By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હમાસ ગાઝા પર કબજો છોડશે, બંધકોને મુક્ત કરશે
    4 hours ago
    તાલિબાન સરકારના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી આવશે ભારતની મુલાકાતે
    6 hours ago
    POKમાં સૌથી વધુ વસ્તી હિન્દૂ કે મુસ્લિમની છે ? ચાલો જાણીયે
    6 hours ago
    રશિયન સેના દ્વારા અનેક યુક્રેનિયન સૈન્ય ઠેકાણા અને ગેસ પ્લાન્ટન પર હુમલો
    7 hours ago
    જાપાન/ સાને તાકાઇચી એલડીપીના નવા નેતા તરીકે ચૂંટાયા, ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા પીએમ બનશે
    7 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદી 8 ઓક્ટોબરે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે
    4 hours ago
    પ્રિલિમ્સ પુરી થતા જ આવી જશે આન્સર કી, UPSCનો નિર્ણય
    4 hours ago
    ભારતીય ન્યાયતંત્ર કાયદાના શાસન માટે છે, બુલડોઝર ન્યાય માટે નહીં; પોતાના ચુકાદાને ટાંકે છે: મોરેશિયસમાં CJI BR ગવઈ
    6 hours ago
    નવ બાળકોના મૃત્યુ બાદ મધ્યપ્રદેશ સરકારે કોલ્ડ્રીફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો
    6 hours ago
    ફ્લિપકાર્ડ, ઝોમેટો જેવી ઇ-કોમર્સ કંપની એક્સ્ટ્રા ડિલિવરી ચાર્જ લે છે તો તેમની સામે કાર્યવાહી થશે
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ
    4 hours ago
    Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ
    5 days ago
    ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!
    5 days ago
    ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે?
    5 days ago
    પાકિસ્તાની કેપ્ટ પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરશે
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોલિવૂડના મોટા સ્ટાર્સની કમાણી હવે માત્ર ફિલ્મો પર નિર્ભર નથી
    2 days ago
    શિલ્પા અને રાજને થાઈલેન્ડ ત્રણ દિવસના વેકેશન પર જવાની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી
    2 days ago
    શ્રદ્ધા કપૂરે એનિમેટેડ ફિલ્મ ‘છોટી સ્ત્રી’ની જાહેરાત કરી
    5 days ago
    દિલજીત -પરિણિતીની અમર સિંહ ચમકીલા માટે ઇન્ટરનેશનલ એમી એવોર્ડ માટે નોમિનેટ
    1 week ago
    સરદારજી 3 વિવાદ બાદ દિલજીત દોસાંઝે ભારત-પાકિસ્તાનની મેચો પર કટાક્ષ કર્યો
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
    3 days ago
    આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે
    1 week ago
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    2 weeks ago
    શક્તિ અને આરાધનાના પર્વનો પ્રારંભ
    2 weeks ago
    આજે અનંત ચતુર્દશી: દુર્લભ સંયોગ હોવાથી આ નિયમોનું પાલન અવશ્ય કરો
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ
    1 week ago
    રેસકોર્સના ગાર્ડનમાં ગંદકી અને ઉંદરોનો અસહ્ય ત્રાસ
    1 week ago
    આસિસ્ટન્ટ પ્રોફેસર ભાવિક કંટેસરિયા, ભાવેશ રાબા અને પલક સખીયાને ભરતીના ડાયરેક્ટ ઓર્ડરની લ્હાણી
    2 weeks ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેનની ગાડી ‘લોગ બૂક’ કોણ મેઈન્ટેઈન કરે છે?
    3 weeks ago
    VC ઉત્પલ જોશીના રાજમાં સંઘી-સવર્ણોને ઘી-કેળા!
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: BJP VS RSS: ભગવાન રામે ન્યાય કર્યો, કોઈને સંપૂર્ણ સત્તા ના આપી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > BJP VS RSS: ભગવાન રામે ન્યાય કર્યો, કોઈને સંપૂર્ણ સત્તા ના આપી
રાષ્ટ્રીય

BJP VS RSS: ભગવાન રામે ન્યાય કર્યો, કોઈને સંપૂર્ણ સત્તા ના આપી

Khaskhabar Editor
Last updated: 2024/06/14 at 5:39 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

અભિમાનના કારણે ભાજપ ઊંધા માથે પછડાઈ: RSSના ઈન્દ્રેશે કર્યા પ્રહાર

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.14

- Advertisement -

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય ઈન્દ્રેશ કુમારે કહ્યું- રામ દરેક સાથે ન્યાય કરે છે. જરા 2024ની લોકસભા ચૂંટણી પર નજર નાખો. જેઓ રામની પૂજા કરતા હતા, પરંતુ ધીમે ધીમે અભિમાની બની ગયા હતા. તે પાર્ટીને સૌથી મોટી પાર્ટી જાહેર કરવામાં આવી હતી. તેમની પાસે જે સંપૂર્ણ અધિકારો હોવા જોઈએ, તેમની પાસે જે તાકાત હોવી જોઈએ તે ભગવાને અભિમાનને કારણે આપી નહી.

