By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    23 hours ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    23 hours ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    24 hours ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    24 hours ago
    ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના 6 શહેરો પર ભીષણ હુમલો, ઈરાન વળતો પ્રહાર કરવા તૈયાર
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત
    23 hours ago
    ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો
    1 day ago
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    2 days ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    2 days ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    1 day ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    2 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    3 days ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    4 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 week ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: BJP VS RSS: ભગવાન રામે ન્યાય કર્યો, કોઈને સંપૂર્ણ સત્તા ના આપી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > BJP VS RSS: ભગવાન રામે ન્યાય કર્યો, કોઈને સંપૂર્ણ સત્તા ના આપી
રાષ્ટ્રીય

BJP VS RSS: ભગવાન રામે ન્યાય કર્યો, કોઈને સંપૂર્ણ સત્તા ના આપી

Khaskhabar Editor
Last updated: 2024/06/14 at 5:39 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

અભિમાનના કારણે ભાજપ ઊંધા માથે પછડાઈ: RSSના ઈન્દ્રેશે કર્યા પ્રહાર

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.14

- Advertisement -

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય ઈન્દ્રેશ કુમારે કહ્યું- રામ દરેક સાથે ન્યાય કરે છે. જરા 2024ની લોકસભા ચૂંટણી પર નજર નાખો. જેઓ રામની પૂજા કરતા હતા, પરંતુ ધીમે ધીમે અભિમાની બની ગયા હતા. તે પાર્ટીને સૌથી મોટી પાર્ટી જાહેર કરવામાં આવી હતી. તેમની પાસે જે સંપૂર્ણ અધિકારો હોવા જોઈએ, તેમની પાસે જે તાકાત હોવી જોઈએ તે ભગવાને અભિમાનને કારણે આપી નહી.

RSS નેતા ઈન્દ્રેશ કુમારે જયપુર નજીક કનોટા ખાતે ‘રામરથ અયોધ્યા યાત્રા દર્શન પૂજન સમારોહ’માં સંબાધન કર્યું હતું. તેમણે કહ્યું, જે પાર્ટીએ (ભગવાન રામ)ની ભક્તિ કરી, પરંતુ તે અભિમાની બની ગઈ, તેને 241 પર રોકી દેવામાં આવી, પરંતુ તેને સૌથી મોટો પક્ષ બનાવવામાં આવ્યો. તેમણે સ્પષ્ટપણે ઈન્ડિયા ગઠબંધનનો ઉલ્લેખ કરતા કહ્યું, અને રામમાં વિશ્વાસ ન ધરાવતા લોકોને એકસાથે 234 પર રોકી દેવામાં આવ્યા હતા. ઈન્દ્રેશ કુમાર જયપુર નજીક કનોટામાં રામરથ અયોધ્યા યાત્રા દર્શન પૂજા સમારોહમાં બોલી રહ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, રામનો વિરોધ કરનારાઓને બિલકુલ તાકાત આપી નથી, તેમાંથી કોઈને સત્તા આપી નથી. બધા મળીને (INDIA ગઠબંધન) પણ નંબર-1 ન બન્યું, પરંતુ નંબર-2 પર ઊભું રહ્યું. તેથી ભગવાનનો ન્યાય ગજબનો નથી, તે સાચો અને ખૂબ આનંદપ્રદ છે.

તેથી જે પક્ષે ભક્તિ કરી અને અભિમાન આવી ગયું હતું, તે પક્ષને 241 પર રોકી દીધો, પણ સૌથી મોટો બનાવી દીધી. જેમને રામમાં શ્રદ્ધા ન હતી, તેઓને વિશ્ર્વાસસ નહતો. તેઓ એકસાથે 234 પર અટકી ગયા હતા. કહ્યું- તમારી સજા એ છે કે તમે સફળ નહીં થઈ શકો.

- Advertisement -

જ્યારે અયોધ્યાથી ભાજપના ઉમેદવાર લલ્લુસિંહે જનતા પર અત્યાચાર કર્યો ત્યારે રામજીએ તેમને 5 વર્ષનો આરામ આપ્યો
અયોધ્યાથી ભાજપના ઉમેદવાર લલ્લુસિંહની હાર પર ઈન્દ્રેશ કુમારે કહ્યું કે જે રામની પૂજા કરે છે અને પછી તેને અભિમાન આવી જાય છે, જે રામનો વિરોધ કરે છે તેઓ આપોઆપ બરબાદ થઈ જાય છે. જ્યારે લલ્લુસિંહે જનતા પર અત્યાચાર કર્યો હતો ત્યારે રામજીએ કહ્યું હતું કે 5 વર્ષ આરામ કરો, આગામી વખતે જોઈશું.
ઈન્દ્રેશ કુમારે પણ રામ દ્વારા સીતાના ત્યાગ પાછળની નવી કહાની કહીને ભાજપને સલાહ આપી હતી. તેમણે કહ્યું કે રામ તેમના રાજ્યમાં દર 100 વર્ષે અશ્વમેધ યજ્ઞ કરતા હતા, જેથી તેમના રાજ્યમાં કોઈ ભૂખ્યું ન રહે, કોઈ વંચિત ન રહે, કોઈ શિક્ષણ વિના ન રહે, કોઈ દુ:ખી ન રહે. આજ સુધી રામ જેવું મોટું રાજ્ય કોઈને મળ્યું નથી.
ઇન્દ્રેશ કુમારે કહ્યું – અંતે એક સમય એવો આવે છે જ્યારે માતા સીતાએ આવીને કહ્યું – તમારા રાજ્યમાં લોકો શંકા કરવા લાગ્યા છે કે તમે ભોગવિલાસમાં તો નહીં લાગી જાઓને. તમે તમારા સંબંધીઓ અને ભાઈઓના હિતમાં ફસાઈ જશો નહીં. તમારામાં સત્તાનું અભિમાન તો નહીં આવે ત્યારે સીતાએ આ વાતની ચર્ચા કરી તો રામે સીતાને પૂછ્યું કે મારે કઈ બાબતનો ત્યાગ કરવાનો છે.

