By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડામાં ‘ફોર બ્રધર્સ’ ગેંગનો સફાયો: ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ
    5 hours ago
    બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
    1 day ago
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    3 days ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    3 days ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CNGમાં ₹2નો ભાવવધારો
    3 hours ago
    દરેક IAS-IPSનો દર વર્ષે નાર્કો ટેસ્ટ કરો: ભ્રષ્ટાચાર સામે UPના કોન્સ્ટેબલનું રણશિંગુ
    3 hours ago
    ફરી યુદ્ધ ભડક્યું
    3 hours ago
    રણવીર સિંહને હવે કોઈ ફિલ્મમાં નહીં લે!
    3 hours ago
    સોશિયલ મીડિયા પર ધમાકો મચાવનાર કોકરોચ જનતા પાર્ટીનો વિવાદ હાઈકોર્ટમાં: X હેન્ડલ બ્લોક થતાં સ્થાપક પહોંચ્યા અદાલત
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ: ચાર ટીમો વચ્ચે અનોખો સંયોગ, દરેક પાસે છે માત્ર એક-એક ટ્રોફી
    3 hours ago
    કોહલી સાથે માથાકૂટ બાદ ટ્રેવિસ હેડના પરિવારને અપશબ્દો બોલાયા, પત્ની જેસિકાનું દર્દ છલકાયું
    1 day ago
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    3 days ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    3 days ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    4 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    4 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: BJP VS RSS: ભગવાન રામે ન્યાય કર્યો, કોઈને સંપૂર્ણ સત્તા ના આપી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > BJP VS RSS: ભગવાન રામે ન્યાય કર્યો, કોઈને સંપૂર્ણ સત્તા ના આપી
રાષ્ટ્રીય

BJP VS RSS: ભગવાન રામે ન્યાય કર્યો, કોઈને સંપૂર્ણ સત્તા ના આપી

Khaskhabar Editor
Last updated: 2024/06/14 at 5:39 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

અભિમાનના કારણે ભાજપ ઊંધા માથે પછડાઈ: RSSના ઈન્દ્રેશે કર્યા પ્રહાર

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.14

- Advertisement -

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય ઈન્દ્રેશ કુમારે કહ્યું- રામ દરેક સાથે ન્યાય કરે છે. જરા 2024ની લોકસભા ચૂંટણી પર નજર નાખો. જેઓ રામની પૂજા કરતા હતા, પરંતુ ધીમે ધીમે અભિમાની બની ગયા હતા. તે પાર્ટીને સૌથી મોટી પાર્ટી જાહેર કરવામાં આવી હતી. તેમની પાસે જે સંપૂર્ણ અધિકારો હોવા જોઈએ, તેમની પાસે જે તાકાત હોવી જોઈએ તે ભગવાને અભિમાનને કારણે આપી નહી.

RSS નેતા ઈન્દ્રેશ કુમારે જયપુર નજીક કનોટા ખાતે ‘રામરથ અયોધ્યા યાત્રા દર્શન પૂજન સમારોહ’માં સંબાધન કર્યું હતું. તેમણે કહ્યું, જે પાર્ટીએ (ભગવાન રામ)ની ભક્તિ કરી, પરંતુ તે અભિમાની બની ગઈ, તેને 241 પર રોકી દેવામાં આવી, પરંતુ તેને સૌથી મોટો પક્ષ બનાવવામાં આવ્યો. તેમણે સ્પષ્ટપણે ઈન્ડિયા ગઠબંધનનો ઉલ્લેખ કરતા કહ્યું, અને રામમાં વિશ્વાસ ન ધરાવતા લોકોને એકસાથે 234 પર રોકી દેવામાં આવ્યા હતા. ઈન્દ્રેશ કુમાર જયપુર નજીક કનોટામાં રામરથ અયોધ્યા યાત્રા દર્શન પૂજા સમારોહમાં બોલી રહ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, રામનો વિરોધ કરનારાઓને બિલકુલ તાકાત આપી નથી, તેમાંથી કોઈને સત્તા આપી નથી. બધા મળીને (INDIA ગઠબંધન) પણ નંબર-1 ન બન્યું, પરંતુ નંબર-2 પર ઊભું રહ્યું. તેથી ભગવાનનો ન્યાય ગજબનો નથી, તે સાચો અને ખૂબ આનંદપ્રદ છે.