RSS નેતા ઈન્દ્રેશ કુમારે જયપુર નજીક કનોટા ખાતે ‘રામરથ અયોધ્યા યાત્રા દર્શન પૂજન સમારોહ’માં સંબાધન કર્યું હતું. તેમણે કહ્યું, જે પાર્ટીએ (ભગવાન રામ)ની ભક્તિ કરી, પરંતુ તે અભિમાની બની ગઈ, તેને 241 પર રોકી દેવામાં આવી, પરંતુ તેને સૌથી મોટો પક્ષ બનાવવામાં આવ્યો. તેમણે સ્પષ્ટપણે ઈન્ડિયા ગઠબંધનનો ઉલ્લેખ કરતા કહ્યું, અને રામમાં વિશ્વાસ ન ધરાવતા લોકોને એકસાથે 234 પર રોકી દેવામાં આવ્યા હતા. ઈન્દ્રેશ કુમાર જયપુર નજીક કનોટામાં રામરથ અયોધ્યા યાત્રા દર્શન પૂજા સમારોહમાં બોલી રહ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, રામનો વિરોધ કરનારાઓને બિલકુલ તાકાત આપી નથી, તેમાંથી કોઈને સત્તા આપી નથી. બધા મળીને (INDIA ગઠબંધન) પણ નંબર-1 ન બન્યું, પરંતુ નંબર-2 પર ઊભું રહ્યું. તેથી ભગવાનનો ન્યાય ગજબનો નથી, તે સાચો અને ખૂબ આનંદપ્રદ છે.

તેથી જે પક્ષે ભક્તિ કરી અને અભિમાન આવી ગયું હતું, તે પક્ષને 241 પર રોકી દીધો, પણ સૌથી મોટો બનાવી દીધી. જેમને રામમાં શ્રદ્ધા ન હતી, તેઓને વિશ્ર્વાસસ નહતો. તેઓ એકસાથે 234 પર અટકી ગયા હતા. કહ્યું- તમારી સજા એ છે કે તમે સફળ નહીં થઈ શકો.

- Advertisement -

જ્યારે અયોધ્યાથી ભાજપના ઉમેદવાર લલ્લુસિંહે જનતા પર અત્યાચાર કર્યો ત્યારે રામજીએ તેમને 5 વર્ષનો આરામ આપ્યો
અયોધ્યાથી ભાજપના ઉમેદવાર લલ્લુસિંહની હાર પર ઈન્દ્રેશ કુમારે કહ્યું કે જે રામની પૂજા કરે છે અને પછી તેને અભિમાન આવી જાય છે, જે રામનો વિરોધ કરે છે તેઓ આપોઆપ બરબાદ થઈ જાય છે. જ્યારે લલ્લુસિંહે જનતા પર અત્યાચાર કર્યો હતો ત્યારે રામજીએ કહ્યું હતું કે 5 વર્ષ આરામ કરો, આગામી વખતે જોઈશું.
ઈન્દ્રેશ કુમારે પણ રામ દ્વારા સીતાના ત્યાગ પાછળની નવી કહાની કહીને ભાજપને સલાહ આપી હતી. તેમણે કહ્યું કે રામ તેમના રાજ્યમાં દર 100 વર્ષે અશ્વમેધ યજ્ઞ કરતા હતા, જેથી તેમના રાજ્યમાં કોઈ ભૂખ્યું ન રહે, કોઈ વંચિત ન રહે, કોઈ શિક્ષણ વિના ન રહે, કોઈ દુ:ખી ન રહે. આજ સુધી રામ જેવું મોટું રાજ્ય કોઈને મળ્યું નથી.
ઇન્દ્રેશ કુમારે કહ્યું – અંતે એક સમય એવો આવે છે જ્યારે માતા સીતાએ આવીને કહ્યું – તમારા રાજ્યમાં લોકો શંકા કરવા લાગ્યા છે કે તમે ભોગવિલાસમાં તો નહીં લાગી જાઓને. તમે તમારા સંબંધીઓ અને ભાઈઓના હિતમાં ફસાઈ જશો નહીં. તમારામાં સત્તાનું અભિમાન તો નહીં આવે ત્યારે સીતાએ આ વાતની ચર્ચા કરી તો રામે સીતાને પૂછ્યું કે મારે કઈ બાબતનો ત્યાગ કરવાનો છે.

