર અત્યાચાર કર્યો હતો ત્યારે રામજીએ કહ્યું હતું કે 5 વર્ષ આરામ કરો, આગામી વખતે જોઈશું.
ઈન્દ્રેશ કુમારે પણ રામ દ્વારા સીતાના ત્યાગ પાછળની નવી કહાની કહીને ભાજપને સલાહ આપી હતી. તેમણે કહ્યું કે રામ તેમના રાજ્યમાં દર 100 વર્ષે અશ્વમેધ યજ્ઞ કરતા હતા, જેથી તેમના રાજ્યમાં કોઈ ભૂખ્યું ન રહે, કોઈ વંચિત ન રહે, કોઈ શિક્ષણ વિના ન રહે, કોઈ દુ:ખી ન રહે. આજ સુધી રામ જેવું મોટું રાજ્ય કોઈને મળ્યું નથી.
ઇન્દ્રેશ કુમારે કહ્યું – અંતે એક સમય એવો આવે છે જ્યારે માતા સીતાએ આવીને કહ્યું – તમારા રાજ્યમાં લોકો શંકા કરવા લાગ્યા છે કે તમે ભોગવિલાસમાં તો નહીં લાગી જાઓને. તમે તમારા સંબંધીઓ અને ભાઈઓના હિતમાં ફસાઈ જશો નહીં. તમારામાં સત્તાનું અભિમાન તો નહીં આવે ત્યારે સીતાએ આ વાતની ચર્ચા કરી તો રામે સીતાને પૂછ્યું કે મારે કઈ બાબતનો ત્યાગ કરવાનો છે.

સીતાએ કહ્યું તમારા પ્રિયતમ કોણ છે? તમારે એ પ્રિયતમનો ત્યાગ કરવો જોઈએ. દુનિયા તમને કાયમ ઉદાહરણ તરીકે માનીને તમારો આદર કરશે. તેથી રામે ચર્ચા કર્યા પછી જ સીતાનો ત્યાગ કરવાનો વિચાર કર્યો હતો. નક્કી થયું કે જ્યાં સુધી સીતા વનવાસમાં રહેશે ત્યાં સુધી હનુમાનજી તેમના સેવક અને દૂત બનીને તેમની સાથે રહેશે.
ઈન્દ્રેશ કુમારે કહ્યું- જ્યાં સુધી સીતા ત્યાગમાં રહ્યાં, હનુમાન સેવક બનીને તેમની સેવા કરતા રહ્યા. સીતા જાણતાં હતાં કે રામ શું વિચારે છે, રામ જાણતા હતા કે સીતા શું કરે છે. આ પછી, રામ પૃથ્વી પર જેટલાં વર્ષો રહ્યાં, તેટલાં વર્ષો સુધી તેમને શાહીસુખ ભોગવ્યું નહોતું. તેઓ મહેલમાં પાથરેલી સાદડી પર સૂતા હતા અને ક્યારેય સિંહાસન પર બેઠા નહોતા.

કોણ છે ઈન્દ્રેશ કુમાર ?


ઈન્દ્રેશ કુમાર RSSના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય અને મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સંરક્ષક છે. તેઓ સંઘમાં વરિષ્ઠ પ્રચારક પણ રહી ચૂક્યા છે. તેમણે મુસ્લિમોને સંઘની વિચારધારા સાથે જોડવા માટે 2002માં મુસ્લિમ રાષ્ટ્રીય મંચની સ્થાપના કરી હતી. ઈન્દ્રેશ કુમારે ભૂતપૂર્વ સૈનિકો માટેની સંસ્થા હિમાલય પરિવારની પણ સ્થાપના કરી છે. તેઓ જમ્મુ-કાશ્મીરમાં પ્રાંતીય પ્રચારક પણ રહી ચૂક્યા છે. ઇન્દ્રેશ કુમાર પણ રાજસ્થાન સાથે સંકળાયેલા છે.

મોહન ભાગવતે શું કહ્યું હતું?


ઈન્દ્રેશ કુમારની આ ટિપ્પણી આરએસએસના વડા મોહન ભાગવતના નિવેદનના થોડા દિવસો બાદ આવી છે. મોહન ભાગવતે કહ્યું હતું કે એક સાચા ‘સેવક’માં કોઈ અભિમાન નથી હોતું અને ‘ગરિમા’ જાળવીને લોકોની સેવા કરે છે. મોહન ભાગવતે નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં વધુમાં કહ્યું હતું કે, જે સાચો સેવક છે, તે મર્યાદાઓનું પાલન કરે છે. તેનામાં કોઈ અભિમાન નથી આવતું કે મેં આ કામ કર્યું. માત્ર તે જ સાચો સેવક કહેવાનો અધિકારી છે. એક સાચો ‘સેવક’ ગરિમાને જાળવે છે. ‘મેં આ કામ કર્યું’ એમ કહેવાનું તેનામાં અભિમાન નથી હોતું. તે વ્યક્તિ જ સાચો ’સેવક’ કહી શકાય.

You Might Also Like

NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ

આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ

ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું

હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે

“કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો

TAGGED: BJP, BJP VS RSS, Indresh Kumar, Mohan Bhagwat, RSS
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાંસદ યુસુફ પઠાણ વિવાદમાં ફસાયા: સરકારી જમીન પર દબાણ કરતા જબરો વિવાદ
Next Article મહંત સ્વામી આવ્યા મહા ઊપાધિ લાવ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

જસદણની સદીઓ જૂની ‘પટારી’ હસ્તકલાને મળ્યો વૈશ્વિક GI ટેગ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાણી-પીણાના ભેળસેળિયાઓની સાથે સાથે ઇન્ફ્લૂએન્સર્સને પણ દંડો
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની કાલે બેઠકઃ રેસકોર્સમાં લાઈટિંગ લગાડવા સહિતની 13 દરખાસ્તો પર નિર્ણય
બાલાજી થાળમાં જમવા જતા પહેલાં 100 વાર વિચારજોઃ રસોડામાંથી નીકળ્યા ધનેડા
અમરેલીમાં સિંહે યુવકનો શિકાર કર્યો, માથું ધડથી અલગ કર્યું, આખું શરીર ખાઈ ગયો
જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
રાષ્ટ્રીય

ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું

khaskhabarrajkot khaskhabarrajkot 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?