તેથી જે પક્ષે ભક્તિ કરી અને અભિમાન આવી ગયું હતું, તે પક્ષને 241 પર રોકી દીધો, પણ સૌથી મોટો બનાવી દીધી. જેમને રામમાં શ્રદ્ધા ન હતી, તેઓને વિશ્ર્વાસસ નહતો. તેઓ એકસાથે 234 પર અટકી ગયા હતા. કહ્યું- તમારી સજા એ છે કે તમે સફળ નહીં થઈ શકો.

- Advertisement -

જ્યારે અયોધ્યાથી ભાજપના ઉમેદવાર લલ્લુસિંહે જનતા પર અત્યાચાર કર્યો ત્યારે રામજીએ તેમને 5 વર્ષનો આરામ આપ્યો
અયોધ્યાથી ભાજપના ઉમેદવાર લલ્લુસિંહની હાર પર ઈન્દ્રેશ કુમારે કહ્યું કે જે રામની પૂજા કરે છે અને પછી તેને અભિમાન આવી જાય છે, જે રામનો વિરોધ કરે છે તેઓ આપોઆપ બરબાદ થઈ જાય છે. જ્યારે લલ્લુસિંહે જનતા પર અત્યાચાર કર્યો હતો ત્યારે રામજીએ કહ્યું હતું કે 5 વર્ષ આરામ કરો, આગામી વખતે જોઈશું.
ઈન્દ્રેશ કુમારે પણ રામ દ્વારા સીતાના ત્યાગ પાછળની નવી કહાની કહીને ભાજપને સલાહ આપી હતી. તેમણે કહ્યું કે રામ તેમના રાજ્યમાં દર 100 વર્ષે અશ્વમેધ યજ્ઞ કરતા હતા, જેથી તેમના રાજ્યમાં કોઈ ભૂખ્યું ન રહે, કોઈ વંચિત ન રહે, કોઈ શિક્ષણ વિના ન રહે, કોઈ દુ:ખી ન રહે. આજ સુધી રામ જેવું મોટું રાજ્ય કોઈને મળ્યું નથી.
ઇન્દ્રેશ કુમારે કહ્યું – અંતે એક સમય એવો આવે છે જ્યારે માતા સીતાએ આવીને કહ્યું – તમારા રાજ્યમાં લોકો શંકા કરવા લાગ્યા છે કે તમે ભોગવિલાસમાં તો નહીં લાગી જાઓને. તમે તમારા સંબંધીઓ અને ભાઈઓના હિતમાં ફસાઈ જશો નહીં. તમારામાં સત્તાનું અભિમાન તો નહીં આવે ત્યારે સીતાએ આ વાતની ચર્ચા કરી તો રામે સીતાને પૂછ્યું કે મારે કઈ બાબતનો ત્યાગ કરવાનો છે.

સીતાએ કહ્યું તમારા પ્રિયતમ કોણ છે? તમારે એ પ્રિયતમનો ત્યાગ કરવો જોઈએ. દુનિયા તમને કાયમ ઉદાહરણ તરીકે માનીને તમારો આદર કરશે. તેથી રામે ચર્ચા કર્યા પછી જ સીતાનો ત્યાગ કરવાનો વિચાર કર્યો હતો. નક્કી થયું કે જ્યાં સુધી સીતા વનવાસમાં રહેશે ત્યાં સુધી હનુમાનજી તેમના સેવક અને દૂત બનીને તેમની સાથે રહેશે.
ઈન્દ્રેશ કુમારે કહ્યું- જ્યાં સુધી સીતા ત્યાગમાં રહ્યાં, હનુમાન સેવક બનીને તેમની સેવા કરતા રહ્યા. સીતા જાણતાં હતાં કે રામ શું વિચારે છે, રામ જાણતા હતા કે સીતા શું કરે છે. આ પછી, રામ પૃથ્વી પર જેટલાં વર્ષો રહ્યાં, તેટલાં વર્ષો સુધી તેમને શાહીસુખ ભોગવ્યું નહોતું. તેઓ મહેલમાં પાથરેલી સાદડી પર સૂતા હતા અને ક્યારેય સિંહાસન પર બેઠા નહોતા.

કોણ છે ઈન્દ્રેશ કુમાર ?