સીતાએ કહ્યું તમારા પ્રિયતમ કોણ છે? તમારે એ પ્રિયતમનો ત્યાગ કરવો જોઈએ. દુનિયા તમને કાયમ ઉદાહરણ તરીકે માનીને તમારો આદર કરશે. તેથી રામે ચર્ચા કર્યા પછી જ સીતાનો ત્યાગ કરવાનો વિચાર કર્યો હતો. નક્કી થયું કે જ્યાં સુધી સીતા વનવાસમાં રહેશે ત્યાં સુધી હનુમાનજી તેમના સેવક અને દૂત બનીને તેમની સાથે રહેશે.
ઈન્દ્રેશ કુમારે કહ્યું- જ્યાં સુધી સીતા ત્યાગમાં રહ્યાં, હનુમાન સેવક બનીને તેમની સેવા કરતા રહ્યા. સીતા જાણતાં હતાં કે રામ શું વિચારે છે, રામ જાણતા હતા કે સીતા શું કરે છે. આ પછી, રામ પૃથ્વી પર જેટલાં વર્ષો રહ્યાં, તેટલાં વર્ષો સુધી તેમને શાહીસુખ ભોગવ્યું નહોતું. તેઓ મહેલમાં પાથરેલી સાદડી પર સૂતા હતા અને ક્યારેય સિંહાસન પર બેઠા નહોતા.

કોણ છે ઈન્દ્રેશ કુમાર ?


ઈન્દ્રેશ કુમાર RSSના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય અને મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સંરક્ષક છે. તેઓ સંઘમાં વરિષ્ઠ પ્રચારક પણ રહી ચૂક્યા છે. તેમણે મુસ્લિમોને સંઘની વિચારધારા સાથે જોડવા માટે 2002માં મુસ્લિમ રાષ્ટ્રીય મંચની સ્થાપના કરી હતી. ઈન્દ્રેશ કુમારે ભૂતપૂર્વ સૈનિકો માટેની સંસ્થા હિમાલય પરિવારની પણ સ્થાપના કરી છે. તેઓ જમ્મુ-કાશ્મીરમાં પ્રાંતીય પ્રચારક પણ રહી ચૂક્યા છે. ઇન્દ્રેશ કુમાર પણ રાજસ્થાન સાથે સંકળાયેલા છે.

મોહન ભાગવતે શું કહ્યું હતું?


ઈન્દ્રેશ કુમારની આ ટિપ્પણી આરએસએસના વડા મોહન ભાગવતના નિવેદનના થોડા દિવસો બાદ આવી છે. મોહન ભાગવતે કહ્યું હતું કે એક સાચા ‘સેવક’માં કોઈ અભિમાન નથી હોતું અને ‘ગરિમા’ જાળવીને લોકોની સેવા કરે છે. મોહન ભાગવતે નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં વધુમાં કહ્યું હતું કે, જે સાચો સેવક છે, તે મર્યાદાઓનું પાલન કરે છે. તેનામાં કોઈ અભિમાન નથી આવતું કે મેં આ કામ કર્યું. માત્ર તે જ સાચો સેવક કહેવાનો અધિકારી છે. એક સાચો ‘સેવક’ ગરિમાને જાળવે છે. ‘મેં આ કામ કર્યું’ એમ કહેવાનું તેનામાં અભિમાન નથી હોતું. તે વ્યક્તિ જ સાચો ’સેવક’ કહી શકાય.

You Might Also Like

PM મોદી 8 ઓક્ટોબરે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે

પ્રિલિમ્સ પુરી થતા જ આવી જશે આન્સર કી, UPSCનો નિર્ણય

ભારતીય ન્યાયતંત્ર કાયદાના શાસન માટે છે, બુલડોઝર ન્યાય માટે નહીં; પોતાના ચુકાદાને ટાંકે છે: મોરેશિયસમાં CJI BR ગવઈ

નવ બાળકોના મૃત્યુ બાદ મધ્યપ્રદેશ સરકારે કોલ્ડ્રીફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો

ફ્લિપકાર્ડ, ઝોમેટો જેવી ઇ-કોમર્સ કંપની એક્સ્ટ્રા ડિલિવરી ચાર્જ લે છે તો તેમની સામે કાર્યવાહી થશે

TAGGED: BJP, BJP VS RSS, Indresh Kumar, Mohan Bhagwat, RSS
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાંસદ યુસુફ પઠાણ વિવાદમાં ફસાયા: સરકારી જમીન પર દબાણ કરતા જબરો વિવાદ
Next Article મહંત સ્વામી આવ્યા મહા ઊપાધિ લાવ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

મધ્યપ્રદેશ અને રાજસ્થાન બાદ હવે ગુજરાતમાં પણ આરોગ્ય મંત્રીએ કફ સિરપના વેચાણ અંગે તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
PM મોદી 8 ઓક્ટોબરે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે
પ્રિલિમ્સ પુરી થતા જ આવી જશે આન્સર કી, UPSCનો નિર્ણય
ગ્રીનકાર્ડ કેમ મેળવશો?
અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ
હમાસ ગાઝા પર કબજો છોડશે, બંધકોને મુક્ત કરશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

PM મોદી 8 ઓક્ટોબરે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

પ્રિલિમ્સ પુરી થતા જ આવી જશે આન્સર કી, UPSCનો નિર્ણય

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

ભારતીય ન્યાયતંત્ર કાયદાના શાસન માટે છે, બુલડોઝર ન્યાય માટે નહીં; પોતાના ચુકાદાને ટાંકે છે: મોરેશિયસમાં CJI BR ગવઈ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?