સીતાએ કહ્યું તમારા પ્રિયતમ કોણ છે? તમારે એ પ્રિયતમનો ત્યાગ કરવો જોઈએ. દુનિયા તમને કાયમ ઉદાહરણ તરીકે માનીને તમારો આદર કરશે. તેથી રામે ચર્ચા કર્યા પછી જ સીતાનો ત્યાગ કરવાનો વિચાર કર્યો હતો. નક્કી થયું કે જ્યાં સુધી સીતા વનવાસમાં રહેશે ત્યાં સુધી હનુમાનજી તેમના સેવક અને દૂત બનીને તેમની સાથે રહેશે.
ઈન્દ્રેશ કુમારે કહ્યું- જ્યાં સુધી સીતા ત્યાગમાં રહ્યાં, હનુમાન સેવક બનીને તેમની સેવા કરતા રહ્યા. સીતા જાણતાં હતાં કે રામ શું વિચારે છે, રામ જાણતા હતા કે સીતા શું કરે છે. આ પછી, રામ પૃથ્વી પર જેટલાં વર્ષો રહ્યાં, તેટલાં વર્ષો સુધી તેમને શાહીસુખ ભોગવ્યું નહોતું. તેઓ મહેલમાં પાથરેલી સાદડી પર સૂતા હતા અને ક્યારેય સિંહાસન પર બેઠા નહોતા.

કોણ છે ઈન્દ્રેશ કુમાર ?


ઈન્દ્રેશ કુમાર RSSના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય અને મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સંરક્ષક છે. તેઓ સંઘમાં વરિષ્ઠ પ્રચારક પણ રહી ચૂક્યા છે. તેમણે મુસ્લિમોને સંઘની વિચારધારા સાથે જોડવા માટે 2002માં મુસ્લિમ રાષ્ટ્રીય મંચની સ્થાપના કરી હતી. ઈન્દ્રેશ કુમારે ભૂતપૂર્વ સૈનિકો માટેની સંસ્થા હિમાલય પરિવારની પણ સ્થાપના કરી છે. તેઓ જમ્મુ-કાશ્મીરમાં પ્રાંતીય પ્રચારક પણ રહી ચૂક્યા છે. ઇન્દ્રેશ કુમાર પણ રાજસ્થાન સાથે સંકળાયેલા છે.

મોહન ભાગવતે શું કહ્યું હતું?


ઈન્દ્રેશ કુમારની આ ટિપ્પણી આરએસએસના વડા મોહન ભાગવતના નિવેદનના થોડા દિવસો બાદ આવી છે. મોહન ભાગવતે કહ્યું હતું કે એક સાચા ‘સેવક’માં કોઈ અભિમાન નથી હોતું અને ‘ગરિમા’ જાળવીને લોકોની સેવા કરે છે. મોહન ભાગવતે નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં વધુમાં કહ્યું હતું કે, જે સાચો સેવક છે, તે મર્યાદાઓનું પાલન કરે છે. તેનામાં કોઈ અભિમાન નથી આવતું કે મેં આ કામ કર્યું. માત્ર તે જ સાચો સેવક કહેવાનો અધિકારી છે. એક સાચો ‘સેવક’ ગરિમાને જાળવે છે. ‘મેં આ કામ કર્યું’ એમ કહેવાનું તેનામાં અભિમાન નથી હોતું. તે વ્યક્તિ જ સાચો ’સેવક’ કહી શકાય.

You Might Also Like

25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત

ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો

બૉમ્બની ધમકીથી દોડાદોડી

સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો

સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક

TAGGED: BJP, BJP VS RSS, Indresh Kumar, Mohan Bhagwat, RSS
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાંસદ યુસુફ પઠાણ વિવાદમાં ફસાયા: સરકારી જમીન પર દબાણ કરતા જબરો વિવાદ
Next Article મહંત સ્વામી આવ્યા મહા ઊપાધિ લાવ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
આંતરિક સુંદરતા
શંખ, છીપલાં, કાચબાની ઢાલ, સોના, ચાંદી વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ
બજારોમાં આકર્ષક પિચકારીઓની ધૂમ, લોકોમાં ઓર્ગેનિક રંગોનો વધતો ક્રેઝ
મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ
લીમડીના છાલીયાપરામાં જર્જરિત દીવાલ ધરાશાયી: 4નો બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાષ્ટ્રીય

ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

બૉમ્બની ધમકીથી દોડાદોડી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?