ઈન્દ્રેશ કુમાર RSSના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય અને મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સંરક્ષક છે. તેઓ સંઘમાં વરિષ્ઠ પ્રચારક પણ રહી ચૂક્યા છે. તેમણે મુસ્લિમોને સંઘની વિચારધારા સાથે જોડવા માટે 2002માં મુસ્લિમ રાષ્ટ્રીય મંચની સ્થાપના કરી હતી. ઈન્દ્રેશ કુમારે ભૂતપૂર્વ સૈનિકો માટેની સંસ્થા હિમાલય પરિવારની પણ સ્થાપના કરી છે. તેઓ જમ્મુ-કાશ્મીરમાં પ્રાંતીય પ્રચારક પણ રહી ચૂક્યા છે. ઇન્દ્રેશ કુમાર પણ રાજસ્થાન સાથે સંકળાયેલા છે.

મોહન ભાગવતે શું કહ્યું હતું?


ઈન્દ્રેશ કુમારની આ ટિપ્પણી આરએસએસના વડા મોહન ભાગવતના નિવેદનના થોડા દિવસો બાદ આવી છે. મોહન ભાગવતે કહ્યું હતું કે એક સાચા ‘સેવક’માં કોઈ અભિમાન નથી હોતું અને ‘ગરિમા’ જાળવીને લોકોની સેવા કરે છે. મોહન ભાગવતે નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં વધુમાં કહ્યું હતું કે, જે સાચો સેવક છે, તે મર્યાદાઓનું પાલન કરે છે. તેનામાં કોઈ અભિમાન નથી આવતું કે મેં આ કામ કર્યું. માત્ર તે જ સાચો સેવક કહેવાનો અધિકારી છે. એક સાચો ‘સેવક’ ગરિમાને જાળવે છે. ‘મેં આ કામ કર્યું’ એમ કહેવાનું તેનામાં અભિમાન નથી હોતું. તે વ્યક્તિ જ સાચો ’સેવક’ કહી શકાય.

You Might Also Like

CNGમાં ₹2નો ભાવવધારો

દરેક IAS-IPSનો દર વર્ષે નાર્કો ટેસ્ટ કરો: ભ્રષ્ટાચાર સામે UPના કોન્સ્ટેબલનું રણશિંગુ

ફરી યુદ્ધ ભડક્યું

રણવીર સિંહને હવે કોઈ ફિલ્મમાં નહીં લે!

સોશિયલ મીડિયા પર ધમાકો મચાવનાર કોકરોચ જનતા પાર્ટીનો વિવાદ હાઈકોર્ટમાં: X હેન્ડલ બ્લોક થતાં સ્થાપક પહોંચ્યા અદાલત

TAGGED: BJP, BJP VS RSS, Indresh Kumar, Mohan Bhagwat, RSS
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાંસદ યુસુફ પઠાણ વિવાદમાં ફસાયા: સરકારી જમીન પર દબાણ કરતા જબરો વિવાદ
Next Article મહંત સ્વામી આવ્યા મહા ઊપાધિ લાવ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબીની મચ્છુ નદીના કાંઠે 1200 વીઘામાં 500 લોકોએ 37 દિવસમાં 10 લાખ વૃક્ષોનું વાવેતર કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
માળિયા હાઈવે પર ટ્રક – કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: 4 લોકોના મોત
ગેરકાયદે બાંધકામને બચાવવા T.P. વિભાગ પર ગંભીર આક્ષેપ : કૉંગ્રેસે કોર્ટનો દરવાજો ખખડાવ્યો
સ્માર્ટ સિટીના દાવા પોકળ: રાજકોટ મનપાના સિવિક સેન્ટરનું સર્વર ઠપ
‘જૈન સ્વીટ’માં લોકોના આરોગ્ય સાથે ચેડાં: વાસી લોટ, પડતર સમોસા – પપૈયાનો નાશ કરાયો
રિનોવેશનના નામે માર્કેટ ખાલી કરાવી, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા વગર બુલડોઝર ફેરવાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

CNGમાં ₹2નો ભાવવધારો

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

દરેક IAS-IPSનો દર વર્ષે નાર્કો ટેસ્ટ કરો: ભ્રષ્ટાચાર સામે UPના કોન્સ્ટેબલનું રણશિંગુ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

ફરી યુદ્ધ ભડક્યું

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?